________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
૧૧૧૧ નુ શુકનવંતુ પ્રથમ દાન જાહેર કર્યું. અને તે પછી ગેાપનાથના વિકાસમાં અને ગેાપનાથની આબાદીમાં એટલા બધા રસ દાખવે છે છે કે અવારનવાર નાનીમાટી
રકમ આ ટ્રસ્ટને અર્પણુ કરતા રહ્યા છે. પૂ. શામળા-વિભૂષિત શ્રી ભુવનેશ્વરી ખાપુના જીવનના કેટલાક પ્રમુગા હવે પછીના પ્રકાશનમાં પ્રગટ કરવાની ભાવના છે.
આચાર્ય શ્રી ચરણતી મહારાજ
પૂ. આચાર્યશ્રી ( પૂર્વાશ્રમ-રાજવૈદ્ય જીવરામ કાલિદાસ શાસ્ત્રી )એ ઈ.સ. ૧૯૧૦ માં ફાર્મસીની સ્થાપના કરી. ત્યાર બાદ આયુર્વેદની પ્રવૃત્તિને વિકસાવી. ઇ.સ. ૧૯૪૨ માં એવુ ઇન્ડિયા આયુર્વેદિક કાંગ્રેસનુ ૩૧ મુ' સમ્મેલન લાહેારમાં ભરાયું હતું. તેના પ્રમુખપદે ભાચાર્યશ્રીની વરણી થઈ હતી.
ઈ.સ. ૧૯૧૫ ની ૨૭ મી જાન્યુઆરીએ પૂ. ગાંધીજીએ ગેાંડલમાં પૂ. આચાર્યશ્રીની મુલાકાત લીધી હતી. આ પ્રસ'ગે પૂ. ગાંધીજીને પૂ. આચાય શ્રીએ “ મહાત્મા ’ની સા પ્રથમ પદવી આપી હતી.
પૂ. આચાર્યશ્રીની અનન્ય વિદ્વત્તા અને સેવાને લક્ષમાં લઈ ને વિશ્વની અનેક સસ્થાઓએ તેમને માનાર્હ પદવી અપણુ કરી છે.
પ્રા. ગાવિદભાઈ વી. પટેલ
પ્રા. ગાવિદભાઈ વી, પટેલનું મૂળ વતન તો કચ્છપ્રદેશમાં. પણ તેમનું' કુટુ'ખ વર્ષોથી દહેગામમાં રહે છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી ખી. એ.ની ડિગ્રી ભૂગોળ વિષય સાથે પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને ૧૯૯૮માં મેળવી, અને પરિણામે ૧૯૬૮-’૬૯ના વર્ષમાં ખૂગોળતા વિષયમાં અમદાવાડની એલ. ડી. આર્ટ્સ કાલેમાં
આયુર્વેદ, તત્ત્વજ્ઞાન, જતિષ, કર્મકાંડ, વ્યાકરણ, ન્યાય, ધર્મ, કાવ્ય, નાટક, અલકાર, ઇતિહાસ, પુરાણુ
વગેરે વિવિધ વિષયા ઉપર સોોધન સાથે પૂ. આચાર્ય -લો' તરીકે નિમાયા. તે દરમ્યાન તેમના એમ.એ -
શ્રીએ લગભગ ૨૦૦ ગ્રંથા લખ્યા છે. ૭૪૫ શ્ર્લાકવાળી સંશાધિત ‘ભાગવદ્ ગીતા' તથા “ યલમ્ ” નામનું તેમણે શેાધી કાઢેલું ભાસનુ નાટક તેમનુ` સ ંસ્કૃત સાહિત્યને અપૂર્વ પ્રદાન છે.
ના અભ્યાસ ચાલુ હતા. તેથી તેઓ ૧૯૬૮-’૭૦ સુધી ભારત સરકારની નેશનલ સ્કોલરશપ મેળવી શકળ્યા.
પૂ. આચાર્ય શ્રીને નાનપણુથી જ સસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ હતા. ગિરનારમાં તેમને હિમાલયના ચાર સદ્ધ પુરુષ શ્રી અચ્યુત સ્વામીના મેળાપ થયા હતા, જેમની પાસેથી તેઓએ શાઓનું ઊંડું અઘ્યયન કર્યું હતું. પૂ. અમ્રુત સ્વામીએ યાવિદ્યાના ખળથી જોયું કે આ પુરુષના હાથે શ્રી ભુવનેશ્વરીની પ્રતિષ્ઠાનું મહાન કા થવાનું છે. આથી તેમણે પૂ. આચાર્યશ્રીને મા ભુવનેશ્વરીની દીક્ષા આપી. પૂ. અચ્યુત સ્વામીના આદેશથી તેઓ સ'સારમાં આવ્યા અને મા ભુવનેશ્વરીના મંદિરની ગેાંડલમાં
Jain Education Intemational
૧૨૨૧
સ્થાપના કરી. ઈ.સ. ૧૯૪૬માં આ મહાન કાર્ય સિદ્ધ થઈ જતાં તેઓશ્રીએ વાનપ્રસ્થાશ્રમ ધારણ કર્યાં અને ત્યારથી તેમા આખડી ભૂમડાચાય અને તો પીઠાધીશ જગદ્ગુરુ આચાય શ્રી ચણતીર્થ મહારાજ'' તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થયા.
ઈ.સ. ૧૯૭૦માં વર્ષવૃદ્ધત્વને કારણે તેઓશ્રીએ શ્રી ભુવનેશ્વરી પીઠનું સચાલન પોતાના કાર્યદક્ષ, ઉત્સાહી અને ધર્માનુરાગી પુત્ર શ્રી વૈદ્ય ઘનશ્યામસાઈ જી. વ્યાસ ને સોંપ્યું. તા. ૧-૯-૧૯૭૮ ના ૪ ચરણતીથ મહારાજ સ્વધામ જતાં સમાજને ન પુરાય તેવી માટી ખાટ પડી છે. તેમનુ આદર્શ જીવન સાને સદાય પ્રેરણાદાયી બની રહેશે.
૧૯૭૦માં ગુજરાત યુનિવાસટીમાંથી ભૂમેળના વિષય સાથે તે ફરી પ્રથમ આવ્યા. પોતાના વિષયના ગહન અભ્યાસ કરવા માટે અને જ્ઞાનતૃષાને સો વા ૧૯૭૧ –’૭૫ દરમ્યાન યુ.એસ. ની મેન્કેટ સ્ટેટ યુનિવર્સિટીમાં ભૂગોળના વિષય સાથે ફરી એમ. એ. થયા અને ત્યાં રહીને બ્લુ અર્થ કાઉન્ટી પાકિસ સાસાયટી' તથા મેન્કેટ સ્ટેટ યુનિટિીના સેટેલાઇટ અને કામ્પ્યુટર પ્રેજકટમાં સોધન કા કર્યું હતું.
સ્વદેશ આવીને ૧૯૭૬માં ‘નાલની અને વિક આર્ટ્સ કૉલેજ- વલ્લઽવિાનગરમાં અધ્યાપક તરીકે જોડાયા. અને પછી સરપ્લસ અધ્યાપક તરીકે ગતરી થતાં હાલમાં સિદ્ધપુરની એમ. પી. હાયર સેકન્ડરીમાં કામ કરે છે. પાતાના વિષયને લગતા કોમ્પ્યુટર, મેર, ભૂગાળના વિષયની કલર ફિલ્મા તથા અન્ય પ્રકારની
For Private & Personal Use Only
www.jainelibrary.org