SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1290
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૨૪૫ પ્રખર પુરુષાર્થ થી આગળ લાવવા પ્રયત્ન કર્યો. અઢાર તથા દેશનાં અનેક સ્થળોની મુલાકાત ધાર્મિક તેમ જ વર્ષની વયે મુંબઈ અનાજ લાઈનમાં નોકરીથી શરૂઆત શિક્ષણિક હેતુથી તેમણે લીધેલી છે. કરી અને ત્યાર બાદ પાંત્રીસ વર્ષની વયે જાહેર ક્ષેત્રમાં તેઓએ કેળવણી ક્ષેત્રે હેશિયાર તેમ જ લાયક ઝંપલાવ્યું, વિદ્યાર્થીને પ્રોત્સાહન મળે તે હેતુથી કાયમી આયોજન કેળવણીમાં પણ ખૂબ ઊંડો રસ ધરાવે છે. હિંમત. પણ કરેલું છે. નગર કેળવણી મંડળના કારોબારીના સભ્ય છે. તેમજ જયંતિભાઈ છોટાલાલ ગાંધી હિંમતનગર – નગરપંચાયતના સભ્ય છે વાણિજ્ય કક્ષાના કાબેલ કસબી એવા શ્રી જયંતિભાઈ મોદી સમાજ માટે તેમણે રૂપિયા પચીસ જેવી ; છેલ્લાં કેટલાંક વર્ષોથી ધંધામાં જોડાયા છે અને પિતાને માતબર રકમનું દાન કરેલ છે. આ ઉપરાંત અંગ્રેજી 8 ધંધાકીય બજે હળ કરી તેમને ધાર્મિક અને સામામિડિયમ સ્કૂલના ટ્રસ્ટી છે. કચ્છી હાઉસિંગ સોસાયટીના જિક ક્ષેત્રની સેવા માટે સુવિધા કરી આપી છે. માતાચેરમેન છે. ત્રણ વર્ષથી એકધારી સેવા આપી રહ્યા છે. પિતાના ઉમદા ગુણેનો વારસે શ્રી જયંતિભાઈમાં છે. માર્કેટિંગ યાર્ડના કારોબારી સભ્ય છે. પિતાની ન્યાતના તેઓ પણ નમ્ર અને વ્યવહારદક્ષ છે. એમનું હૃદય ઉત્કર્ષ માટે હિંમતનગરમાં મોદી સેવા સમાજની સ્થાપના અસાધારણ ઋજુતા અને નમ્રતાથી છલોછલ છે. તેમની કરી હતી. કરછ, સારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે અનેક સ્થળોને ભાવિ ભાવનાઓ ઘણી જ ઉચ્ચ છે. તેમનાં નયને હંમેશાં પ્રવાસ એમણે ખેડડ્યો હતો. મધુર પ્રેમાળ – સાત્વિક તેજથી ભર્યા ભર્યા લાગે છે. તેમના ધર્મ પત્નીતારાબહેન ધર્મપ્રેમી છે. પ્રવૃત્તિ. તેઓએ નાની વયમાં જ બહેને અને ભાઈ ઓ, યુવાને મય જીવન જીવવું એ જ એમનું જીવનધ્યેય છે. અને વૃદ્ધો તથા બાળકન્દનો પ્રેમ જીતી લીધું છે. એટલે કે પિતા કરતાં પુત્ર સવાયા પુરવાર થયા છે. તેમણે છોટાલાલ નરસિંહદાસ શાહ વેપારી આલમમાં પણ ટૂંક સમયમાં જ પ્રેમનિષ્ઠા પ્રાપ્ત કરી છે. જેમ નેપલિયનની ડિક્ષનેરીમાં ઈસાદરાના વતની છે. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ઈડર સિબલ શ દ ન હતું તેમ શ્રી જયંતિભાઈના મુખે સ્ટેટમાં નોકરી સ્વીકારી અને માત્ર અઢાર વર્ષની ઉંમરે કઈ દિવસ “ના” શwદ આવતો નથી. સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરમાં અદ્યતન પ્રિન્ટિંગ પ્રેસની પિતાશ્રી નરસિંહદાસ દેવચંદ પાસેથી પોતાના શ્રી જયંતિભાઈનાં લગ્ન શ્રીમતી તારાગૌરી સાથે હસ્તક કામગીરી શરૂ કરી “ગુજરાત રાજસ્થાન” પખ- થયેલો છે. તેમના મૃદુ અને સરળ સ્વભાવથી તેઓશ્રીની વાડિકની પણ લોકવાચા આપવા નીડર તથા તટસ્થપણે કીતિ જેમ તારાવૃન્દ હંમેશાં ઝબૂકતું રહે છે તેમ શરૂઆત કરી. ઝબૂકી રહી છે. તેમના ત્રણ પુત્ર કમલેશ, પરેશ, સંજય, અને દીકરી હેમલતા, રાગિની સા આનંદી જોવામાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે આવે છે. ઘણાં વર્ષો સુધી સેવા આપેલ હતી. હિંમતનગર નગર પંચાયતના સભ્ય તથા સભાપતિ તરીકે ઘણાં વર્ષો સુધી જયંતીલાલ સાંકળચંદ શાહ સેવા આપી અને હિંમતનગર કેળવણી મંડળના માનદ હિંમતનગર તાલુકાના જામળા ગામના વતની છે. મંત્રી તરીકે તથા કેળવણી મંડળના સ્થાપકોમાંના એક એસ.એસ.સી. સુધીનો અભ્યાસ એમણે કરેલું છે. બે તેઓશ્રી હતા. તેમ જ પાછલા સમયમાં ઉપપ્રમુખ તરીકે વર્ષની ઉંમરે એમનાં માતા-પિતાનું મૃત્યુ થયું. આવા પણ રહ્યા હતા. હિંમતનગર નાગરિક સહકારી બેંકના સંજોગોમાં પિતાના મામા શ્રી અમૃતલાલ મગનલાલને ડિરેકટર તરીકે પણ સેવા આપી હતી. હિંમતનગર શહેર ત્યાં રહીને મોટા થયા. સમિતિ, રેડક્રોસ, બાલમંદિર વગેરે અનેક સંસ્થાઓમાં તેમને ફળો યશસ્વી રહ્યો છે. સાદરા દશા ઓસવાળ એમના જીવનની શરૂઆત એમણે જામળામાં પ્રાથમિક વણિક જ્ઞાતિમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા. ગુજરાત શાળાના શિક્ષક તરીકે રહીને કરી. ત્યાર બાદ ઈડરમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy