________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૧૬૩
સંસ્કૃતિમાં કલાકારોને ઉત્તેજન આપવામાં પણ સારો બિડર્સ, એમ. ખ્યાતિ કન્સ્ટ્રકશન કં, એમ. દેવાંગ સહકાર આપેલ છે.
ટ્રાન્સપોર્ટ કું., ના મુખ્ય સંચાલક છે, અને એક પ્રગતિ
માન સફળ યુવાનની કારકિદીને વરેલા છે. અત્યારે તેમણે ગુજરાતી પિચરના નિર્માણ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. અસરાની, રીટા ભાદુરી, રાગિણી, દીપક કુશાગ્ર બુદ્ધિ, દઢ મનોબળ સુમધુર સ્વભાવ, વ્યાપારી ઘીવાલા વિગેરે નામી કલાકારોનો સહકાર મેળવીને તેઓ દક્ષતા અરે અપ્રતિમ પુણ્યબળના પ્રતાપે તેઓએ ઝડપથી ગુજરાતીમાં “ન સી બ દા ૨” નામનું પિકચર નિર્માણ સિદ્ધિનાં સોપાનો સર કર્યા. જેને સંક૯પ દઢ હય, કરી રહ્યા છે જેનું છે હેલા તબક્કાનું કાર્ય ચાલી રહ્યું જ નીતિ નિયમિતતા અને પ્રમાણિકતા હોય, તેમ જ છે અને ટૂંક સમયમાં ગુજરાતભરમાં ભવ્ય ૨જ આત જેઓ વિકટ પરિસ્થિતિને પણ ઓળંગી જવાનું હૈયું પામશે.
ધરાવતા હોય તેઓ લક્ષમીના લાડીલા થયા વિના રહેતા | નડિયાદમાં જ પેઢીનું એરકંડીશન સાથે વેચાતું
જ નથી. અને ભાગ્યદેવીએ તેમના ઉપર કળશ ઢો. મકાન રાખી મહિલા શાખા છેલ્લા એક વર્ષથી સંગીન તેઓશ્રી ઉત્તરોત્તર પ્રગતિ સાધતા જ રહ્યા અને આ કામ કરી રહી છે તથા હાલમાં સ્ટેશન રોડ કિમી
લાઈનમાં તેઓશ્રીએ આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. “સુખ સિનેમા સામે ત્રણ માળનું વેચાતું મકાન લઈ અદ્યતન
વહેંચવાથી સુખ વધે છે, અને દુઃખ વહેચવાથી દુઃખ ફર્નિચર કરાવી જનતાની ડિપોઝીટને રોકાણ ઉપર
ઘટે છે.” એ તેમના જીવનનો મંત્ર છે. એક સજજન સ્થાવર જંગમ મિલકત પિઢીના નામે ખરીદી તેમની
માણસમાં હોવા જોઈતા સદગુણોનો તેઓશ્રી માં સંપૂર્ણ
સમન્વય થયેલ છે. નીતિનો પણ ખ્યાલ આપે છે.
કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકારમાં પણ આજે અનેક પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેતા હોવા છતાંય તેઓ સારી વગ ધરાવે છે અને દીન-દુઃખી લોકેની તેઓશ્રી રમત-ગમત, પ્રવાસ-પર્યટને યોજવામાં તથા સેવા અને ગામ પ્રત્યેનું ઋણ તેઓ અદા કરતા રહ્યા છે. ધાર્મિક સાહિત્ય વાંચનમાં ઊંડી દિલચપી ધરાવે છે. - પ્રભુ તેમની પ્રગતિમાં હરહંમેશ માટે સહાય કરે શ્રી રસિકભાઈની ભાવના શક્તિ અને સંપત્તિને એ જ શુભેચ્છા...
લાભ સમાજ અને દેશને લાંબા સમય સુધી મળતો જ શ્રી રસિકલાલ નાગરદાસ કેકારી
રહે તથા તંદુરસ્તી દીર્ધાયુષ ભોગવે તેવી પ્રાર્થના સહ
અભ્યર્થના..... શ્રી રસિકભાઈ કોઠારીનું નામ આજે જૈન સમાજમાં ગૌરવવંતું બની રહ્યું છે. મૂળ તેઓ ચુડાના વતની છે.
શ્રી રમણીકલાલ સેજપાલ શ્રી નાગરદાસ અમુલખ કોઠારીને ત્યાં વીંછિઆ ગામમાં
જન્મવું, ભણવું ને કમાવું, સંસાર માંડ ને જુલાઈ ૧૯૪૦ માં તેમનો જન્મ થયો. ઈટર સાયન્સ સુધી
મૃત્યુમાં હતા નહોતાં થઈ જવું એ કદાચ જીવન હશે, અભ્યાસ અમદાવાદમાં કર્યો, ત્યારબાદ વલભ-વિદ્યાનગર,
પણ સાચું જીવન નથી. ખરું ધાર્મિક જીવન તે છે આણંદમાં (B. E. Civil) નો અભ્યાસ પૂર્ણ કર્યો,
બીજા માટે કંઈક કરી છૂટવામાં. અને સિવિલ એન્જિનિયર થયા. પૂ. માતુશ્રી હીરાબેનના સંસ્કાર સિંચનનું અમી પાન કરેલ આ વહાલસોયા ધન હોય તે વહેંચીને ખાવાની વૃત્તિ પણ આવું પુત્રે જરૂરી વ્યવહારિક શિક્ષણ લઈને (B. E. Civil) કરવું બધા માટે અશકય છે, એ તો કઈ શ્રી રમણીકસને ૧૯૬૬ ના આઝાદીપ ૧૫ ઓગર મોહમયી લાલ સેજપાલ જ કરી શકે. આપીને રાજી થાય એવો મુંબઈ મહાનગરીમાં પ્રવેશ કર્યો. પ્રારંભ માં બિલ્ડિંગ સભાવ જ જાણે રમણીકલાલ સેજપાલને સ્વભાવ છે. કટ્રકશનની લાઈનમાં સર્વિસમાં જોડાયા, પરંતુ તેઓનું શુભ કર્મથી એમણે પોતાનું જ નહિ, પણ પિતાના પૂ. સ્વપ્ન તો સાહસિક – વ્યાપારી ઉદ્યોગપતિ બનવાનું હતું. દાદા સ્વ. શ્રી હરજીભાઈ નથુભાઈ સેજપાલનું નામ પણ જેથી તેઓએ બિડિંગ કન્સ્ટ્રકશનની ઇન્ડસ્ટ્રીઝમાં ઝુકાવ્યું. કુળમાં ઉજાળ્યું છે. કરાંચીમાં જન્મી, દેશના ભાગલા આજે તેઓ શ્રી એમ. દેવાંગ કન્સ્ટ્રકશન કું., મેહુલ પડતાં બચપણથી જ ૧૯૪૭ થી રમણીકલાલભાઈ રાજકેટ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org