________________
૧૧૧૨
વિશ્વની અસ્મિતા
આગેવાની લીધી. આ સંસ્થાની સ્થાપનાથી આજ સુધીમાં પડી. ચોવીસ વર્ષની વયે સં. ૧૯૮૫માં નગીનદાસભાઈ તેને જે વિકાસ થયો છે. તેમાં શ્રી નરોત્તમદાસભાઈને મુંબઈમાં નોકરી અર્થે આવ્યા અને એક કાપડની દુકાને મુખ્ય હિસ્સો છે.
નોકરી સ્વીકારી સ્થિર થયા. સં. ૨૦૦૭ની સાલમાં શ્રી
નગીનદાસભાઈએ કાપડની પિતાની સ્વતંત્ર દુકાન શરૂ તેવી જ રીતે તેમના પિતાશ્રી શ્રી ગોકલદાસ ડાહ્યા. ભાઈ શાહ વિશા શ્રીમાળી વણિક વિદ્યોત્તેજક સંસ્થાને
કરી, પરંતુ શેઠના આગ્રહના કારણે સ્વતંત્ર દુકાન શરૂ
કર્યા પછી પણ કેટલાંક વર્ષો સુધી શેઠ સાથેનું કામ તે ઉત્કર્ષ કરી અને તેને સંગીન પાયા ઉપર તેઓએ મૂકી છે. આ સંસ્થા આજે દર વર્ષે પિતાની જ્ઞાતિના વિદ્યા
ચાલુ જ રાખવું પડયું. આ પરથી હાલમાં તેની પણ
સ્વતંત્ર દુકાને સ્વદેશી મારકેટ, મુંબઈમાં ચાલે છે. એક થીઓને રૂા. ૪૦ થી ૫૦ હજારની સ્કોલરશિપ આપે છે.
ચંપકલાલ એન. શાહના નામથી અને બીજી એચ. પોતાના વતન જામનગરમાં એમની કેળવણી ક્ષેત્રની નગીનદાસના નામથી. ત્રીજી શાહ ટેક્ષટાઈલના નામથી. સેવાઓ અજોડ છે. એમના સ્વ. ભાઈ હસમુખરાય ગેલ- શ્રી નગીનદાભાઈનાં લગ્ન સં. ૧૯૮૧માં સમરતબેન દાસની ચિરંજીવ થાદમાં એક ટ્રસ્ટની સ્થાપના કરી છે
સાથે થયાં હતાં. અને તેથી તેમને ત્રણ પુત્રો શ્રી ચંપકજેમાં આજે ૧૬૦૦ વિઘાથી એ વિદ્યા સંપાદન કરી ભાઈ, શ્રી સેવંતીલાલ અને શ્રી ગુણવંતભાઈ તેમ જ રહ્યા છે.
એક પુત્રી બેન સુશીલા છે. સૌ. સમરતબેનનું અકાળે | શ્રી નરોત્તમભાઈ રોટરી કલબના સભ્ય છે. અને સંવત ૧૯૯૫માં અવસાન થતાં તેમનાં બીજી વખતનાં અનેક જાહેર સંસ્થાઓમાં તેઓ સક્રિય સભ્ય, ખજાનચી લગ્ન શ્રી સુભદ્રાબેન સાથે સં', ૧૯૯૯માં થયાં. આ લગ્નના કે ચેરમેન પદે છે, અને રાજકોટ મર્કન્ટાઈલ બેંકમાં પરિણામે તેમને બે પુત્રો શ્રી રમેશચંદ્ર અને હસમુખભાઈ ચેરમેનપદે પણ તેઓ રહ્યા છે. ઉચ્ચ વિચારો તેમ જ બે પુત્રીઓ શ્રી મીનાક્ષી અને શ્રી પન્ના છે. શ્રી અને આદર્શો ધરાવતા શ્રી નરોત્તમદાસભાઈનું જીવન મીનાક્ષીબેન અને તેમના પતિ ધંધા અર્થ અમેરિકામાં તેમના ઉરચ કાર્યથી આજે સારાય સૌરાષ્ટ્રમાં દીપી રહે છે. પોતાના ધંધાના વિકાસ અર્થે શ્રી નગીનદાસભાઈ ઊઠયું છે.
અને તેમનાં પત્ની શ્રી. સુભદ્રાબેન સને ૧૯૭૨માં અમેરિકા
માં બધે ફરી આવ્યાં છે. તેમના પુત્ર શ્રી ચંપકલાલશ્રી નગીનદાસ અમૃતલાલ
ભાઈ પણ પિતાના ધંધાર્થે યુરોપમાં બધે ફરી આવ્યા
છે. બધા પુત્રે પિતાના વ્યવસાયમાં જે ડાઈ ગયા છે શ્રી નગીનદાસભાઈનો જન્મ સં. ૧૯૬૧ના અષાડ
અને શ્રી નગીનદાસભાઈ પરથી ધંધાનો મોટો બોજો સુદિ ૧૧ તા. ૧૨ મી જુલાઈ ૧૯૯૫ના દિવસે પાદરા
એ કર્યો છે. મુકામે શ્રી અમૃતલાલ વનમાળીદાસ શાહને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન પાદરા. આખુયે કુટુંબ ધર્મના
શ્રી નગીનદાસભાઈને કુટુંબનાં ધાર્મિક સંસ્કારનો સંસ્કારોથી રંગાયેલું અને સમગ્ર કુટુંબને સદ્દગત આચાર્ય વારસા મળ્યા
ગત વાર મળે છે. ધનને ઉપગ પણ સત્કાર્યોમાં કરે છે. શ્રી બુદ્ધિસાગરજી પ્રત્યે અનન્ય ભક્તિ અને શ્રદ્ધા.
પાદરાના શ્રી જૈન ઉપાશ્રયમાં તેમણે રૂા. ૧૫૦૦૦/કુટુંબનો મુખ્ય વ્યવસાય અનાજ અને કપાસના ધંધાનો. ફાળો આપ્યો છે. તેમ જ વિદ્યાનગર (ગુજરાત)માં શ્રી નગીનદાસભાઈએ પ્રાથમિક અભ્યાસ પાદરામાં જ પિતાની જ્ઞાતિની બોર્ડિગમાં રૂા. ૫૦૦૦/-નો ફાળો કર્યો. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ પંદર વર્ષની વયે આપેલ છે. સોસાયટીના ઉપાશ્રયમાં પણ તેમણે રૂા. નગીનદાસભાઈને હાથ જોઈ તેમને કહેલું કે તારા ૨૫૦૦/ને ફાળો આપેલ છે. આ સિવાય નાનીમોટી જીવનમાં કયારેય પણ કોઈની પાસે હાથ લાંબો કરી અનેક ૨કમોને ફાળે તેઓ સત્કાર્યોમાં આપતા રહે છે. માગશે નહીં, પણુ પિતાના હાથે અનેકને આપશે અને પણ જાહેરાતથી દૂર રહેવામાં માનનારા છે. વડોદરા સત્કાર્યો કરશે. આચાર્યશ્રીએ ભાખેલ ભવિષ્ય મુજબનું આચાર્ય વલ્લભવિજ'
અને આચાર્ય વલ્લભવિજય હેસિપટલમાં રૂ. ૨૫૦૦૦ આપી જ વતન શ્રી નગીનદાસભાઈના જીવનમાં જવાનું મળે છે એક રૂમ લખાવી છે. સં. ૧૯૭૬માં શ્રી નગીનદાસભાઈનું કુટુંબ વેપાર ધંધાની શ્રી નગીનદાસભાઈએ બધાં સંતાનોને વ્યાવહારિક આધીમાં સપડાઈ ગયું અને મોટી ખોટ સહન કરવી તેમજ ધાર્મિક શિક્ષણ આપેલું છે. તેમનાં પત્ની શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org