SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1156
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૧૮ જીવનનાં અંતિમ વર્ષોમાં ધંધા કરતાં જાહેર સેવાની નિરાભિમાની છે. પુરુષાર્થ અને પરિશ્રમથી મેળવેલી તેમ જ ધાર્મિક શિક્ષણની સંસ્થાઓમાં તેઓ વધુ લય સંપત્તિને હદયપૂર્વક હંમેશાં સકૅપગ કરતા રહ્યા છે. આપતા. અને દરેક સંસ્થાને મદદરૂપ અને માર્ગદર્શક ધંધાર્થે ઘણું કર્યા છે. તીર્થધામોની યાત્રાએ કરી છે. બનતા. જે ગમે જગદીશને તે તણે શોક શું કામ સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ એને મોકળે મને કરે” એ સૂત્રમાં તેમને ભારે શ્રદ્ધા હતી. અને ચડતી હમેશાં મદદ કરી છે. પડતી તેમ જ સુખદુઃખના અનેક પ્રસંગમાં આ સૂત્રને યાદ કરી અતિ આનંદ કે અતિ શોકની લાગણીથી મુક્ત શ્રી નારણુજી શામજી મોમાયા. રહી સ્થિતપ્રજ્ઞની માફક સ્થિર રહેતા. ભગવદ્દગીતામાં એક જ પુ રામુ નું સૂત્ર જેમના જીવનમાં ચરિતાર્થ થયેલું છે એવા શ્રી નારણજી શામજી તેઓ અતિ શ્રદ્ધાવાન અને ભક્તિરસથી ભરપૂર એવા મોમાયાનો જન્મ માઈસોર રાજ્યના હુબલી શહેરમાં એક સાચા શ્રાવક હતા, સામયિક, વ્યાખ્યાન, શ્રવણ, ઈ.સ. ૧૯૫૩ ના મે માસની વીસમી તારીખે થયો હતો. સાધુઓ પ્રત્યે ભક્તિ તેમ જ અન્ય ક્રિયાકાંડમાં તેઓ એમના પિતાશ્રી શામજીભાઈ દશા ઓસવાલ જન હંમેશાં તત્પર રહેતા. અને એમની સાથે પરિચયમાં કોમના એક અગ્રગણ્ય વ્યક્તિ, ધમનિષ્ઠ અને તત્વચિંતક આવનાર સા સાથે નાનાં મોટાં સાથે અતિ સ્નેહ અને પ્રેમપૂર્વક હતા. માત્ર નવ માસની ઉંમરે શ્રી નારણજીભાઈ એ તેમના વર્તતા, અન્યનાં દુઃખે દુઃખી થનાર આવી વ્યક્તિઓ પિતાની છત્રછાયા ગુમાવી અને તેમને ઉછેર તેમનાં આ વિષમકાળે બહ ડી જોવામાં આવે છે. માતુશ્રી માનબાઈના હાથ નીચે થયો. તેમનાં માતુશ્રી ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના અત્યંત ધર્મનિષ્ઠ અને ગુણાનુરાગી હતાં. માતાપિતાનાં સુપુત્રો દેવેન્દ્રભાઈ તથા સુરેશભાઈને આવા પરમ પિતાને આ સંસ્કાર અને ધર્મનિષાને વાર શ્રી નારણજીભાઈને વિયોગ સહેવા તેમજ પિતાને પગલે ચાલવા શક્તિ અને પૂરેપૂરો પ્રાપ્ત થયો. દશ વર્ષની ઉંમરે નારણુજમાઈ પ્રેરણું આપે એ જ અભ્યર્થના. મુંબઈ આવ્યા અને બાબુ પન્નાલાલ સ્કૂલમાં અભ્યાસાર્થે | શ્રી નાનચંદ તારાચંદ શાહ દાખલ થયા. તેમની મગજ શક્તિ અને ગ્રહણશક્તિ ભારે તેજ હતી. એટલે નાની વયે જ મેટ્રિકની પરીક્ષા ઉચ્ચ જન શાસન પ્રત્યેની અવિચલ શ્રદ્ધા, દેવદર્શન, પૂજા કક્ષામાં પસાર કરી. મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી અને દાનધર્મના તથા ઔદ્યોગિક સંસ્થાઓના અધિષ્ઠાતા તેઓ તરત જ રૂ ના વેપારમાં જોડાઈ ગયા. યુવાન ઉંમરે અને સામાજિક પ્રવૃત્તિઓના પ્રાણસમાં શ્રી નાનચંદભાઈ જ તેમણે ધધો જમાવ્યો અને કાયદાની આંટીઘૂંટીઓ, શાહનો ભાવનગરના એક સંસ્કારી પરિવારમાં જન્મ થયો ઈન્કમટેક્ષ, એકસચેન્જ, કરન્સી, એકાઉન્ટસ, પિલીટિકસ, હતો. ઘણાં વર્ષોથી ધંધાર્થે મુંબઈ વસવાટ કરે છે. અને અર્થશાસ્ત્ર જેવા અટપટા વિષય પર ઊંડું જ્ઞાન સંબઈમાં માતબજારમાં સિભાગ્યચંદ કં.નું સફળ સંપાદન કરી લીધું. ઈ.સ. ૧૯૪૨ માં માત્ર ૨૯ વર્ષની સંચાલન કર્યું’ એટલું જ નહિ પણ જન બાળકોમાં વયે તેઓ વિશ્વ વિખ્યાત મેસર્સ ખીમજી વિસરામ ધાર્મિક શિક્ષણ દ્વારા ધર્મશ્રદ્ધા અને ધાર્મિક આચાર કંપનીમાં ભાગીદાર તરીકે જોડાયા અને રૂ ના ધંધામાં વિચારની પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રીતે ચલાવવામાં ધાર્મિક પ્રશંસનીય પ્રગતિ સાધી. ભારતમાં જુદા જુદા સ્થળે સંસ્થાઓને યથાશક્તિ ફાળો આપતા રહ્યા. લક્ષમીનો ઉત્પન્ન થતા રૂની પરખના તેઓ એક પ્રખર નિષ્ણાત બહુજન સમાજના હિત માટે સદ્દઉપયોગ કરવાની મંગળ છે. આ મશહૂર પેઢીના તેઓ એક અગણ્ય સુકાની છે. મનોકામનાઓ કરતા શ્રી નાનચંદબાઈ અનેક સંસ્થાઓ આ ઉપરાંત તેઓ “કે. વી કોટન જીનિંગ એન્ડ પ્રસંગ સાથે જોડાયેલ છે. ઓલ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સના ફેકટરીના ડાયરેકટર છે. મેસર્સ નારણુજી શામજી કું. ના સભ્ય તરીકે, સૌભાગ્યચંદ એન્ડ કું.ના પાર્ટનર તરીકે, તેમજ મેસર્સ પૃથ્વીરાજ નારણજી કંપનીઓમાં તેઓ કેહિનૂર કેટલ ફૂડ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર તરીકે, ઘોઘારી ભાગીદાર છે, ભારત સરકારના રૂ ઉપરાંત તે ઉપરના જૈન મંદિર મિત્ર મંડળના સેક્રેટરી તરીકે, બોમ્બે ગ્રેઈન નિયંત્રણને કારણે નિરક્ષર અને ગરીબ ખેડૂતેનું શોષણ ડીલર્સ એસોસીએશનના સભ્ય તરીકે – એમ અનેક થતું હતું. ઈ.સ. ૧૯૬૨માં નારણુજીભાઈએ Memorallસંસ્થાઓમાં તેમની સુવાસ પ્રસરેલી છે. તેમનું જીવન dum for the removal of free control on cotton. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy