________________
૧૧૬૬
વિશ્વની અસ્મિતા
૭. મહેસાણામાં ૨ પ્રતિમાઓની અંજનલાકા. ચાલે છે. તેઓ એક જૂના વેપારી તરીકે ખ્યાતિ ધરાવે ૮. કેસરિયામાં ૨ પ્રતિમાઓની અંજનશલાકા.
છે. રામદાસભાઈ ધાર્મિક વૃત્તિના છે. આધ્યાત્મિક
પ્રવૃત્તિઓમાં ઘણો સમય આપી તેમાં ભાગ લઈ રહ્યા ૯. મુંબઈમાં પાયધુની ઉપર શ્રી મહાવીર સ્વામી છે. મુંબઈની સર હરકીસન હેસ્પિટલમાં, વિલે પારલાના દેરાસરમાં શ્રી પદ્માવતી માતાજી બિરાજમાન કર્યા છે. સંન્યાસ આશ્રમમાં. ગુજરાતના ચાંદેદના આશ્રમમાં, હર૧૦ સિદ્ધક્ષેત્રમાં આગમ મંદિરમાં શ્રી લબ્ધી
દ્વારની આશ્રમની પ્રવૃત્તિઓમાં, કપાળ જ્ઞાતિની કુળદેવી સાગરજી જૈન ઉપાશ્રયમાં મુખ્ય હોલ ઉપર શ્રેષ્ઠીવર્ય
સામુદ્રી માતાની મૂર્તિની પ્રતિષ્ઠામાં, કપાળ જ્ઞાતિના શ્રી રાયચંદ મગનલાલ શાહ આરાધના હોલ” નામ
ગોર ડેળિયા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે, ત્રાપજમાં
હાઈસ્કૂલ માટે તેમજ અન્ય એવી ધાર્મિક અને સામાજિક આપી જીવન કૃતાર્થ કર્યું છે. ૧૧ શાંતિનાત્ર, અષ્ટોત્તરીસ્ના, સિદ્ધચક પૂજન, અઢાર અભિષેક વિગેરે અનુષ્ઠાને
પ્રવૃત્તિઓ માટે તેઓએ યથેચ્છ દાનની રકમો આપી
અને એ રીતે પિતા તરફથી મળેલા વારસાને દીપાવી કરાવી વીતરાગ પરમાત્માની વિશિષ્ટ ભક્તિને પણ લાભ લીધે છે.
સંપત્તિને સદ્વ્યય કરી જાણે છે. ત્રાપજ ગ્રામ પંચાયતે
૧૯૭૪ની ૧૫ મી ઓગસ્ટે તેમની સામાજિક સેવાઆમ ધાર્મિક ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે અને સામાજિક
એને બિરદાવી જાહેર સન્માન કર્યું. તેમના પુત્ર કસનક્ષેત્રે સેવા આપી ખરેખર આજન્મ સેવાના ભેખધારી
દાસ પણ પિતાને પગલે ચાલી જ્ઞાતિની અને બીજી બન્યા છે. તેઓ સત્ય અને સિદ્ધાંત માટે દઢ અને
લોકહિતની પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે. ત્રાપજ હાઈનીડરપણે કામ કરવાવાળા છે. કોઈની પણ શેહમાં તણુતા
સકૂલમાં બાંધકામમાં સારો ફાળો કરી આપ્યો. બુક બેન્કની નથી અને શાસનની રક્ષા માટે એક સૈનિક તરીકે બહા
પ્રવૃત્તિમાં રામદાસ પ્રેમજી કાચરિયા બુક બેન્કના પિતે દુરીથી હંમેશાં ઊભા રહે છે. તેઓ સારા લેખક, વકતા
ટ્રસ્ટી તરીકે પ્રાથમિક શાળામાં રૂા. ૧૦૦૦૦ બુક બેંક અને કાર્યકર તરીકેના સદ્ગુણો ધરાવે છે. તેઓ ધંધા
માટે કમળાબેન પાસેથી આપ્યા, બહેરા મૂંગા શાળામાં કરતાં સેવા અને ભક્તિમાં વધુ રસ ધરાવે છે.
પણ સારી રકમ આપેલી છે. ૧૨. તીર્થયાત્રાનો પણ સારો લાભ લીધે છે. અને
શ્રી રાવજીભાઈ ચુનીભાઈ અમીન બીજાઓને લેવરાવે છે. મોટા ભાગને સમય સેવા અને ભક્તિમાં જ પસાર કરે છે. એમની પ્રેરણાથી એમના મૂળ ખેડા જિલ્લાના વીરસદના વતની છે પણ ઘણાં પરમમિત્ર શ્રી પી. પી. ઝવેરીએ શ્રી શત્રુંજય ગિરિ ઉપર વર્ષોથી ભાવનગરને વતન બનાવી ભારતીય સંસ્કૃતિનાં નૂતન જિનાલયમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની આધ્યાત્મિક મૂલ્યોને કેન્દ્રમાં રાખી લેકની અસ્મિતા પ્રતિષ્ઠા કરી, નવકારશી કરી, ફાગણ સુદ ૧૩ ઉપર જાગૃત કરવાના એક માત્ર શુભ આશયથી પોતાના ઘરને ભાતાના પાલ નાખ્યા અને લાખો રૂપિયા સમાગે ખર્યો. અને અંધાના સ્થળને ધમભાવનાથી સતત ૧
અને ધંધાના સ્થળને ધર્મભાવનાથી સતત ગુંજતું રાખવા એમની પ્રેરણાથી “શ્રી પ્રભુદાસ ગાંડાભાઈ પ્રેરિત” મ નાતિબંધઓને માટે એક સહાયક ફંડ ટ્રસ્ટ ઊભું થયું યોગેશ્વર મંદિરની શરૂઆતથી જ સાથે રહીને તે અને લાખો રૂપિયા આપતા રહે છે.
દ્વારા ગીતાના પાઠોનું પઠન મનન અને વ્યાખ્યાનો દ્વારા છેલ્લા થોડાક વખતથી જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા- ધાર્મિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવા છેલ્લાં ઘણા નું સંપાદનકાર્ય તેઓ સંભાળી રહ્યા છે. આ રીતે વર્ષોથી કૃતનિશ્ચયી બન્યા છે. ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓ સામાજિક, ધાર્મિક તેમ જ વ્યવહારિક પ્રવૃત્તિઓ અને સિવાય બીજું કશું જ નહિ-વ્યાપાર પણ એમાંજ સમાઈ પર પકારમાં જ જીવનનો મોટો ભાગ વ્યતીત કરે છે. જાય છે એવી ગજબની ધૂન અને અદમ્ય ઉત્સાહ પરિ.
વારના સૌ સભ્યોમાં પણ પ્રગટાવ્યો છે. આફ્રિકા અને શ્રી રામદાસ પ્રેમજી કાચરિયા
ભારતનાં ઘણું સ્થળોએ યાત્રાએ ગયા છે. આજે તેમની ત્રાપજના કાચરિયા કુટુંબના શ્રી રામદાસભાઈના સડસઠ વર્ષની ઉંમરે આચાર પ્રધાન જીવન ગાળી રહ્યા સ્વતંત્ર વ્યવસાય મુંબઈમાં રંગ રસાયણનો વડગાદીમાં છે. શ્રદ્ધાસંપન્ન અને ક્રિયાશીલ મુરબ્બીશ્રી રાવજીકાકા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org