________________
૧૧૩૪
વિશ્વની અસ્મિતા
આયુર્વેદિક ડોકટરની પદવી મેળવી શકયા. ડોકટરી ભણ- ૨૩-૧૦-૧૯૭૬ના દિવસે સ્વર્ગવાસી બન્યા. તેમના તર પૂરું કર્યા બાદ ભારત છોડે’ની ચળવળમાં સક્રિય આદર્શોને શ્રદ્ધાંજલિ આપતાં ઇરછીએ કે તેઓશ્રીને પ્રભ ભાગ લઈ સ્વદેશી સેવામાં પણ આગળ રહેલા હતા. શાંતિ અર્પે. ૧૯૪૯માં મેણુપુર(તા.મહુવા)માં સ્થાપેલું મફત
શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી દવાખાનું આજે પણ ઘણા ગરીબ દર્દીઓને આશીર્વાદ સમાન છે. ૧૯૪૯-૧૯૫૭માં તેઓ પી. એસ. પી, માં નાનપણથી જ સ્વધર્મ પ્રત્યે દઢ અભિરૂચિ અને જે ડાયા અને સકિય કાર્યકર્તા રહ્યા, ૧૯૫૮માં તેઓ સમાજસેવાના ઉમદા દયેય સાથે વ્યાપારી જગતમાં કાંઈક મતદાનથી તાલુકા સામાન્ય બોર્ડમાં સભ્ય તરીકે ચૂંટાયા. કરી છૂટવાની તીવ્ર અભિલાષા સેપનાર શ્રી બાલચંદભાઈ ત્યાર પછી કાંગ્રેસના વિભાગીકરણથી તેઓ કોગ્રેસ દેશી સિરાષ્ટ્રમાં આવેલા ગોહિલવાડ જિદલાને ધોળા (આઈ) માં જોડાયા. આ સાથે મહુવા તાલુકાના સામા ગામના વતની. પિતાનું બચપણ ગામડામાં પસાર થયું. જિક કાર્યકર તરીકે ૧૯૬૩-૬૮ સુધી સતત કાર્યશીલ સાધારણ રીતે નબળી આર્થિક સ્થિતિમાં તડકા છાંયા રહ્યા.
વટાવી પાલીતાણા જૈન ગુરુકુળમાં મેટ્રિક સુધી શિક્ષણ
મેળવ્યું. પોતાની તેજસ્વી બુદ્ધિ-ચાપલ્યતા અને સ્વબળે શ્રી બાબુભાઈ સામાજિક કાર્યકર તરીકે સારી નામના
આગળ વધનાર આ યુવકે સિં પ્રથમ દાદાસાહેબ જન પામેલ છે. તેઓશ્રી જિ૯લા પંચાયતમાં સભ્ય, હેલ્થ બેગ - ભાવનગર અને ત્યારબાદ મુંબઈ જૈન મહાવીર કેન્દ્રના ચેરમેન અને કુટુંબ નિયોજનના કાર્યમાં ધ્યેયને
વિદ્યાલયમાં દાખલ થઈ બી. કોમ. સુધીનો અભ્યાસ પૂરો પહોંચવામાં સફળ રહેલા. પ્રાથમિક હેથ-કેન્દ્રો દરેક ગામડાં
કર્યો. જીવનની શુભ શરૂઆત મુંબઈમાં ઈન્કમટેકસ પ્રેકટીએમાં શરૂ કર્યા, અને સર ટી હોસ્પિટલમાં માર્ગદર્શક ચેકિંગ
શનર તરીકે શરૂ કરી. ખંત, પ્રમાણિકતા અને નિષ્ઠાથી ઓફિસર તરીકે નિમાયેલા, અને કુટુંબ બાળ કલ્યાણ સાનાં હદય જીતી લીધાં. સમતા અને શાંતિથી જીવન કેન્દ્રમાં હાલ સુધી સભ્ય છે. આ ઉપરાંત મહુવા તાલુકા નીકાનું સંચાલન આબાદ રીતે આગળ વધ્યું. થોડી સહકારી ખરીદ સંઘના પ્રમુખ તરીકે રહીને ૧૦ કરોડને .
મુશ્કેલીઓનો સામનો કરવો પડથી પણ કુશળતાપૂર્વક નફો કરેલો, પોલીસ સલાહકાર બોર્ડમાં સભ્ય તરીકે
ધંધાને સારી રીતે વિકસા, ખીલો. ધંધામાં બે નિમાયેલા હતા.
પિસા પ્રાપ્ત કર્યો જે સમાગે વાપરી જરા પણ મેકપ રવ. શ્રી બાબુભાઈ એમ. ઝવેરી રાખ્યા વગર શ્રી મહાવીર જૈન તરીકે વર્ષોથી સેવા આપી,
જન ગુરુકુળ મિત્રમંડળના પ્રમુખ તરીકે સમય શ ક્તના સ્વ. શ્રી બાબુભાઈએ અમદાવાદમાં વીશા શ્રીમાળી
ભેગે પણ સેવા આપી રહ્યા છે દાન એ તે ભવ્યું અને જૈન જ્ઞાતિનાં પ્રતિષ્ઠિત કુટુંબમાં જન્મ લઈ કૌટુંબિક
ઉનત જીવનની ચાવી છે. તેમણે જયાં જયાં જરૂર પડી વારસાને ઉજળા કરી બતાવ્યા હતા. સ્વ. શ્રી બાબુભાઈ
છે ત્યાં ત્યાં જે તે સંસ્થાઓને આર્થિક હૂફ પણ આપી તેમની ધર્મવત્સલતા, સેવાભાવવૃત્તિ, કાર્યરત જીવનથી
છે. તદઉપરાંત ઈસ્ટ ઈન્ડિયા કેટન એસે સંયેશનના જૈન સમાજમાં વરિષ્ઠ સ્થાન મેળવી શક્યા હતા. “મે.
મુંબઈના ડાયરેકટર તરીકે તથા સુપ્રસિદ્ધ પ્રગતિ મંડળ મતી લાલ ડાહ્યાભાઈ ઝવેરી”ની પઢીની પ્રગતિમાં તેમની
સેન્ટ્રલ કન્ઝયુમર્સ કો – એ પરેટીવ સોસાયટીમાં પ્રમુખ વ્યવસાયિક શક્તિ, વ્યાપક દીર્ઘદ્રષ્ટિ અગત્યની ગણાવી
તરીકેની આજે કેટલાં વર્ષોથી સેવા આપી રહ્યા છે. શકાય. આ પ્રગતિ તેમને સમર્થ વ્યવસાયકાર બિરુદ
જૈન ગુરુકુળની મુંબઈની કમિટીમાં એક વર્ષ ઉપ-પ્રમુખ આપે છે.
તરીકેની તેમની કામગીરી નોંધપાત્ર છે. જ્ઞાતિનાં અને સ્વ. શ્રી બાબુભાઈ એ શાંત – મધુર પ્રકૃતિ, તીવ્ર સમાજ સેવાનાં નાનાં મોટાં કામમાં તન-મન વિસારે બુદ્ધિ અને ઉચ્ચ સંસ્કારની ભાવનાથી સેવાકાર્યને સારું મૂકી એમણે જે કામ કર્યું છે તેનાથી સાધારણ ગરીબ મહત્વ આપ્યું હતું. તેમના માર્ગદર્શન નીચે જે સંસ્થાઓ સ્થિતિનાં માબાપનાં બાળકોને કેળવણું આપવા સંસ્થાચાલતી હતી તે બધી સંસ્થાઓને પિતાની કાર્યકુશળ. એમાં દાખલ કરાવી આર્થિક સહાય આપી કેટલાંય તાથી તેમણે સારી લોકપ્રિયતા આપી હતી. સંસ્કાર બાળકોના જીવન ઘડતરમાં મહત્ત્વને ફાળો આપ્યો છે. પ્રતિષ્ઠા - કાર્ય પ્રગતિ ફેલાવનાર શ્રી બાબુભાઈ તા. ગુપ્ત દાનમાં માનનારા છે. તેમની ધીર ગંભીરતા અને.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org