________________
૧૧૦૮
કાંગ્રેસ કમિટીના મંત્રી હતા. માટુંગા સાČજનિક હાઈસ્કૂલના વાલીસભાના મંત્રી હતા. વર્ષોથી માટુંગા ગુજરાતી સેવામ'ડળ એજયુકેશન સેાસાયટી તથા ગુજરાતી ક્ષમ સાથે એક યા ખીજી રીતે વર્ષોથી સંકળાયેલા છે, માટુંગાની દરેક સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં તે માખરે રહ્યા છે. કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ અને ઉના તાલુકાના કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે તેમની સેવા નોંધપાત્ર છે. તેમની જ્ઞાતિ ઉનેવાળ બ્રાહ્મણ સમાજમાં તેઓ સારુ' એવું માનપાન પામ્યા છે.
તેમની વિવિધ સેવાઓને ધ્યાનમાં લઈ મહારાષ્ટ્ર સરકારે ૧૯૬૯ માં તેમની જે, પી. તરીકે નિમણૂક કરી અને પછી S.E.M. તરીકે ૧૯૭૭ સુધી રહ્યા. ફરી ૧૯૮૦ માં S.E.M. તરીકેનું ખિરુદ પામ્યા. જનતાએ પણ એવું જ તેમને માન આપ્યુ
શ્રી ઓઝા વ્યવસાયિક ક્ષેત્રમાં મુંબઇની રમણીકલાલ એન્ડ કું. ના ( ભાગીદાર છે) વ્યવસાયમાં કાય રત હોવા છતાં હુ‘મેશાં થાડા સમય ફાજલ પાડી જનસેવાર્થે કામ કરવાની હમેશાં તૈયારી બતાવી છે.
શ્રી દોલતરાય જયંતીલાલ પારેખ
શ્રી ધીરજલાલ એમ. ગાંધી
મુંબઈમાં મહુવા યુવક સમાજના સ્તંભ ગણાતા ગૃહસ્થ શ્રી દોલતભાઈ અનેક સામાજિક સસ્થાએના સૂત્રધાર છે. મહુવા યુવક સમાજના મંત્રી છે. મહુવા તેમનુ' વતન છે. ઉદ્યોગ ક્ષેત્રે મૂળજી જેઠા મારકીટમાં શ્રી ધીરજલાલભાઈના જન્મ ઉના ગામના મિષ્ઠ કાપડના ધંધામાં સપૂર્ણ પ્રગતિ સાધી. એમણે આ અને સંસ્કારયુક્ત વાતાવરણવાળા ગાંધી કુટુંબમાં થયેલો. દિશામાં આત્મસતાષ તા મેળબ્યા જ, પશુ તેમની ઉત્કંઠાનાનપણથી જ મૂળ વ્યવસાયિક ગળથૂથી લઈને જન્મેલા સમાજને ઘણું ઊંચે દરજ્જે લઈ જવાની હતી. સદ્ભાગ્યે શ્રી ધીરજલાલભાઈએ ચાલ્યા આવતા ધંધાને આગળ વતનમાં શૈક્ષણિક સ'સ્થા ઉભી કરવામાં તેમણે તન-મન- લાવવામાં મહત્ત્વનેા ભાગ ભજન્મ્યા હતા. ધન વિસારે મૂકયું. એમની સેવાની કૂચ વણુથ'ભી રહી છે. દૃષ્ટિબિંદુ માત્ર ઉદ્યાગ કે વ્યાપાર તરફ જ નહિ પણ કેળવણીના વિકાસ માટેના પ્રયત્નમાં સફળતા મળે તેવા તેમના રચનાત્મક વિચારાને કારણે અને સૌમ્ય, ઉદાર અને નમ્ર સ્વભાવને કારણે મહુવામાં સંખ્યાબંધ સામાજિક સેવા આપતી ગગનચુંબી ઈમારતા ઊભી કરવા દાતાઓ પાસેથી દાન મેળવવામાં તેમનુ` કૌશલ્ય સ્પષ્ટ તરી આવ્યુ છે.
શ્રી ધરણીધર ખીમચંદ શાહ
જૈન શાસન, જૈન ધર્મભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર, વિનય-વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણાને લઈને
વિશ્વની અસ્મિતા
જેમનુ વ્યક્તિત્વ હંમેશાં ઉજજવળ રહ્યુ છે, તેવા શ્રેષ્ઠીવ શ્રીધરણીધર@ાઈ મૂળ સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના પ્રાચીન સ્થળ કાળિયાકના વતની છે. હાલ મુંબઈ રહે છે, ૧૯૫૮ થી શરૂ કરેલા ધંધાકીય પુરુષાર્થાંમાં ક્રમે ક્રમે આગળ આવતા રહ્યા. નેાન ફેરસ મેટલ, એકસ્પા અને કન્સ્ટ્રકશન લાઈ તામાં એક પછી એક કદમ માંડયાં, પૂર્વભવના પુણ્યાયે ધધામાં બે પૈસા કમાયા છતાં પણુ શિક્ષણને ઉત્તેજન આપવાની અને ધર્મ તરફની તેમની અભિરુચિ સતતપણે ટકી રહી છે. ધંધામાં ચડતીના પ્રસંગા આવ્યા છે તે પણ મિત્રોએ તેમનું સાચું' મૂલ્ય આંકી 'મેશાં સહકાર આપ્યા છે, તેમની પાતાની વિશિષ્ટ અને આગવી શક્તિથી મુ'બઈમાં તેમણે તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહ તળાજા અને બીજી ઘણી જૈન સંસ્થાઓમાં તેમનું યશસ્વી પ્રદાન કરેલુ છે. ગુરુભક્તિ – આરાધના અને જૈન સામાજિક કાર્યમાં શકય તેટલા મદદરૂપ ખનવાની તેમની અંતરની લાગણી કયારેય છૂપી રહી નથી. જીવનમાં કાંઈક જોવા જાણવાની અને સમજવાની દૃષ્ટિએ સમગ્ર ભારત ઉપરાંત મિડલ ઈસ્ટના પશુ પ્રવાસ ખેડયો છે. પેાતાની છેંતાળીશ વર્ષની 'મરમાં જ ખૂબ બહાળા અનુભવ મેળવી અનેકાને તેએ ખૂબ જ ઉપયોગી થઈ પડયા છે.
Jain Education International
તે
કરિયાણા બજારમાં ‘મેસસ ગાંધી સન્સ ' નામ તેના કાર્યાક્ષેત્ર દ્વારા મુખઈ અને દેશનાં અનેક સ્થળાએ વિકસાવી ચૂકયા છે અને ભવિષ્પમાં પણ આ ખ્યાતિ જળવાઈ રહે તે માટે પણ તેઓશ્રી તનતાડ મહેનત કરી રહ્યા છે. ધી મેમ્બે કરિયાણા કલર એન્ડ કૅમિકલ્સ મરચન્ટસ એસોસિયેશન'નું રચનાત્મક કા વખાણવા જેવુ' છે,
વ્યવસાયિક સફળતા સાથે તેએ સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સસ્થાએ પ્રત્યે પણ એટલા જ જાગૃત રહ્યા છે એ અભિનંદનીય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org