________________
૧૨૨
વિશ્વની અસ્મિતા
આગળ ધપાવવાની કામગીરી કરી છે. પંદર વર્ષની કુમળી વ, સ્થળોએ યાત્રા કરી હતી. તેમના પરિવારમાં બે દીકરા વયથી તેઓએ માટીકામની પ્રવૃત્તિમાં રસ કેળવ્યો છે. અને બે દીકરીઓ છે. તેમનાં પત્ની મંગુબેન પણ નિખા
તેઓ પાંચ વર્ષથી તાલુકા પંચાયતના માનદ સભ્ય લસ, ધાર્મિક અને માયાળુ સ્વભાવ ધરાવે છે. તરીકે સેવા આપી રહ્યા છે. શૈક્ષણિક ક્ષેત્રે હિંમતનગર આજે તેઓ નથી પરંતુ એમની ઉદારતાની સુવાસ કેળવણી મંડળના કારોબારી સભ્ય પણ રહ્યા છે. સાબર. ચોમેર ફેલાવી ગયા છે. કાંઠા ઇંટ ઉત્પાદક મંડળના પ્રમુખ તરીકે એમણે સેવાઓ
જયંતીલાલ વીરચંદદાસ શાહ આપેલ છે. હાલ ઉપપ્રમુખ તરીકે રહ્યા છે. આ ઉપરાંત પ્રજાપતિ કેળવણીના મંડળ ઉપપ્રમુખ છે. છાત્રાલય તા- ધનસુરા ગામના વતની અને એક કુશળ વેપારી દના પ્રમુખ છે. સાબરકાંઠા જિ૯લા પ્રજાપતિ કેળવણી જયંતીલાલભાઈ ને જન્મ ધનસુરામાં થયો હતો. ૨૨ મંડળના ઉપપ્રમુખ છે.
વર્ષની યુવાનાવસ્થાએ ધંધામાં એમણે ઝંપલાવ્યું અને
મશીનરી પેર પાર્ટસની દુકાન ખોલી. ઉપરાંત ધનસુરા આ ઉપરાંત છાપરિયા - રામજી મંદિરના પ્રમુખ છે. પીપલેસ કે. બેંકમાં એકાઉન્ટન્ટ તરીકે સેવા આપી. રેડક્રોસ સોસાયટી, ન્યૂ એજ્યુકેશન સોસાયટી, વિ. ના સક્રિય કાર્યકર્તા છે. તેઓ ધર્મપ્રેમી અને વિચક્ષણ બુદ્ધિના
તેમની મશીનરી પેર પાસની દુકાન હરણફાળે પ્રજાપતિ પરિવારના કુળદીપક સમાન છે.
પ્રગતિ કરી ચૂકી છે. આ ઉપરાંત ૨૮ વર્ષની ઉંમરે
જાહેર ક્ષેત્રમાં ઝંપલાવ્યું. ધનસુરા પીપલ્સ બેંકમાં મનેશ્રી નગીનદાસ નાથાલાલ શાહ જિંગ ડિરેકટર તરીકે સેવા આપી રહ્યા હતા. મહેસાણા જિલ્લાના. વિજાપર તાલુકાના સગપર કેળવણી ક્ષેત્રે પણું ઊંડો રસ ધરાવે છે. કેળવણી ગામે જનમ્યા હતા. તેમણે સાત ધોરણ સુધી અભ્યાસ મડળના
રકા થી અહી મંડળના મંત્રી હોવા ઉપરાંત ખડાયતા કવાડિયા કેળવણી કર્યો હતો. માત્ર તેર વર્ષની નાનકડી ઉંમરે નોકરીની મંડળના મંત્રી તરીકે પણ તેઓ સેવા આપી ચૂકયા છે. શરૂઆત કરી ત્યાર પછી પોતાના સ્વતંત્ર ધ ધ શરૂ કરી ધનસુરા પ્રદેશ અગ્ય મંડળના વાઈસ પ્રેસિડેન્ટ છે. ગ્ય વિકાસ કરવાના હેતુ સર તેઓએ પ્રાંતિજ તાલુકાના ગામ કે શત્ર પણ આગળ
ધાર્મિક ક્ષેત્રે પણ આગળ પડતો રસ તેઓશ્રી ધરાવે છે. મોયદ ગામમાં દુકાનની શરૂઆત કરી. ઈડર તાલુકાના
સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર પ્રદેશ વગેરે અનેક સ્થળોએ દેશાટન વણિક હોવા છતાં ખેડૂતને પણ શરમાવે તેવું ભગીરથ કરેલું છે. કામ કરી બતાવ્યું. તેમણે પિતાને કમ્પ રાખી શરૂઆત તેમનાં પત્ની પુષ્પાબેન ખૂબ જ નિખાલસ અને કરી.
પ્રેમાળ સ્વભાવનાં, ધાર્મિક અને વ્યવહારુ છે. તેમને ત્રણ આજે તેમના જ્યેષ્ઠ પુત્ર રસિકલાલ જિલ્લાની મખ્ય દીકરા ને ત્રણે દીકરીઓ છે. ચાર ભાઈઓનું સંયુક્ત ગણાતી માય ઓન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે જ્યારે બીજા ઉદેશ છે. દીકરા શ્રી ચંદ્રકાંતભાઈએ શિક્ષકની લાઈનની શરૂઆત કરી અને પિતાજીનાં સ્વપ્નને સાકાર કરવા ખેતીમાં
ડો. હીરુભાઈ અમૃતલાલ શાહ ઝંપલાવ્યું. તદ્દ ઉપરાંત તેમનામાં રહેલા પ્રમાણિકતા વિ. હરસોલ ગામના વતની શ્રી હીરુભાઈ એક ડોકટર ગુણેના કારણે સરપંચ તરીકે તેઓશ્રી સેવા આપી રહ્યા હતા. ૨૫ વર્ષની ઉંમરે એમ. બી.બીએસ. થઈ ને ધનછે. શ્રી નગીનભાઈ પણ ભૂતિયા ગામના સરપંચ તરીકે સુરા પ્રાયવેટ દવાખાનાનો આરંભ કર્યો. સેવા આપતા હતા.
ડોકટર હોવા ઉપરાંત કેળવણી ક્ષેત્રે પણ તેઓ ખૂબ શેઠશ્રી નગીનભાઈએ શ્રી કાંઠા સત્તાવીસ દશા શ્રીમાળી ઊંડો રસ ધરાવે છે. હરસેલ કેળવણી મંડળના પ્રમુખ પંચ કમિટીના મંત્રી તરીકે વર્ષો સુધી એકધારી સેવા હતા. ધનસુરા કન્યાશાળા ખોલવા માટે તેમણે ખૂબ જ આપી હતી. તઉપરાંત ઈડર સહકારી જિનના સલાહકાર ભારે જહેમત ઉઠાવેલી. ધનસુરા કેળવણી મંડળના તેઓશ્રી સમિતિ સભ્ય હતા. તેમણે દક્ષિણમાં, મારવાડ, રાજસ્થાન આગળ પડતા ટ્રસ્ટી હતા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org