________________
૧૧૮૮
વિશ્વની અસ્મિતા
શ્રી સુધાકરભાઈ એસ. શાહ
એસ. શાહ એન્ડ કું.ના ભાગીદાર બન્યા. પ્રભુને
પ્રસાદ અને પુરુષના પ્રબલ પુરુષાર્થને સમન્વય જ સિદ્ધિના સાહસવીરની ગણાતી ભૂમિ કચ્છ (નળિયા)માં
પાયામાં છે. જન્મ ૧૬ મી જૂન ૧૯૩૬ના રોજ માણસા ૧૯૦૧માં તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારના સુંદર
( ગુજરાતમાં )માં થયો. પાયધૂની પરની પન્નાલાલ હાઈવાતાવરણ વચ્ચે તેમનો ઉછેર થયો. પાલીતાણા અને
સ્કૂલમાંથી મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી વ્યાપાર ક્ષેત્રે ભાવનગરમાં તેમને અભ્યાસ અને જીવનઘડતર થયું.
૧૫૬ થી ઝંપલાવ્યું. યાન મારકેટને તેમણે પોતાની ૧૯૧૪ માં મુંબઈમાં તેમના કાકા શ્રી કુંવરજીભાઈએ
કારકિદીનું પ્રથમ પગથિયું બનાવ્યું અને પિતાની જેમ હાર્ડવેરનો વેપાર શરૂ કર્યો પણ ૧૯૨૧માં આડત્રીશ
જ ધીમે ધીમે પ્રગતિના પંથે પ્રયાણ કરતાં ૧૯૬૪માં વર્ષની ઉંમરે કુંવરજીભાઈનું અવસાન થયું. કુંવરજીભાઈ
સ્વતંત્ર રીતે વ્યાપારની શરૂઆત કરીને મેસર્સ સૂર્યકાંત ઈના અવસાન બાદ કુંવરજી દેવશી એન્ડ કું. ને વહીવટી
શાહ એન્ડ કું.નું સુકાન સુંદર રીતે સંભાળી લીધું. તેમના ભત્રીજા શ્રી સુધાકરભાઈ તથા શ્રી સુમતિચંદ્રભાઈએ
આર્થિક ક્ષેત્રમાં સુંદર સફળતાને વરનાર શ્રી સૂર્યકાંતસંભાળ્યું. આ સમયે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો
ભાઈએ આમ વ્યાપારના ક્ષેત્રે નામ, કામ અને દામ હતે. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર માટી મંત્રી પ્રવર્તતી હતી.
ત્રણેય વસ્તુને સંપાદિત કરી. ખરે જ તેઓ ગુજરાતનું શ્રી સુધાકરભાઈને ગ્રામ્યજીવન વધુ પસંદ હોવાથી મુંબ છે ઈનો વહીવટ શ્રી સુમતિચંદ્રભાઈને સોંપી મઢડાની ખેતીવાડી શ્રી સુધાકરભાઈએ સંભાળી. મઢડાના ગ્રામ્યજીવન
શ્રી સોમનાથ જીવણલાલ પટેલ દરમ્યાન જીનિંગ ફેકટરી અને એઈલ મિલનું પણ સફ
ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર પાસે કામળીના મૂળવતની ળતાપૂર્વક સંચાલન કર્યું. ૧૯૪૩ માં મઢડામાં બોબીન
શ્રી સોમનાથભાઈએ અમદાવાદમાં ૧૯૪૫થી મશીનરી ફેકટરી પણ ચાલુ કરી જે આજે પણ ચાલુ છે. આ દ્વાઇનમાં ધંધાકીય પ્રવૃત્તિ શરૂ કરી તે પહેલાં મદ્રાસમાં બાબીન ફેકટરીને સધર પાયા ઉપર લાવવામાં તેમને
એક નોકરીમાં જોડાયા. સ્વતંત્ર વ્યવસાય તરફ એમનું યશસ્વી ફાળે છે. આ બેબીન ફેકટરી ભારત અને
મન આકર્ષાયું. ધંધામાં મળેલા બે પિસા સાર્વજનિક ભારત બહારના પંદરેક દેશને માલ એકસપોર્ટ કરે છે. આ
કેળવણીનાં કામમાં વાપરવા સતત પ્રયત્નશીલ રહ્યા. તે પછી ભાવનગરમાં પણ આ ધંધાના શ્રી ગણેશ કર્યા.
વતન કામળીમાં શાળાના મકાન માટે રૂપિયા ૫૧૦૦૦/આ જ કામમાં તેમના છ સુપુત્રો ધંધાનું સફળ સંચાલન
નું માતબર દાન આપ્યું છે. વતન કામળીમાં કેળવણી કરી રહ્યા છે. પૂજય શિવજીબાપાએ પ્રગટાવેલી સેવાજીવ
મંડળના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે. નની જયોતને જલતી રાખવામાં પણ તેમના વારસદાર
ધંધાકીય હેતુ માટે સમસ્ત ભારતનો પ્રવાસ કર્યો છે. શ્રી સુધાકરભાઈને બહુમૂલ્ય ફાળો રહ્યો છે. સામાજિક
તેમનાં ચાર બાળકોમાં સૌથી મોટા પુત્ર ધંધાર્થે યુરોપના સંસ્થાઓ તરફને આ કુટુંબનો પ્રેમ અને સક્રિય સહકાર
ઉR દેશોનું પરિભ્રમણ કરી આવ્યા. નાનો પુત્ર અમેરિકામાં દરિદ્રનારાયણ તરફનો ભક્તિભાવ પ્રગટ કરે છે. શ્રી સુધી અભ્યાસ કરે છે. કરભાઈના સુપુત્ર શ્રી હેમેન્દ્રભાઈ તથા શ્રી ઉપેન્દ્રભાઈ ખૂબ જ સંસ્કારી અને કેળવાયેલા છે.
સ્વ. ડો. શ્રીકાન્ત દેશી શ્રી હેમેન્દ્રભાઈ ધંધાર્થે ભારતમાં બધે જ ફર્યા છે.
ડો. શ્રીકાંત દોશીનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં નિયમિત દેવદર્શન અને ધર્મ ઉપરની અપાર શ્રદ્ધા જેવા વઢવાણ શહેરમાં થયો હતો. મેટ્રિક સુધીનો અભ્યાસ મળી છે.
વઢવાણ શહેરની દાજીરાજ હાઈસ્કૂલમાં કર્યો હતો. ભાવ
નગર શામળદાસ કોલેજમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ શ્રી સૂર્યકાંત એસ શાહ
નંબરે પાસ થઈ M. B. B. S. માટે મુંબઈ આવ્યા. ત્રિીસ વર્ષ પહેલાં પિતાજી સોમચંદ ફલચંદ શાહે ૧૯૪૨ની “કવીટ ઇન્ડિયા’ની લડત આવી. અભ્યાસ છોડી સાધારણ સ્થિતિના સમય સાથે મુંબઈમાં ભાગ્ય અજમા- સૌરાષ્ટ્ર ગયા ત્યાં જોરાવરનગર ખાતે રહી ભૂગ વવા પગલાં માંડયાં. સૂતર બજારમાં દલાલી કરતાં કરતાં શરૂ કરી. ફરી પાછા કોલેજમાં જઈ અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ સિદ્ધિનાં સોપાન સર કરતાં કરતાં શ્રી શાંતિલાલ કાલબાદેવીનું કારખાનું શરૂ કર્યા પછી ત્યાં પણ સામાન્ય
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org