SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1158
Loading...
Download File
Download File
Page Text
________________ સંદણગ્રંથ ભાગ-૨ ૧૧૨૧ સ્થ, નિતિનકુમાર ભાવસાર સળીની માફક નાની યુવાન વયમાં ઊજળી રમૃતિ કુટુંબ અને જનસમાજમાં ઉપસાવીને સંસારમાંથી વિદાય લીધી. શ્રી નંદલાલ રૂપચંદ શાહ સેવામૂર્તિ રાષ્ટ્રપ્રેમી શ્રી વીરચંદભાઈના બડભાગી કુટુંબમાં શ્રી રૂપચંદભાઈને ત્યાં ઇ.સ. ૧૯૧૫ માં વીરનગર ખાતે નંદલાલભાઈનો જન્મ થયો હતો. એ વખતના સમઢીયાળા( વીરનગર)માં અભ્યાસની વિશેષ સગવડતા ન હોવાથી નંદલાલભાઈ એ ભાવનગર દક્ષિણમૂર્તિ, પાલીતાણા બાલાશ્રમ અને લીંબડી વિધાથીગૃહમાં રહીને અભ્યાસ કર્યો. જન્મ સંવત ૨૦૧૦ કાર્તિક સુદિ-૩ સ્વર્ગવાસ ૨૦૩૪ ભાદરવા સુદિ-૪ રાષ્ટ્રપ્રેમનો રંગ નાનપણથી જ લાગેલો એટલે ૧૯૩૦ભાવનગરના સંસ્કારપ્રેમી સજજન ભાવસાર જયંતિલાલ ની સ્વાતંત્ર્યની લડતમાં સારે ભાગ લીધો હતો. વ્યાયામમુળજીભાઈ તલાજી આ જેઓ વ્યવસાય અર્થે મુંબઈમાં રમતગમત અને તરવાને શેખ તે એ કે સાથીઓ વસવાટ કરે છે, તેમના વિશાળ પરિવારના ઊજળા ચકિત થઈ જતા. વીસ વર્ષની યુવાન વયે ગોંડલમાં સંસ્કાર વારસાને મનોમન વંદન કર્યા વગર નથી રહી સાબુનું કારખાનું શરૂ કર્યું તેમાં સારી સફળતા મેળવી, શકાતું. ૧૯૪૭માં વ્યાપાર અર્થે કરાંચી ગયા, ત્યાં પણ સેવાક્ષેત્રે નોંધપાત્ર કામ કર્યું. મિત્રો અને શુભેચ્છકોએ ત્યાં તેમનું ભાવનગરમાં વ્યવસ્થિત ઢબે ચાલતી શેઠશ્રી વિઠલદાસ સમાન કર્યું હતું. ગોંડલમાં હરિજન સેવક-સમાજના છગનલાલ લોઢાવાળા હોસ્પિટલમાં આરોગ્ય સેવાનું એક મંત્રીપદે રહી તેમણે નોંધપાત્ર સેવા કરી હતી. ૧૯૪૮ અદ્યતન એકમ શરૂ કરવાની જેની લાંબા સમયથી તાતી જરૂરિયાત હતી, આંખ કાન ગળાના અને દાંતના રોગોની માં કરાંચી છેડી મુંબઈ આવ્યા અને ઉદ્યોગપતિ થવાનાં સેલાં સિદ્ધ કરવા તેઓ કેલિકો ઈન્ડસ્ટ્રીઅલ એન્જિનિસારવાર માટેની E.N.T. ર્ડની સુંદર વ્યવસ્થા ઊભી યર્સમાં મેનેજિંગ પાર્ટનર તરીકે જોડાયા અને આજે કરવાનું એક સ્વપ્ન અને ગ્વાશ હતી તેને સાકાર ઉદ્યોગ ક્ષેત્રે દેશના વિકાસમાં પ્રસંશનીય ફાળો આપી કરવામાં શેઠશ્રી જયંતિલાલ ભાવસારે પોતાના યુવાન રહ્યા છે. સ્વર્ગસ્થ પુત્ર નીતિનકુમારની કાયમી ચિરંજીવ સ્મૃતિરૂ છે ઉદાર મને રૂા. ૭૫૦૦૦/- જેવી માતબર રકમનું દાન તેમણે દસ બાર વર્ષ માટૂંગા જન ૨વયં સેવક મંડળના અર્પણ કર્યું. તેમના આ દાનના શ્રીગણેશ પછી તેને પ્રમુખ સ્થાને રહી યુવાનોને પ્રેરણા આપી હતી. શ્રી પગલે પગલે અન્યત્ર રૂપિયા સાડા ચાર લાખ જેવી જંગી અમરેલી જૈન વિદ્યાથીગૃહના વિકાસ પ્રયત્નમાં તેઓશ્રીનો રકમ એકઠી કરાવી આપી, આ ભાવસાર કુટુંબે ગરીબ મહત્વનો ફાળે છેઅને તેમના શુભ હસ્તે સંસ્થાના આમસમાજના આશીર્વાદ મેળવી ભારે મહું પુણવંતુ મકાનનું શિલારોપણ થયું છે. શ્રી વીરચંદ પાનાચંદ્ર કામ કર્યું છે. ગુજરાત રાજ્યમાં આ વાતાનુકૂલ હતો પટેલ કબપત્રિકાનાં તેમનાં લખાણે રસપ્રદ, બેધક અને સૌ પ્રથમ છે, એટલું જ નહીં, યોગાનુયોગ કુશળ ડોકટરે કટ અવાત્સલ્યભર્યા હતાં. વીરનગરમાં તેમને પરમ ની સેવા પ્રાપ્ત કરવામાં પણ સ ચાલકો સદ્દભાગી બન્યા પૂજય પિતાશ્રીના સ્મરણાર્થે પોતાના પિતાનું નામ જોડી છે. આ વિશિષ્ટ પ્રવૃત્તિનાં મંડાણ (ઉદ્યાટન) સ્વ. શ્રી ભગ્ય છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે અનેક નીતિનકુમારનાં માતુશ્રી ચંદ્રાબેનના હાથે થયું તે પણ વિ.થીઓ આ સંસ્થાનો લાભ લે છે. હોસ્પિટલ અને એક ધનીય બીના છે. છાત્રાલયમાં તેમના કુટુંબ સાથે તેમનો પણ મોટો ફાળો - સ્વ. શ્રી નીતિનકુમાર આ સંસારમાં તેમના સદગુણો છે. તેમના મોસાળના ગામ દેવગામમાં તેમનાં પૂ. માતુશ્રીની ની દિવ્ય સબંધ ચોગરદમ પ્રસરાવે તે પહેલાં જ ધૂપ- ઇચ્છા પિતાની રકમ વાપરી સ્કૂલ બનાવવાની હતી તે સ્કૂલનું Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy