________________
૯૬
વિશ્વની અરિમતા
એને જોવા ન મળી. એને લાગ્યું કે નકકી કોઈ અબધૂત ખાખી છે. જોઈને કદીય ન થયો હોય તેવો મને આત્મ-ઉલ્લાસ થયો છે. ” જાણી એ તેમને પગે પડ્યો, ને અબધૂતને હુકમ માગે તે મહા- * કહી, સ્વામીજીએ જુવાન મુનિના દેહ પર દષ્ટિ સ્થિર કરી, પોતાની રાજશ્રી કહે, “આજથી આ પાપની કમાણી બંધ કર ! જાળ અનુભવી આંખે મુનિને નિહાળવા માંડ્યા. એ ગુજરાતી જુવાન મુનિ ઉઠાવીને ઘરે લઈ જા ! તારા ભાગ્યનો પ્રબંધ થયો છે. તેને કોઈ સગા હતો, પણ નીચા કદને ન હતું. નૈષ્ઠિક બ્રહ્મચર્યનું તેજ રમે પિતાની ખેતીમાં મદદ કરાવવા લેવા આવ્યા છે, જ્યાં તારે અને રોમમાંથી કરી રહ્યું હતું. એની ઊંચાઈ પૂરા પંજાબીને ટપી જાય તારા કુટુંબને ગુજારે ખુશીથી થઈ શકશે.’
તેવી હતી. છાતી ભલભલા પહેલવાનને શરમાવે તેવી હતી, ને મસલ | મુનિરાજ એક વખતે પેથાપુરથી વિહાર કરી બે ત્રણ ગામે
તે કઈ અખાડેબાજના હતા. છેવટે એમણે મુખારવિંદ ઉપર લલાટ ફરી લોદ્રા આવ્યા ને ત્યાંથી વિહાર કરી આજોલ જઈ રહ્યા હતા,
સામે જોયું તે બીજના ચંદ્રના જેવી શાનિ ત્યાં ઝરતી હતી ને વચ્ચે એક આંબાવાડિયું ને મહાદેવનું સ્થળ આવ્યું ત્યારે તેમને
તેમણે નેત્રમાં જોયું તો એક મસ્ત ખાખી, અબધૂતની ધૂણીને ખબર પડી કે આ બોરિયા મહાદેવનું સ્થળ છે. કારણુ સંસારી
ઝાંખે પ્રકાશ ભભૂકતે દેખાય. સંપૂર્ણ મુખારવિંદ નિહાળ્યું તે પણમાં તેઓ જ્યારે આજોલ ગામમાં જૈન પાઠશાળા ભણાવતા
ઝળહળતા મણિનું તેજ હોય તેવું તેજ ફરતાં દેખાયું. હતા ત્યારે અવારનવાર વૈદ્ય પ્રેમચંદ વેણીચંદ સાથે ત્યાં જતા
સ્વામીજીએ વિદ્યા-ભિક્ષને નાણી લીધે ને પ્રેમથી સરકાર હતા. તેમના સાથીદાર શ્રાવક દ્રાથી સાથે આવ્યા હતા તેમણે કર્યો. પહેલે દિવસે જ પ્રાણાયામને પાઠ આપ્યો એ પાઠ લઈને કહ્યું કે “અહીંયાં “બાપજી, એક સ્વામી સંન્યાસી રહે છે. તે ઔષધ- | મુનિ બુદ્ધિસાગર બોરિયા મહાદેવના ભેરામાં બેસી ગયા. એક, બે દવાના જાણકાર છે. તેમની પાસે દવાદારૂ માટે મુંબઈથી ને છેક ને ત્રણ દિસસે પ્રાણાયામ સિદ્ધ થઈ ગયા હતા, ને સાથે છાતીને મારવાડથી ઘણુ શ્રીમંતો આવે છે ને સાજા થઈ પાછી જાય છે. દુઃખાવો નષ્ટ થઈ ગયો હતે. શીખનાર ને શીખવનારના ઉત્સાહની આપશ્રીને હમણાં-હમણાં છાતીને દુઃખાવો રહે છે તે આપણે પણ જાણે સીમા ના રહી. કાર્ય આગળ ધપ્યું. મુનિરાજ ઉત્તરોત્તર બતાવી જોઈએ.' ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે, “કાયાની આળપંપાળ વેગથી યોગ શીખી આગળ ધપતા ગયા. તેમણે બધાનની નાનીમોટી કરવામાં રહું તો મારું સાધ્ય કયારે થાય ?' ત્યારે શ્રાવકે કહ્યું : પ્રક્રિયાઓ જાણી લીધી ને ઠેઠ હગ સુધી પહોંચી ગયા. સ્વામીજી મહારાજ, એ સ્વામી હઠયોગ ને સમાધિના પણ જાણકાર છે.”
પણ આ મુનિની જ્ઞાનદશા જોઈ ખૂબ પ્રસન્ન થયા, ને એ સંબંધ આત્માનંદ માટે, આત્મબળની વૃદ્ધિ માટે ધ્યાન અને યોગની
ઉત્તરોત્તર આમીયભાવ સુધી પહોંચ્યો. ત્યાં રહી ગોચરી આજોલ શ્રી બુદ્ધિસાગર મહારાજને ખૂબ જ પિપાસા હતી, જેથી આકર્ષાઈ
ગામમાંથી લાવી પિતાની સમાધિનું કાર્ય આગળ ધપાવ્યું. ચોગાભ્યાસ કહેવા લાગ્યા કે, “વાહ એથી રૂડું શું? એ તે ભાવતું ભજન
પણ વધાર્યો. આથી આત્મશ્રદ્ધા, અંતરમાં અજવાળાં પ્રગટયાં ને મળ્યું. શું છે એ સ્વામીનું નામ ?”
તેનાથી જીવન પ્રતિભા–આત્મબળની પ્રાપ્તિ થઈ. હિમ્નેટિઝમ, શ્રાવકે કહ્યું. “એમનું નામ છે સ્વામી સદાનંદ સરસ્વતી,
મેમેરીઝમનું જ્ઞાન પણ મળી ગયું. પછી તે દિન-પ્રતિદિન જાતના દક્ષિણી છે. બે-ત્રણ વર્ષો પહેલાં ફરતાં ફરતાં અહીં આવી
દિવ્યતા વધતી ગઈ. ચઢેલા ને પછી અહીં મુકામ જ કર્યો છે. યોગના એટલા જાણકાર
એક વખતે આજોલથી લોદ્રા જવાનું કહી મુનિશ્રી બુદ્ધિસાગર સાધક છે, કે કોઈ એમને દેહ જોઈ ઉમર પણ કળી શકતું નથી.
નીકળ્યા. એક, બે ત્રણ કે ચાર દિવસ વીતી ગયા. પાછા ન આવ્યા એમના આવ્યા પછી તો અહીંની રમણીયતાને કોઈ પાર રહ્યો
તો તપાસ શરૂ કરી. આજેલના શ્રાવ કે લોદ્રા ગયા. પૂછ્યું તે. નથી. આ સામે દેખાય છે તે બોટેશ્વર મહાદેવનું દેવાલય, આ નીરવ લેદ્રાના શ્રાવકે કહે, “ મહારાજશ્રી અહીં આવ્યા જ નથી.” એનું ભૂગૃહ, શાંત લતાકું ને રમણીય વૃક્ષઘટાઓ ! બીલાંનાં વૃક્ષો તપાસ શરૂ થઈ. તેઓશ્રી ઘણી વાર બેરિયા મહાદેવના સ્થાને ને કરણ પુનાં ઝાડોની વડે રચી છે.”
સ્વામી સદાનંદ સરસ્વતીને મળવા જતા હતા એટલે શ્રાવકો ત્યાં
તપાસ કરવા ગયા. સજજનેના સંગના હિમાયતી મુનિરાજ તરત સ્વામી પાસે પહોંચી ગયા ને સ્વાગત-સન્માનવિધિ બાદ પોતાને યોગના વિષયમાં
સ્વામી સદાનંદ સરસ્વતીને પૂછ્યું કે તેઓ કહે, “મને કંઈ ઘણી જ પિપાસા છે, તે માર્ગ સૂચન કરવા કહ્યું,
ખબર નથી. હેય તે ભંયરામાં તપાસ કરે.” સ્વામીજી જુવાન મુનિરાજને નીરખી રહ્યા. એમની વેધક
બધા ભેરા તરફ આવ્યા તો સામેથી હસમુખે ચહેરે મુનિરાજ દષ્ટિ મુનિના આખા દેહને પશી વળી ને કહેવા લાગ્યા કે “મારી
ચાલ્યા આવતા હતા. તે જોઈ બધા કહેવા લાગ્યા : “બાપજી, વિદ્યા એને ઝરશે? મંત્રવિદ્યા, તંત્રવિદ્યા, યોગવિદ્યા, સમાધિયોગ
ચાર દિવસથી આપ કહ્યાં હતા ? શું ખાધું પીધું ? ” એ તે બધું સિંહણના દૂધ સમાન છે. ગમે ત્યાંથી દેહી તે શકાશે, આ મસ્ત જોગીંદરે જવાબ આપ્યો કે, “ તમને શું કરું? પણ સો ટચના સોનાનું પાત્ર જોઈશે. પાત્ર વગર આપેલી વિદ્યા એની ગમ તમને નહીં પડે. “આતમરસકા પિયાલા, પીએ કોઈ લેનાર–દેનાર બંનેનું અહિત ને આત્મનાશ કરે છે. છતાં પણ તમને મતવાલા'!”
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org