SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1170
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૩૩ સ્વરાજ્યની મૂવમેન્ટમાં આગળ પડતો ભાગ લીધો હતો. એણે પણ આપના જીવન વિકાસમાં મહત્વને ભાગ બોમ્બે ઓપ્ટીકલ સેસિયેશનના પ્રમુખ તરીકે ત્રણ વર્ષ ભજવ્યો છે એમ કહી શકાય. કામ કર્યું. મુંબઈ અને વતનની ઘણી સંસ્થાઓ સાથે પોતે બીજી માર્ચ ૧૯૨૬ના રોજ બોટાદમાં બચુભાઈ સંકળાયેલા છે. દેશીનો જન્મ થયેલ છે. તેમના પિતાશ્રી પોપટલાલ શ્રી બચુભાઈ પિપટલાલ દોશી છગનલાલ દેશી શિક્ષક હતા. અમદાવાદ જિલ્લામાં રાણપુર ચંદરવા – ખાસ ચંદીસર વાલુકડ વિ. સ્થળોએ પ્રાથમુંબઈ જેવા વૈભવશાળી શહેરમાં છેલ્લાં બત્રીશ મિક શાળામાં તેમના પિતાશ્રી શિક્ષક તરીકે રહ્યા હતા. વર્ષથી તેઓ મિશનરી ભાવનાથી જૈન કેળવણી મંડળ બચુભાઈનાં માતુશ્રી સમજુબેનનું બચુભાઈ ત્રણ વર્ષના તથા અનેક સામાજિક સંસ્થાઓમાં પોતાની સેવાઓ હતા ત્યારે અવસાન થયેલ. મોસાળમાં રહી મેટ્રિક સુધીને આપી રહ્યા છે. જૈન કેળવણી મંડળ – મુંબઈના કાર્યાલય અભ્યાસ બચુભાઈ દોશીએ બોટાદ હાઇસ્કૂલમાં કરેલો. મંત્રી-મેનેજર છે. ઉપરાંત નીચેની સંસ્થાઓ સાથે સંક ભાવનગરની શામળદાસ કોલેજમાં અને મુંબઈની સિદ્ધાર્થ ળાયેલા છે : સારા હોટેલ - માનદ સંચાલક, બોટાદ કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી બી. એ. ની ડિગ્રી મેળવી પ્રજામંડળ; મંત્રી રાણપુર પ્રજામંડળ મુંબઈ – મંત્રી તુરતજ કેળવણી ક્ષેત્રે સમાજ સેવામાં પદાર્પણ કર્યું વિદ્યા ભારતી - બોટાદ, આરોગ્ય ભારતી બોટાદ, ત્યારથી વર્તમાન સમય સુધી મુંબઈમાં રહી મુંબઈની અમૃતલાલ શેઠ હેસ્પિટલ – રાણપુર, જન્મભૂમિ હાઈસ્કૂલ તેમજ ગુજરાત સિરાષ્ટ્રની સંસ્થાઓમાં સક્રિય રસ લઈ રાણપુર; જૈન સેશિયલ, ગૃપ ઝાલાવાડ સેશિયલ ગૃપ મુંબઈ જીવનને સેવાથી સુગંધિત કરી રહ્યા છે. શ્રી ૨. વિ. ગોસલીયા સ્થા જૈન છાત્રાલય – બોટાદ શ્રી ઝાલાવાડી સ્થા. જૈન સભા મુંબઈ, સંયુક્ત જેન વિદ્યાથી લાંબા સમયની તેમની અનેકવિધ ક્ષેત્રોની સેવાને ગૃહ – મુંબઈ વિ સંસ્થાઓ તેમજ જન ધર્મ અને સમાજ અનુલક્ષીને જૈન કેળવણી મંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ ના વિવિધ પત્રો સાથે સંકળાયેલા છે. તેમજ વિવિધ કેળવણી અને સામાજિક સંસ્થાઓ તથા મુંબઈના નામાંકિત નાગરિકે તરફથી તેમને ૮-૧૦-૭૨ જાહેર સંસ્થાના સફળ સંચાલનને એક પ્રેરક તેમજ ના રોજ સન્માન સમારંભ યેજવામાં આવ્યો હતો. ઉત્તમ આદર્શ પૂરો પાડે છે. ઓછું બેલવું અને ફરજ મનિશ્રી સંતબાલજી, મુનિશ્રી સુશીલકુમાર, ચિત્રભાનું મહાતરફ ધ્યાન આપવું એ એમને હજ સ્વભાવ છે. રાજ, શ્રી નવીન મુનિ, અમીચંદજી મુનિ, પૂ વિદુષી મહા વિદ્યાથી પ્રત્યે અસીમ પ્રેમ સંસ્થાઓ પ્રત્યે પ્રેરક સતીજી વસુબાઇ, પૂ. શારદાબાઈ મહાસતીજી વગેરે સાધુ કતવ્યનિષ્ઠા અને કાર્યશદ્ધિને લગતા વિરલ ત્રિવેણી સાધવીજીઓએ પણું આશીર્વાદ પાઠવ્યા હતા. બચુભાઈ સંગમ બચુભાઈ દોશીના જીવનમાં સહજ રીતે સધાય છે. દોશીની ત્રણ દાયકાઓ ઉપરની સમાજસેવામાં પ્રેરણા આપનાર તેમનાં ધર્મપત્ની એ. સી. સુભદ્રાબેન પણ આટઆપની સેવામય જિંદગીનાં વર્ષોની ઉજજવળ કારકિદી જોતાં એમજ લાગે કે Do good and be good એ લા જ યશ અને અભિનંદનનાં અધિકારી છે. સૂત્રને આપે જીવન સૂત્ર બનાવ્યું છે અને અન્યનું કાંઈક તેમની બે મોટી પુત્રી સુરેખા અને કલ્પના મુંબઈમાં જ સાર કરી છટવાની વૃત્તિમાં સંતોષ માનીને તેના નિજા- સારા ઘરે પરણાવેલ છે. મોટો પુત્ર મહેશ બી. કોમ. નંદ અનુભવી રહ્યા છે. જી. સી ડી. છે. એલ. એલ. બી. કરે છે. સાથે હીરાની લાઈનમાં છે. બીજો પુત્ર મિલન એસ. એસ. સી થઈ કોમર્સ રાષ્ટ્ર તરફની પણ આપની ભક્તિ ઓછી નથી; કેમકે લાઈનમાં છે. સાથે ધંધાની લાઈનમાં અનુભવ લે છે. રાજ દ્વારી ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે મિત્રોને અને વડીલોને આપે સારો સહકાર આપે છે. આ રીતે મુંબઈના એક સેવાભાવી આદર્શ કુટુંબને પરિચય સૌને પ્રેરણા રૂપ બની રહે. કર્મવ અધિકાર તે મા ફલેષુ કદાચન એ ગીતા વાક્યને આપે જીવન સંદેશ માન્યો છે. વિદ્યાવ્યાસંગના શ્રી બાબુભાઈ કે. વિદ્ય ક્ષેત્રે તે આપ સેવા આપી છે પણ જૈન ધર્મ અને સેવાને જ લક્ષ્ય માનનારા શ્રી બાબુભાઈની જન્મસાલ સમાજના ક્ષેત્રે પણ આપની જે જાણકારી વૃત્તિ પ્રવૃત્તિ છે, ૧૯૨૧. શિક્ષણમાં તેજસ્વી હોવાને લીધે ૧૯૪૧માં તેઓ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy