________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૧૬૫
મોરબીના રાહતકાર્ય પાછળ શ્રી રમણીકભાઈ એ જાતે રસ માનદમંત્રી પદે, શ્રી ઘોઘારી જૈન મિત્ર મંડળના પ્રમુખ લઈને બહુ જ માતબર રકમની દાનગંગા વહેતી કરેલી. તરીકે, શ્રી અખિલ ભારત જિન સંરકૃતિ રક્ષક સભાના
માનદ્ મંત્રી પદે, શ્રી જૈન ધાર્મિક શિક્ષણસંઘ ઈત્યાદી શ્રી રામજીભાઈ બી. લુહાર
અનેક સંસ્થાઓમાં પિતાની સેવાઓ તન, મન અને ભાવનગરના વતની છે. અને કાંઈ પણ અભ્યાસ કર્યા ધનથી સમર્પિત કરી છે. વગર પોતાની સૂઝબુઝથી ફર્નિચર બનાવવાના ધંધામાં
તદુપરાંત જીવદયાના ક્ષેત્રે હજારો કૂતરાઓને અભયઘણી મોટી પ્રગતિ સાધી શકવા છે જે તેમની શક્તિને પરિચય કરાવે છે.
દાન આપવાનું. ગાય. બકરા, પશુ પંખીઓને અભયદાન
આપવાનું મોટા પાયા ઉપર કામ કરેલ છે. બચપણથી જ શ્રી રામજીભાઈને કાંઈ નવું શીખવાને
સાધર્મિક ભક્તિના તે એ પ્રાણ સમા છે. સિદાતા જાણવાનો અને કાંઈક કરી બતાવવાનો શોખ હતો -
સાધમી કે માટે એ આશરારૂપ છે. સત્તર અઢાર વરસથી આશા ઉત્સાહ સાથે ૧૯૩૧ થી ધંધામાં ઝંપલાવ્યું જેમનું
તેઓ સાધર્મિક સેવા સંધ અને વર્ધમાન સાધર્મિક ફનીચર આજે ભાવનગર, રાજકેટ, અમદાવાદ અને
સેવા ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે ખૂબ ખૂબ સેવા આપી રહ્યા અન્ય સ્થળોએ પહોંચ્યું છે.
છે અને લાખ રૂપિયાને લાભ સિદાતા સાધર્મિક બેન સ્વધર્મ પ્રત્યે અભિરૂચિ રાખનારા બની શકે તે બંધુઓને મળે છે. ધર્મ ઉપરની એમની શ્રદ્ધા પણ કુટુંબની અને જ્ઞાતિની સેવા કરવામાં અને શકય હોય અત્યંત અનુમોદનીય છે. તેઓ પ્રભુભક્તિ માં મસ્ત બની તો સામાજિક સંસ્થાઓમાં પિતાને ફલપાંદડી સહકાર જાય છે. પૂજામાં દરરોજ બે-ત્રણ કલાક ગાળે છે. પુષ્પ આપવામાં તેમણે ઉમળકો બતાવે છે. તેમને ત્યાંથી કદી પૂજા ઉપર એમને ખૂબ જ પ્રીતિ છે. તાજાં અને સુગંધી કેઈ નિરાશ થઈને પાછું ગયું નથી. ધંધાથે દેશાટન પુના મોટા થાળા ભરીને ફુલગલીમાંથી જ ફલો કર્યું છે. નાનાં મોટાં તીર્થધામોની યાત્રા કરી છે. લાવે અને શાંતિપૂર્વક પરમાત્માની અંગરચના કરી અe
પ્રકારી પૂજા કરે. નાની ઉંમરમાં માતાપિતા ગુજરી જતા કૌટુંબિક જવાબદારીઓ તેમના શિરે આવી પડેલી એટલે કેટલીક
શ્રી રાયચંદભાઈએ નીચે મુજબ પ્રતિષ્ઠાને લાભ મુશ્કેલીઓનો સામનો કરીને પણ ધંધામાં કાગળ લઈ જીવનને ધન્ય બનાવી મુક્તિનું ભાતુ બાંધ્યું છે. વધ્યો.
૧. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નવા આદીશ્વરની ધંધામાં સફળતા મળી તેનો યશ - તેઓ કદરતની ઉપર ચેકીમાં ચૌમુખજીમાં શ્રી શાંતિનાથ ભગવાન. કૃપા ગણે છે – મિલનસાર સ્વભાવના. ધાર્મિક મનોવૃતિ- ૨. શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર નૂતન જિનાલયની વાળા શ્રી રામજીભાઈ પંદરેક વ્યક્તિના સંયુક્ત કુટુંબમાં ભમતીમાં મૂળનાયક શ્રી નેમીનાથ ભગવાન. રહે છે. કુશળ કારીગરોમાં તેમની ગણના થાય છે.
૩. શત્રુંજય તીર્થની તળેટીમાં શ્રી કેસરિયાજી મંદિરશ્રી રાયચંદ મગનલાલ શાહ
માં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના ગભારામાં શ્રી જીરાવલ્લા
પાર્શ્વનાથ ભગવાન. શ્રી રાયચંદભાઈ ભાવનગર શહેરના વતની છે. ચાલીશેક વરસથી મુંબઈમાં આવી વસ્યા છે.
૪. પાલીતાણામાં આરીભુવન ધર્મશાળામાં શ્રી
શાંતિનાથ જૈન પ્રાસાદમાં શ્રી શાંતિનાથ ભગવાન, (એમનાં મુંબઈમાં આવીને શ્રી વિજયદેવસૂરસંઘ, શ્રી ગોડી- મોટાબેન જડીબેને શ્રી મહાવીર સ્વામી) બિરાજમાન પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પ્રત્યેક વિભાગમાં સેવા આપતા કર્યા છે. રહ્યા છે. ગોડીજી પાઠશાળાના સેક્રેટરી, ગોડીજી જ્ઞાનભં. ડારના મંત્રી તરીકે તથા શ્રી જન સાધર્મિક સેવા સંઘના
૫. ભાવનગ૨માં વડવામાં શ્રી આદીશ્વર ભગવાન. ટ્રસ્ટી તથા મંત્રી તરીકે, શ્રી વર્ધમાન સાધર્મિક સેવા- ૬. શ્રી આબુજી તીર્થમાં વસ્તુપાળ તેજપાળની ટૂંક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે, શ્રી ઘોઘારી વિશા શ્રીમાળી જ્ઞાતિના લુણ વસહીમાં શ્રી અજિનાથ ભગવાન.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org