SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪૪ વિશ્વની અસ્મિતા છે. કેળવણી રાહે તેઓશ્રી હિંમતનગરની માય ઓન હાઈ. દાદ માગી લે એવી છે. પોતાના બાળપણમાં જ એમણે સ્કલના સંચાલક છે અને આજે પ્રિન્સિપાલ તરીકે સેવા માતાની માતૃછાયા ગુમાવી. પરંતુ માતાના સંસ્કાર બજાવી રહેલ છે. એમના જીવનમાં અમીઝરણું બની રહ્યા છે. શેઠશ્રી ડુંગર સિંહે એમનું લાલનપાલન કરી મોટા કર્યા. તેઓશ્રી આ ઉપરાંત હિંમતનગરની બહેરા-મૂંગા વિદ્યાલયના આગલોડમાં માણિભદ્ર તીર્થના દ્રસ્ટી છે. તેમજ દેરાસરના મંત્રીપદે તેઓશ્રી છે. તદ્દ ઉપરાંત શીધ્ર સેવા કલ્યાણ મંડળ પણ ટ્રસ્ટીઓમાંના એક છે. ભેજનશાળા વગેરેમાં પણ સાથે પણ સંકળાયેલા છે. એમને આગળ પડતો ફાળો છે. ગુપ્તદાનના તેઓ ખૂબ તેઓ સ્વભાવે દયાળ, હરપળે કાર્ય કરવા માટે રસિયા છે. તેમને સ્વભાવ ખૂબ જ પ્રેમાળ, મહેનતુ, અજબને ઉત્સાહ દર્શાવનાર અને વિચક્ષણ બુદ્ધિ ધરાવતા નિસ્વાથી અને પરોપકારી છે. ગામના નામાંકિત વ્યક્તિઓમાંના એક છે. પ્રવાસના પણ શોખીન છે. તેઓશ્રીએ કાશમીર, ઉત્તર ભારત તેમજ શ્રી મેઘજીભાઈ બચુભાઈ પટેલ દક્ષિણુનો પ્રવાસ ખેડયો છે. કચ્છ અંજારના તેઓશ્રી વતની છે. પિતાજીને મૂળ શ્રી ત્રિભોવનભાઈ શંકરભાઈ પટેલ વ્યવસાય ખેતીને હાઈ મેઘજીભાઈ પણ બાર વર્ષની ઉંમરથી શરૂઆતમાં પિતાજીના વ્યવસાયમાં હતા. પોતાના ગામ પીઠાળપુરાના વતની છે. B.E. ઈલેકિટ્રકલ * BE, ઈલીકકલ જીવનને કંઈક નકકર બનાવવાના આશયથી તેઓ સેન્ટરિંગ સુધીનો અભ્યાસ કરેલ છે. સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાં કાર્ય વગેરેમાં ખૂબ ઉત્સાહ લીધે. સ્વભાવે પરિશ્રમી, એમણે બે વર્ષ સુધી અભ્યાસ કરેલ. ત્યાર બાદ ખંતીલા અને પ્રત્યેક કાર્યમાં ચીવટ ને મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ કોલેજ મોરબી L.E. માં અભ્યાસ કરેલ. | L.He માં અભ્યાસ કરેલ, માનનારા મેઘજીભાઈ હંમેશા આગળ આવવા માટે શ્રમ હિમતનગર સાબરહાણ ફેકટરીમાં આસિ. મેનેજર તરીકે અનિવાર્ય છે એમ સમજયા છે. છે. આ ઉપરાંત સાબર ડેરી કર્મચારી મંડળીના સતત ચાર વર્ષથી ચેરમેન તરીકે તેઓશ્રી સેવાઓ આપી જનસંઘ હિંમતનગરમાં તાલુકા કક્ષાએ ઉપપ્રમુખ રહ્યા છે. તેઓશ્રી પોતાના શાળા-કોલેજ દરમ્યાન પણ તરીકે તેઓ રહેલા છે. ગુપ્તદાનના ખૂબ રસિયા છે. યુ. ર તેજસ્વી પ્રતિભા બતાવતા આવ્યા છે, મંત્રી તરીકે, જનરલ પી., સૌરાષ્ટ્ર ગુજરાત, એમ. પી (મધ્ય પ્રદેશ)નાં અનેક સેક્રેટરી તરીકે તેમજ વગ પ્રતિનિધિ તરીકે તેઓ કોલેજ. સ્થળોએ દેશાટન કરેલું છે. કાળ દરમિયાન રહેલા છે. આ ઉપરાંત અભ્યાસકાળ દર શ્રી નાથાલાલ તારાચંદ ગાંધી મિયાન યુવક પ્રવૃત્તિના સંચાલન અને સંગઠન ક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન છે. આ ઉપરાંત ગ્રામ દૂધ ઉત્પાદક મોહનપુરના તેઓશ્રી વતની છે. ધર્મ અને વ્યવસાય મંડળના સ્થાપન પ્રમુખ તરીકે તેઓએ ખૂબ લાંબી ક્ષેત્રે ખૂબ જ આગળ પડતા છે. તેઓ હરસોલ સત્તાવીસા સેવાઓ આપી હતી. તેઓશ્રીએ ઉત્તર ભારતની તમામ જૈન બોડિ•ગના પ્રમુખ તરીકે રહેલા છે. તેમજ મહિનઐતિહાસિક, ધાર્મિક અને શક્ષણિક સંસ્થાઓની હેતુલક્ષી પુર મહાજનના ટ્રસ્ટી છે. મુલાકાત લીધી છે. શિક્ષણ પ્રત્યે એમને ખૂબજ માન છે. શિક્ષણનો સાબર સંસ્કાર મંડળના સ્થાપક અને પ્રથમ મહામંત્રી વિકાસ થાય એ હેતુથી એમણે ગુજરાતી શાળા માટે છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શાંતાબેન પણ મિલન સાર, દાન પણ કરેલું છે. વેપાર-ક્ષેત્રમાં પણ અગ્રગણ્ય સ્થાન ધર્મિષ્ઠ છે, ધરાવે છે. તેમ જ ધાર્મિક ક્ષેત્રે ઘણું દાન કરેલાં છે. તેઓએ સૌરાષ્ટ્રની યાત્રા કરેલી છે. શ્રી સોમચંદ દીપચંદ શાહ સાબરકાંઠા જિલ્લાના ઈલેલ ગામના વતની હાલ ચુનીલાલ પ્રભુદાસ મેદી ૬૦ વર્ષના રિટાયર્ડ છે. અભ્યાસ સાત ચોપડીને જ મૂળ હિંમતનગરના વતની છે. સાવ નાની વયે હોવા છતાં તેમનું વ્યવહારજ્ઞાન અને અનોખી સુઝબુઝ પિતાજીનો સ્વર્ગવાસ થયેલે, પરંતુ તેમના કાકાશ્રીએ તેમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy