SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1146
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૧૦૯ શ્રી ધીરૂભાઈ ઘાટલીઆ (જે.પી.) ઉપરનું એક દેશભક્તિનું તેમણે બનાવેલું કાવ્ય હમણાં જ મુંબઈ સમાચારમાં પ્રગટ થયેલું જે આ નીચે મુજબ શ્રી ધીરૂભાઈ ઘાટલીઆ ધારીના વતની છે. નાનપણથી છે. તેના ઉપરથી તેમની વિશેષ પ્રતીતિ થશે. . જ શિક્ષણિક કાર્યોમાં તેઓ સફળતા પામ્યા. મુંબઈમાં તેમણે પિતાની શક્તિને વ્યવસાયિક ક્ષેત્રમાં ખીલવવા વિચાર ૦ મજિયારા હૈયા હિમાલયથી ઉચા ! કર્યો. સને ૧૯૪૪ માં તેમણે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું નિર્મળ થઈ વહેતાં ઝરણાં થઈ નીચા ! અને સને ૧૯૪૬ માં સ્વતંત્ર આયાત-નિકાસના વ્યાપારમાં મારગનાં મૂલ્યો સૌ સમજી શકવા રે, સફળતા મેળવી શક્યા. આ સફળતાથી તેમણે સને ડુંગર સમ દુઃખોથી શું કામ કરીયે ! ૧૯૫૦ માં લઘુ ઉદ્યોગક્ષેત્રમાં મે. ઘાટલીઆ ટેક્ષટાઈલ ૦ ભૂજા જે ભરતી છે, સાગરની લહેર ! એગ્રેવિંગ વર્કસ” નામે ઝંપલાવ્યું. તેમની ઉત્તરોત્તર સાચા મન મોતી જે પાતાળે હેરો! સફળતા તેમના નવા ઉદ્યોગની સ્થાપનાથી દેખાઈ શકે છે. ભરતીને ઓટ આ ભવની જે ભ્રમણ ! ૧૯૫૫માં “મે. ઘાટલી બા રીડઝ મેન્યુ. વર્કસ” અને ૧૯૬૦ મલકાતા મૃત્યુથી શું કામ કરીયે ! માં “મે. ઘાટલીઆ બ્રધર્સ પ્રા. લિ. દ્વારા મિલ-મશીનરીના ક્ષેત્રમાં સફળતાનું પદાર્પણ કર્યું. તેમના આ ૦ વેરની વસુલાત શું કામે જે કરવી ! પગલાથી મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ એવી સહકારી “આદ્યોગિક પરની નિંદાને શું કામે જે વરવી ! વસાહતની સ્થાપના’નાં મંડાણ શરૂ થયાં અને એ વસા સંસારી જીવ બળે સંતાપે દુખી ! હતની સ્થાપનાકાર્યમાં તેઓ અગ્રિમ રહ્યા. સમજી મન સાગર સમ સાથે જ રહી ધારીના સત્કર્ષ વિકાસ માટેના કાર્યમાં યોગ્ય ફાળો વિષનાં વમળમાં પર તાંડવ હિંસાનું ! આપે છે, ૧૯૫૫-૫૬ માં પિતાશ્રીના નામે હાઈસ્કૂલ અને કરતાનાં જશે પર સુખ તે બીજાનું! માતુશ્રીના નામે બાલમંદિર બનાવરાવેલ છે. મુરજાવું જીવને મૃગજળ તું માનવી ! સુખ દુઃખમાં સાથે શા કાજે ન રહીયે! | સામાજિક ક્ષેત્રે પણ સારો રસ બતાવી રહ્યા છે. મુંબઈ પૂર્વના રોટરી કલબના સ્થાપક, મહારાષ્ટ્ર રાજ્ય ૦ આહુતી આપી આ દેશની વ્યથાં જે ! મોલ ઈન્ડસ્ટ્રીઝ સર્વિસ ઈન્સ્ટીટયુટના સલાહકાર સમિતિના કદમને અદપ સે મીલાવી મધ્યાં છે સભ્ય, ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કોષાધ્યક્ષ, ભૂમિ આ ભારતનાં સંતની સેવાને ! કુર્લા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સ્થાપક છે. સરકારે જે.પી.ની ઓવારે અંતર મન વંદન સો કરીયે! પદવી આપી તેમની સફળતાની કદર કરી છે. આ જ રીતે ૦ સરકતાં સંસારે જાગી મન જાણે સર્વલક્ષી કાર્યો સાધતા રહે એ શુભેચછા. જોગી મન જોબન થઈ જીવન જે માણે! પથરાતાં પાપનાં કુંડાળાં કારમાં ! શ્રી ધીરૂભાઈ દોશી (અંતરીક્ષ) અવની ઓથારે શું કામ અવતરીયે! સિરાષ્ટ્રના વણિક કોમના તરવરિયા યુવાન કાર્યકર અણુથંભ્યા અંગારે પીડાતો પ્રાણી ! શ્રી ધીરૂભાઈ દોશી મુંબઈના લોખંડના વ્યવસાયમાં પડેલા ધરતી ધગધગતી કળજુગ કંપારી ! છે છતાં સામાજિક અને ધાર્મિક કાર્યોમાં વિશેષ રસ ધીરજ” આ ધમી થઈ શૂરાઓ સાથીઓ! ધરાવે છે. મુંબઈમાં વિલેપાર્લા (ઈસ્ટ)માં આત્મ સાથે શું કામ નહિ અંતરથી બળીયે! યોતિ ભક્તિમંડળના પ્રમુખ તરીકે, શ્રી સંઘ પ્રભુ સ્નાત્ર મંડળના મેમ્બર તરીકે, વિલેપાર્લા ઘોઘારી જન મિત્ર શ્રી ધીરજલાલ મોહનલાલ શાહ મંડળના મેમ્બર તરીકે, તેમજ બીજી અનેક સામાજિક જન સમાજમાં ચિરંજીવ સુવાસ એમની જ મહેકતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. સંગીતના પ્રિય શેખની રહે છે જેઓ સંસારના દરેક વ્યહવારામાં નિષ્ઠાને, સાથે ઘમિક તેમજ દેશભક્તિનાં કા બનાવવાને પ્રમાણિકતાને, નીતિ ન્યાયને વળગી રહ્યાં છે. શ્રી ધીરજતેમનો જબરો શોખ જાણીતો છે. એ માદરે વતનીઓ” લાલભાઈ આવી બહુમુખી પ્રતિભાસંપન્ન વ્યક્તિ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy