________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૧૮૫ વગેરેની સલાહકાર સમિતિના સભ્યપદે વર્ષો સુધી રહ્યા ભાઈ (મગન બાબા) એક એવી વિરલ વિભૂતિ હતા. છે. જ્ઞાતિનાં કેળવણી મંડળ એમ અનેક સામાજિક તેમનો જન્મ નળિયા ગામે થયેલે વીસ જ વર્ષની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. રોટરી કલબ મોરબીના કુમળી વયે એમણે સમાજસેવાના ક્ષેત્રમાં ઝંપલાવ્યું પ્રમુખ, લાયન્સ કલબ-જામનગરના પ્રમુખ, મોરબી અને માત્ર ૨૪ જ વર્ષની વયે એમણે પાલીતાણામાં જૈન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ તરીકે બેડિ"ગ-રસ્કૂલની સ્થાપના કરી. ત્યાર પછી ચાર વર્ષ તેમની સેવા જાણીતી છે.
બાદ ૧૯૦૭માં એમણે ૩૦ ગ્રામ્ય પાઠશાળાઓ અને
કન્યાશાળાઓ શરૂ કરી. એ જમાનામાં સ્ત્રીઓ શિક્ષણ વતન જામનગરમાં બાલમંદિરથી માંડી હાઈસ્કૂલ
લેવા ભાગ્યે જ આગળ આવતી. કરુણામયી માનવતાનાં સુધીનું શિક્ષણ આપતી સંસ્થાનું એક ટ્રસ્ટ ઊભું કરી
સ્પંદન અનુભવતું એમનું હદય દુઃખી જનેનાં આંસુ તે દ્રસ્ટ દ્વારા તેનું સફળ સંચાલન કરી રહ્યા છે, જેને
લૂછવા તત્પર બન્યું. સને ૧૯૦૫માં એમણે નળિયા માટે સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરિયલ ટ્રસ્ટ
(કરછમાં) બાલાશ્રમની સ્થાપના કરી જે હજુ ચાલુ જ બનાવ્યું છે. તેમ જ તેમના પિતાશ્રી રવ. ગોકલદાસ
છે. સને ૧૯૧૦માં પાલીતાણામાં વિધવાઓ માટે શાળાઓ ડાહ્યાભાઈ વિશાશ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થા કે
સ્થાપી. ભયંકર જલ-પ્રલયમાં પાલીતાણાની આ બંને જે સંસ્થા પિતાના જ્ઞાતિજનોને દર વર્ષે અંદાજે ૪૦
સંસ્થા નાશ પામી. શ્રી શિવજીભાઈએ સાત્વિક સાહિત્ય થી ૫૦૦૦ રૂપિયા સ્કોલરશિપમાં આપે છે તે સંસ્થાના
નું વિપુલ સર્જન કર્યું છે, અને સો ઉપરાંત પુસ્તકો ટ્રસ્ટી છે.
લખ્યાં છે. સંગીતનો ઊંડો રસ હોવાથી એમણે પંદર વ્યાપારી જીવ હોવા છતાં માનવતાનાં કાર્યોમાં, ઉપરાંત કાવ્યો અને ભક્તિગીતોની રસધારા વહાવી છે. શિક્ષસાહિત્યની પ્રવૃત્તિઓમાં અને નાના માણસોની ૧૯૨૧માં એમણે સ્વતંત્રતા આંદોલનમાં ઝંપલાવ્યું. સુષુપ્ત શક્તિઓને પારખી તેમને ઊંચે લઈ જવા પિતાથી યોગવિદ્યા પ્રત્યે પરમ આકર્ષણ હોવાથી ૧૯૩૨માં યથાશક્તિ મદદ કરી છટામાં કયારેય પાછી પાની તેઓશ્રી અરવિંદ આશ્રમમાં રહ્યા અને શ્રી અરવિંને કરી નથી.
ચરણે બેસી એમણે સાધના કરી. ગુજરાતને છોડી
પંજાબને કર્મભૂમિ બનાવનાર શ્રી શિવજીભાઈને ત્યાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ઘણું વર્ષો સુધી તન-મન-ધનથી સેવા આપી. આજે પણ તેમના ઉચ્ચતમ વિચારો અને
આજ સહુ કઈ મગનબાબાના નામે જ વધુ પિછાને છે. આદર્શો જોતાં એમ લાગે છે કે સમાજની જે કાંઈ
શ્રી સવાઈલાલ લલુભાઈ ધામી આબાદી કે ઉન્નતિ હશે તે આવા શ્રેષ્ઠીવર્યોને આભારી છે.
ભાવનગર દિગમ્બર સ્થાનકવાસી જન સંઘના અગ્રેસર હમણાં જ ભાવનગરમાં કોર્પોરેશન બેંકની ૩૨૫મી તરીકે વર્ષો સુધી ઓનરરી સેવા આપનાર શ્રી સવાઈશાખા તેમના હાથે ખુલ્લી મુકાઈ. ભાવનગરની સૌરાષ્ટ્ર લાલભાઈ ધામી મૂળ ભાવનગરના વતની, નવ ગુજરાતી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના ઘણા સમયથી સુધીને સામાન્ય અભ્યાસ પણ કોઠાસૂઝ અને દીર્ઘદૃષ્ટિ, પ્રમુખ તરીકે રહીને ભાવનગરના ઘણા પ્રાણપ્રશ્નોને ચગ્ય વિચક્ષણ હોવાને કારણે પિતાના છ સુપુત્રોને જે ધંધાકીય સમયે અને યોગ્ય સ્થળે ૨જુ આત કરવામાં તેઓ સફળ તાલીમ અને ઘડતર આપ્યું તેને કારણે પુત્ર એ શૂન્યનીવડ્યા છે.
માંથી સર્જન કર્યું છે. ઔદ્યોગિક સાહસિકોને તેમનું માર્ગદર્શન અને પ્લાસ્ટિક ઉદ્યોગને દેત્રે તેમના સુપુત્રોએ જે સિદ્ધિ વિશાળ અનુભવનું ભાથું ઉપગી બની રહેશે. હાંસલ કરી છે તેની પાછળ શ્રી સવાઈલાલભાઈની તપશ્ચર્યા
કારણભૂત છે. શ્રી શિવજીભાઈ (મગન બાબા)
સંસારચક્રમાં માનવ જે ક્ષીરનીર ન્યાયે જીવન જીવ્યે જેમના જીવનમાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કમળ જાય, મંગલ ધર્મના ઉમદા આદર્શોને વ્યવહારના તાણાએ ત્રણેયને ત્રિવેણીસંગમ રચાયો હોય એવી વિભૂતિ- વાણામાં પણ જે બરાબર ગૂંથી ૯થે - સમર્પણની ઉદાત્ત એનાં દર્શન પાવનકારી હોય છે. ભક્તકવિ શ્રી શિવજી- ભાવનાથી રંગાયેલા હોય, પ્રાણી માત્ર પર દયા અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org