________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૧૫૯
શ્રી રમણીકલાલ અમૃતલાલ
જવાબદારીભર્યા સ્થાન સંભાળ્યાં છે. મુંબઈમાં જેન યુવક શશિકાન્તભાઈ પણ ભાવનગર જૈન સંઘ સાથે સંકળાયેલા સંઘ, સાયનની ગુજરાત કે. એ. હાઉસિંગ સોસાયટી, છે. રોટરી કલબની શુભ પ્રવૃત્તિઓમાં પણ તેમનું સારું માટુંગાના ગુજરાતી કેળવણી મંડળ, મલા પરપૂર હાઈ- એવું પ્રદાન રહ્યું છે. સ્કૂલ, પાલનપુરમાં સાર્વજનિક છાત્રાલય અને બીજી અનેક સંસ્થાઓને તેમની સેવાઓને મંત્રી, ટ્રસ્ટી તરીકે લાભ
અમૃતલાલ મળે છે. ખાસ કરીને બોએ ડાયમંડ મરચન્ટ એસ- ભાઈશ્રી રમણીકલાલની જન્મભૂમિ કુંબણ. પૂજ્ય સિયેશન સાથે તેઓ વર્ષોથી માનદ મંત્રી, ઉપપ્રમુખની પિતાશ્રીની છાયા ગુમાવી, માતા રંભાબહેને ઉછેર કર્યો. અને પ્રમુખની જવાબદારીપૂર્વક સંકળાયેલા હતા. મુંબઈમાં યશોવિજયજી જૈન ગુરુકુળ પાલીતાણામાં એ સ. એસ. ૧૯૪૮ થી ૫૦ માનદ મજિટેટ રહ્યા. ૧૯૪૮માં તેમનું સી. સુધી અભ્યાસ કર્યો. કૌટુંબિક પરિસ્થિતિને લીધે જે. પી. તરીકે બહુમાન કરવામાં આવ્યું, તે ૧૯૭૨ અભ્યાસ વચ્ચે છોડી દેવાની ઘડી આવી. નિયામકશ્રી સુધી ચાલુ રહ્યા. ૧૯૪૮માં તેમનું જે. પી. તરીકેનું ફુલચંદભાઈએ પ્રેરણા આપી અને એસ. એસ. સી.માં બહુમાન કરવામાં આવ્યું. હાલ પણ તેઓ બ્રહદ્ મુંબઈ ઉત્તીણ થયા. રોજી રોટી માટે મુંબઈ આવ્યા. નોકરી વિસ્તારમાં સેવાઓ આપે છે.
લેવી પડી પણ સાહસિક જીવ એટલે પ્રાયમસ બનાશ્રી રતિલાલ મનજીભાઈ
વવાનો વિચાર આવ્યો તેમાંથી પ્રાયમસ બનાવવા સાહસ
કર્યું. તેમાં રાત-દિવસ જોયા વિના સ્વસ્તિક લાઈટ હાઉસ શ્રી રતિલાલભાઈ મૂળ જામનગર તરફના અને તે
કુ. ના નામે પ્રાયમસની સારી એવી જાત શોધી કાઢી. પછી રાજકેટ તરફના વતની ગણાયા. નાની ઉંમરથી જ
તે માટે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સારી એવી માંગ હતી. સુવ્યવસ્થિત કાર્યપ્રણાલિકામાં માનનારા તેઓશ્રીએ જીવનની
પણ ભાઈ રમણીકભાઈને તેનાથી સ તેષ નહોતો. પરદેશ એક પણ ક્ષણને નકામી નથી જવા દીધી. હાથ ઉપર તિ,
* નિકાસનું સાહસ કર્યું. એક બે વાર પોતે જાતે પરદેશ લીધેલું કામ કયારેય અધૂરું મૂકયું નથી. બર્મો, કરાંચીમાં જઈ આવ્યા. આ રીતે ઓર્ડરો મળવા લાગ્યા, તેમના તેમને ધીકતો ધંધે ચાલતો હતો ૫ બીજા વિશ્વયુદ્ધના
અજિા વિશ્વયુદ્ધના મોટા પુત્ર શ્રી મહેશભાઈ બી. ઈ. અને અમેરિકા જઈ ડંકાનિશાન વાગ્યાં ત્યારે બધું છોડીને સૌરાષ્ટ્રને વતન
એમ. એસ. થઈ આવ્યા. તે પણ આ કામમાં જોડાયા બનાવ્યું, અને રાજકોટમાં રિથર થયાં. ઘડિયાળના અને મલડમાં ગાલા ઈન્ડસ્ટ્રીઝમાં કારખાનું કયું. પેરપાર્ટસ તથા એવી અન્ય ચીજવસ્તુઓનું કમિશન તેમનાં લગ્ન ભાવનગરના શ્રી વૃજલાલભાઇની સુપુત્રી હીરાબેઈઝથી વેચાણ કામ માટે સમગ્ર ભારતને તેમણે પ્રવાસ બહેન સાથે થયાં. પૂ. માતુશ્રી રંભાબહેન ધર્મભાવનાકર્યો. મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા જે એમની વાળાં અને તપસ્વી છે. તેમની સુપુત્રીનું નામ મીતા છે. તેજસ્વી કારકિદીની આપણને પ્રતીતિ કરાવે છે. હિંમત અને સાહસની એકમાત્ર મૂડીથી ધંધાને વિકસી.
ભાઈશ્રી રમણભાઈ પણ ધર્મપ્રેમી, સાહસી અને ૧૯૫૪ થી ૧૯૬૨ સુધી તે ધંધામાં મંદીના વસમા કાળ સેવાપ્રિય અને વિદ્યાપ્રેમી છે. શ્રી જૈન ગુરુકુળ પાલીતાણાપણ તેમણે જે છતાં પણ નીતિમાગથી ચલિત ન થયા. માં માતાનું ઋણ અદા કરવા એક વિદ્યાર્થી માટે
સ્કોલરશિપના રૂા. ૭૫૦૦/- આપ્યા છે. પોતાની જન્મ૧૯૬૦માં તેમનું ભાવનગરમાં શુભ આગમન થયું. ભૂમિ કંભણમાં જન મંદિરમાં સારી એવી સહાયતા કરી છે. પરફયુમરી અને પાન મસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું જેમાં સારી એવી સફળતા
કે. ધામી મળતી ગઈ..
ઉપલેટાના જાણીતા ધારાશાસ્ત્રી છે. જિલ્લા સહકારી નાનપણમાં ધર્મ સંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક સામાજિક, રાજકીય અને શિક્ષણિક ક્ષેત્રે કાજ તેઓ વૃત્તિને કારણે ગુપ્ત દાનમાં વિશેષ માનતા. નાનામોટા કામ કરી રહ્યા છે. અખિલ પટેલ વિદ્યાથી 'ડળના ધાર્મિક અને સાર્વજનિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મંત્રી તરીકે જ્ઞાતિમાં કુરિવાજો છોડાવવા તથા શિક્ષણ મદદ હોય જ, તેમનો એ ઉજજવળ વારસો તેમના સુપુત્ર ક્ષેત્રે અભિરુચિ કેળવવા કામગીરી બજાવી છે. રાજકેટ શ્રી શશિકાન્તભાઈએ આજ સુધી જાળવી રાખ્યો છે. શ્રી જિલ્લાના કોંગ્રેસના મંત્રી, ઉપલેટા ખરીદ વેચાણ સંઘના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org