________________
૧૧૮૪
વિશ્વની અસ્મિતા
સાધનનું ઉત્પાદન શરૂ કર્યું. રમ્બરની ઇલેકેટ બનાવવી સિવર જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ શરૂ કરી. ભારતમાં પ્રથમવાર કોગ્રેસિવ શ્રીકિંગ રે'જ રૂ. ૬૦ ૦ ૦૦ ( સાઈઠ હજારની) ૨કમનું દાન જાહેર અને ઇવાએટ રબર સ્લીઝનું ઉત્પાદન અને નિયંત્રણ કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની ભાવના બતાવેલ. શરૂ થયું. વેલનાઈઝયુક્ત રબરના અને રબરમાંથી
શ્રી લાઠીયા ઉદ્યોગ ક્ષેત્રે ઘણા ઘણા આગળ વધેલા બીજા વિવિધ સાધનનું ઉત્પાદન કરી મધુવનું ગણી
છે અને સતત પ્રવૃત્તિમય રહેવા છતાં સાથે સાથે દરેક શકાય એવું રૂ. ૨ કરોડનું વિદેશી હૂંડિયામણું પ્રથમ
પ્રસંગે પોતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી વાર બચાવ્યું. ભારતમાં એક માત્ર ખૂબ જ આધુનિક
ઉપયોગી થવાની નાવના દર્શાવેલ છે જેના પ્રતીકરૂપે અને સંપૂર્ણ સાધનાવાળી તેઓની રબરની ફેકટરી છે.
આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ પરસોતમભાઈ આ ફેકટરીમાં પુષ્કળ સાધનોવાળી લેબોરેટરીને પણ
લાઠીયા સાનિક હોસ્પિટલ તથા પાનાચંદભાઈ પર સમાવેશ થાય છે. જેનો વિસ્તાર ૪૩૦૦૦ ચોરસ ફટને
સેસભાઈ લાઠીયા કન્યાશાળા મેંદરડા તથા આજુબાજુના છે. ૨૩ ઓકટે. ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ
ગામના લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય ઉદ્દઘાટન નિમિત્તે તેઓએ કેશોદ ટી. બી. હોસ્પિટલને
હાલમાં નવેમ્બર ૧૯૭૯ નેત્રયજ્ઞનું આયોજન કરી મેંદરડા માટી રકમનું ફંડ આપ્યું. અન્ય સંસ્થાઓને પણ બધી
તથા આજુબાજુના ગામમાં ૧૭૦૦ દરદીઓનું આંખનું મળીને કુમmગ રૂ. ૨૦,૦૦૦ની મદદ કરી. આ ઉપરાંત
ચેકિંગ કરાવી સંત પુરુષ ડો. અધવર્યું સાહેબ હસ્તક સંશોધન, તબીબી રાહત, ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે
મતીયા ઝામરના ૨૫૦ દરદીઓનું સરળ ઓપરેશન માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઠિયા ચેરિટેબલ
કરાવી દરેકને નવી દષ્ટિ આપી સાથે ચમાં ત્થા લેનટ્રસ્ટની સ્થાપના કરી. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી
કેટ આપી મહામૂલું કાર્ય સફળતાપૂર્વક પાર પાડેલ. આયાતને પહોંચી વળવા માટે રબરના ઇલેકેટ ઉત્પાદન
આપણા સૌને તેઓ ખરે જ અભિનંદનને અધિકારી છે વધારવા રોકડ રકમનું મોટું ઈનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારનાં ઉત્પાદનનો વિકાસ શ્રી લાઠિયાએ
શ્રી શિવલાલ ગોકળદાસ શાહ ભારતભરમાં પ્રથમ ઘેડી વિદેશી મદદ લીધા વિના પિતાના પ્રયત્નથી વિશ્વભરમાં ૨મ્બર ઉત્પાદન કરનારા
શ્રેષ્ઠીવર્ય શ્રી શિવલાલભાઈ જામનગરના વતની છે માત્ર ગણ્યા ગાંઠયા જ છે. ઉદ્યોગની સુંદર પ્રગતિને
પણ ઘણું વર્ષોથી ભાવનગરને વતન બનાવ્યું છે. સારાલીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસે. ૧૯૬૯ના
ના અગ્રગણ્ય વ્યાપારીઓમાં તેમની ગણના પ્રથમ રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે તેમને
હરોળમાં થાય છે. એવોર્ડ આપે.
મોરબીમાં વેજિટેબલ પ્રોડકટસના સફળ મેનેજિંગ આ સિવાય ટેકસટાઈસ ઈન્ડસ્ટ્રીઝ માટે ઇવાસેટ રબર ડિરેકટર તરીકે સંચાલન કર્યા બાદ ભાવનગર કેમિકલ સ્લીઝ ત્યા રખર એડિંગ જેકેટ પી. વી. સી. લેધર કલોથ વકર્સ (૧૯૪૬) લી. નું સુકાન સંભાળે છે. તેમના ઈન્ડસ્ટ્રીઝ માટે તથા મરકયૂરી સેલ કેરિટક સોડા પ્લાન્ટ
ઘણું વ્યવસાયો હોવા છતાં ગ્રાહકોના સંતોષથી પ્રગતિ માટે દેશમાં પ્રથમવાર ઉતપાદન શરૂ કરતા ભારત સરકારે સાધી શક્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કવોલિટી કંટ્રોલ રાખી રાષ્ટ્રપતિ શ્રી વી. વી. ગીરીના વરદ હસ્તે માટીના શિલડ શકયા છે. મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ.
' જાહેર જીવનમાં તેમણે સૌરાષ્ટ્ર રાજ્ય વખતે સેલહાલમાં ૧૯૭૮ના વર્ષમાં તેઓશ્રીની કંપનીએ ટેકસની લડતમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો હતો. ઉદ્યોગ ક્ષેત્રે ૨૫ વર્ષ પૂરાં કરતાં તે પ્રસંગે સિવર જામનગરની સહુથી જૂની અને આગેવાન પેઢી શાહ
યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીની સતત નવી શિવલાલ ધીરજલાલની કુ. તથા જામનગરની પેરેગન નવી શે ધ કરી પેપરમિલ ઈન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ ક્ષેત્રની લેબોરેટરિઝ તથા રાજકોટના હસમુખલાલ એન્ડ બ્રધર્સના જરૂરિયાત સ્ટોનાઈટ, માઈક્રોરાક, બ્લેકડાયમન્ડ માઈકો- પાટનર છે. સામાજિક ક્ષેત્રે આપેલ સેવીમાં નવાનગર મેઈટ Wા સીલરોષ આ મુજબ પાંચ આઈટેમના રોલ ચેમ્બર ઓફ કોમર્સ તથા જામનગર બુલિયનના માનદ્ દેશમાં સર્વ પ્રથમ બનાવવાનો યશ પ્રાપ્ત કરેલ. મંત્રી ઉપરાંત બંદર, રેલવે, ટેલિફોન, આર. ટી. એ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org