SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1234
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૯૭ પૂજ્ય સમયજ્ઞ શાંતમૂર્તિ અનુગાચાર્ય પં. શ્રી સ્વયંપ્રભવિજ્યજી ગણિ પ્રથમ પંક્તિનું સ્થાન લીધું છે. ગુજરાતનાં તમામ બંદરો ઉપર આ પેઢીની શાખાઓ કામ કરી રહી છે. ભણતરમાં નહી પરંતુ ગણુતરમાં કુશળતા પ્રાપ્ત કરનાર શ્રી એચ. કે. દવે સાહેબ બચપણથી જ એક યશસ્વી વ્યાપારી તરીકેનાં લક્ષણ ધરાવતા હતા. જીવનની શરૂઆત જુદી જુદી જગ્યાએ ટૂંકા પગારથી નોકરી દ્વારા કરી. ખંત અને પ્રમાણિકતાથી કામ કરી સૌનાં હદય જીતી લીધાં અને બંદરને લગતા કામકાજમાં તથા માલની ઝડપી હેરફેરના કામમાં મન પરોવ્યું. થેડી મુકેલીનો સામનો પણ કરે પડયો અને છેવટે વ્યાપારી આલમમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. સાહસિકતાને સિદ્ધિ પ્રાપ્ત થાય એવી દઢ પ્રતીતિ એ મને થતી રહી. જોતિષના પ્રખર અભ્યાસી તરીકે લોકચાહના પામ્યા હતા. તેમના સુપુત્ર શ્રી શંકરભાઈ દવે, શ્રી ધનુમાઈ દવે, શ્રી દિનકરભાઈ દવે, બે પુત્રીઓ અને અન્ય બહોળું કુટુંબ સાજે સુખી છે. તેમની દેણગીએ ભાવનગરનાં સામાજિક કામમાં ઘણી સુંદર ભાત પાડી છે. સામાજિક કામોમાં અને સાહિત્યિક પ્રવૃત્તિઓને મદદરૂપ થવાના એ વારસાને તેમના સુપુત્રો. એ જાળવી રાખ્યો છે. શ્રી હસમુખરાય વૃજલાલ મુનિ મૂળ સિહોરના વતની અને મેટ્રિક સુધીને જ અભ્યાસ. પણ તેમની વિચક્ષ બુદ્ધિ અને કોઠાસૂઝ ગજબનાં. તેમનો જન્મ ૧૦-૬-૩૬ના રોજ થયે. માતાપિતાના ધાર્મિક સંસ્કારો તેમને મળેલા એટલે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તેમનું વિશેષ મહત્વ. સરયનાં ! પારખી ૧૯૬૭થી પ્લાસ્ટિકના ધંધાની શરૂઆત કરી જેમાં તેમણે ઘણું પ્રગતિ સાધી. પોતાના મિલનસાર સ્વભાવથી સૌના સમાનનીય બની શક્યા છે. નાનાં મોટાં સાર્વજનિક કામોમાં તેમના પરિવાર તરફથી જે કાંઈ પડ્યું છે તે હંમેશાં ગુપ્ત રીતે જ અપાવ્યું છે. નીચેની સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે વિઠ્ઠલવાડી ઉદ્યોગનગર એસોસિયેશન, પ્લાસ્ટિક મેન્યુ. એસોસિયેશન, રોટરી કલબ ભાવનગર, ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેકચરિંગ એસોસિયેશન-અમદાવાદ, જુનિયર ચેમ્બર્સ, કપળ યુવક મંડળ, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ વગેરે અનેક સંસ્થાઓમાં તેમની સેવાઓ પડેલી છે. પોતાને ત્રણ દીકરા એક દીકરી – અને ખૂબ જ સુખી છે. જ-મ : ગેધર દીક્ષા : સુરત સં. ૧૯૦૬ છે. શુદ ૧૫ વડી દીક્ષા : સુરત સં. ૨૬૦ સ, શુ ૧૦ પંન્યાસપદ : જેમણ' સં ? રરર , છે. ૯ વપાબેન રતલાલ મહેતા સાબરકાંઠાના દિલાના વડા લી ગમ માં એમને ન્મ થયો હતા. તેમનાં માતુશ્રીનું નામ હર એન ર૬ને ઈશ્રીનું નામ અમૃતલાલ મહેતા. તેમણે એસ. એ. સી. સુદીને અભ્યાસ કર્યા પછી પી. ટી. સી. કોલેજ ફની એક આદ ક્ષિકા બનવાના કેડ સેવતાં વર્ષાબહેને વીતરાગકથિત દીક્ષા સ્વીકાર પૂ. નિરામવસાશ્રીજી નામ ધારણ કરેલ છે. તેમને ધાર્મિક અને વાસ ડાનિસાર અષ્ટચક્ર, ચાર પ્રકરણ, નવ રસરણ, પાંચ પ્રતિકમ , કે સાષ્ય, ૬ કર્મગ્રંથ, મોટી સંઘહણી, ક્ષેત્રે સમાસ, ઈન્દ્રિય પરાજિત શતક સબંધ છત્રી, છત્રુજય લઘુક૬૫, તાર્થ સૂત્ર, કરેલ છે. તેઓ એક ધર્મ પરાયણ તપસ્વિની છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy