SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1148
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૧ ૧૧૧૧ તરીકે અને ૧૯૬૪ માં પ્રમુખ તરીકે પણ હતા. સાથે રહેલા હોવા છતાં તેમને સેવાભાવી આત્મા સામાજિક, સાથે તેઓ “ ટેલિફોન સલાહકાર સમિતિ” અને “સ્ટેટ ધાર્મિક અને રાષ્ટ્રીય ક્ષેત્રે કંઈક કરી છૂટવાની હરપળે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના રવ્યપદમાં ચેમ્બરના પ્રતિનિધિ તમન્ના ધરાવે છે. શ્રી ધીરૂભાઈએ, અનેકવિધ કાર્યક્ષેત્રતરીકે રહેલા. શ્રી ધીરજલાલ મગનલાલ મુંબઈ શેર ના વિશાળ ફલકમાં અપેલી સેવાઓ ચિરસ્મરણીય બની હે ડર એસોસિયેશન સાથે ૧૫ વર્ષ થી સંકળાયેલા છે. રહેશે તે નિર્વિવાદ છે. તેમાં તે મણે માનદ જોઈન્ટ સેક્રેટરી તરીકે ઘણાં વર્ષ કામ કર્યું. અત્યારે તેઓ તેમાં વાઈસ પ્રેસિડેન્ટ છે. છેલ્લાં ૧૫ સ્વ. શેઠશ્રી ધુલચંદ બેચરદાસ શાહ વર્ષ થી ડેમોક્રેટીક ગ્રુપમાં માનદ સેક્રેટરી તરીકે સેવા બજાવી જેમની દાનશીલતા અને માંગલિક ધર્મભાવનાની રહ્યા છે. સુવાસ માત્ર જન સમાજમાં જ નહિ જેનેતરમાં પણ “સુરત ચેરીટેબલ ટ્રસ્ટ” કે જે સુરત સિવિલ હોસ્પિટલ તેમના ચારિવ્યની સુવાસથી જાણીતા બન્યા છે, ખૂબ જ માં સ્થપાયેલ છે તેના તેઓ ટ્રસ્ટી છે. “મમ્માદેવી મંદિર મહેનત અને પુરુષાર્થ કરીને સામાજિક પ્રતિષ્ઠા હાંસલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તે એ “સેવા સમાજના પ્રમુખ છે. કરી છે. મુંબઈમાં ગુલાલવાડીના જાણીતા નોન ફેરસ અને બીજી ઘણી સંસ્થાઓમાં પણ ટ્રસ્ટી તરીકે સ્તુત્ય મેટલની જાણીતી પેઢી મેસર્વ તિલેકચંદ ડી. શાહની સેવા આપી રહ્યા છે. કુ. ના ભાગીદાર અને શ્રી નીલકચંદમાઈના પિતાશ્રી ધુલચંદભાઈ બેચરદાસ શાહ બિન-લે ધાતુના નિષ્ણાંત તેઓ સિમેન્ટ, આર્ટ સિલક, એન્જિનિયરિંગ, પ્લાન્ટ વેપારી હતા. તેમની પાસેથી અનેક વેપારીઓએ પ્રેરણ શન, ખાંડ અને પલાસ્ટિક જેવા અનેક ધંધાઓમાં તેમને લઈ પિતાનો વ્યવસાય જમાવેલ, સ્વ. ધુલચંદભાઈ ફક્ત લગતા જ્ઞાનની અાંતરસૂઝથી કાર્ય કરી રહ્યા છે. તેઓ વેપારી જ હતા એટલું જ નહિ પણ જન ધર્મના અ ૨૦ કંપનીએ માં ડાયરેકટર તરીકે છે. ગણ્ય દાતા હતા. જીવન પર્યંત ધર્મપરાયણ રહી પુલ, શ્રી ધીરજલાલનો જન્મ સુરતમાં ૨૫ એપ્રિલ ૧૯૧૩ પૌત્રને એ જ આદેશ આપતા. તેમનું અવસાન તા. માં થયે. અને કેમર્સ ગ્રેજયુએટની પદવી ૧૯૩૩માં ૧૮-૯-૧૯૮૦ના રોજ થયું. તેમના અવસાનથી જૈન સમાજે મેળવી અને કુટુંબના શેર બ્રોકરના ધંધામાં લાગી ગયા. એક દાતા ગુમાવેલ છે. તેમના દ્વારા થયેલા દાનથી શ્રી ધીરજલાલ ઘણી કલબોના મેમ્બર છે. તેઓ પાલીતાણા શંખેશ્વર વગેરે અનેક સ્થળોએ ધર્મશાળા વિગેરે કુશળ રમતવીર હતા અને તેઓ ટેનિસ, બેડમિંટન, ઊભાં થઈ શકયાં છે. ગોફ પણ ખેલતા. પણ ૧૯૫૯ના હળવા હાર્ટએટેકે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. રમત છેડી; પણ હજુ તેઓ વહેલી સવારે ફરવાની ટેવને જરૂરી ગણી આ ટેવ ચાલુ રાખી છે. શ્રી નરોત્તમદાસ ગોકલદાસ શાહ શ્રી ધીરજલાલ હરિલાલ સંઘવી શ્રી નરોત્તમદાસભાઈ જામનગરના વતની છે. અને ખૂબ જ નાની ઉંમરમાં તેમના પિતાશ્રીની સાથે શાહ નાનપણથી જ સમાજ સેવાના ઉમદા ધ્યેય સાથે શીવલાલ ધીરજલાલની પેઢીમાં જોડાયા. આ પેઢીને વતનપરસ્તીની તીવ્ર અભિલાષા ધરાવનાર શ્રી ધીરૂભાઈ ખાંડ, અનાજ, કઠોળ, તેલીબિયાં અને કરિયાણાને મહુવાના વતની છે. પોતાના વતન મહુવામાં અદ્યતન જથાબંધ વેપાર છે, અને તેને વિકસાવવામાં તેમનો સાધનોથી સજજ હોસિપટલ બંધાવી માનવસેવા કરવાનું હિસ્સ મુખ્યત્વે છે, ત્યારબાદ તેઓએ રાજકોટમાં હરભગીરથ કાર્ય પૂરું કર્યું છે. તેઓ શ્રી દરેક સાંસકૃતિક સુખલાલ એન્ડ બ્રધર્સની પેઢીની સ્થાપત કરી, તેમ જીવન ઘડતરનાં કાર્યોમાં સારો એ રસ લઈ રહ્યાં છે. અને તેલીબિયાંના અગ્રગણ્ય વેપારીઓમાં એમનું સ્થાન વ્યાપારી જગતમાં અથ એન્ડ પિનરલના મેન્યુફેકચરર વિશિષ્ટ છે. તેમના કુટુંબના સંસ્કાર જે છે કે સામાજિક અને નામાંકિત વેપારી છે. તેમણે સૌરાષ્ટ્ર અને મુંબઈની પ્રવૃત્તિ, શેક્ષણિક પ્રવૃત્તિ અને કુટુંબસેવા પૂરતા પ્રમાણ માં અનેક સંસ્થાઓને આજ સુધીમાં વિવિધ સેવાઓ આપી વિકસ્યા છે. રાજકોટ શહેરમાં વિશા શ્રીમાળી વાં, છે અને હજુ આપતા જ રહ્યા છે. વ્યાપારમાં રચા પડ્યા કોમની એક પણ સંસ્થા ન હતી. તે પધાપામાં એમણે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy