________________
૯૪
ઓરડામાંથી બહાર ન આવી, ગભરાઈ ગઈ હતી. શરમિંદી પડી ગઈ હતી. મહારાજશ્રી બધા સાથે ત્યાં ગયા નેતેને કહ્યુ કે ‘તારાં ધતિ ંગે છોડી દે, હુ તેને સાક્ષાત દેવીનાં દન કરાવુ છું”-તેમ કરી, આ ફેરપ્પા તેા વાઘની સવારી ઉપર અંબાજમાતા બાઈની સામે ખડાં થયાં, ભાઈ ગભરાઈ ગઈ. મહારાજશ્રીને નમી પડી, ત્યાં તા માંતાજી અદૃશ્ય થઈ ગયાં.
મહારાજશ્રીને મહુડી ગામ બધુ જ પ્રિય હતું. તેઓ ભૂખ્યા દ્વારાઓને ભેગા કરી ત તની રમતા રમતા હતા. બહાદુર અને નીડર નવા માટે ઉપદેશ આપતા હતા. પાતાના દડા ઊભો રાખીને તે આધા ખસી જતા. આધાર સિવાય આ દાંડે! જમીન ઉઘર ટટ્ટાર ઊભો રહેતા ને પછી છેકરાઓને હાકલ કરતા કે તમે વૃધા મળીને આ દાંડાને અહીં મારી પાસે લઈ બાબા. ઢાકરા બધા મળીને ઘણી જ મથામણુ કરતા હતા, પણુ દાંડા બિલકુલ હલતા નહી. આવા તા તેઓ મા ચમત્કારી હતા. પછી પોતે જઇને દાંડાને ઉપાડી લેતા. મહુડીમાં નદીના કિનાર દાતા પસાર કરી ટેકરી ઉપર જતા ત્યાં વૈષ્ણવાનું પ્રાચીન હજાર વર્ષ ઉપરનું શ્રી કાટચ દેવનું મંદિર છે. તેના પુજારી શ્રી ગોવિંદલાલ જાદવન રહેતા હતા. તેઓશ્રી મહારાજશ્રીના ઘણા જ રાગી હતા. મહારાજશ્રીના ઉપર તેમનો બહુ જ ભક્તિ પ્રેમ હતા. ત્યાં તેમના નિવાસસ્થાને જમીનમાં પશુતરવાળ” એક ભોંયરું છે. તેમાં જઈને મહારાજશ્રી સમાધિ લગાવી સ્વાધ્યાય કરતા હતા. ત્યારે પણ ભોંયરામાં નાગદેવતા ગુરુ મહુારાજશ્રીની આજુબાજુ ફર્યા કરતા તે શ્રી ગોવિંદલાલભાઈ પ્રત્યક્ષ જોતા
એ મારે હયાત . આ ટેકરી ઉપર જતા ત્યારે તેમને વાધ, દીપડા, ચિત્તા જેવાં હિંસક પ્રાણીઓને ભેટા થતા પર ંતુ તે પ્રાણીઓ આ અલખના જોગીન્ડની સાથે ગદ્ય કરતાં હતાં. આ દસ્ય પણ શ્ર ગોવિંદલાલમાઇ તથા કુટુબમા ાિળતા.
મહુડીના ઉપાશ્રયમાં તે ત્યાં પણ નીચે ભોંયરામાં બેસીને સમાધિ " સ્થાપાય કરવા; બોકાના ટાઇમ હંમેશાં લેખનકલામાં લખવામાં ગાળતા. કાઇ નાંદવા આવે તા તેને ધર્મલાભ કહી વાર્તાલાપ કરવાના હાય તો તે પણ ટાઇમ કાઢી લેતા ને વળી પાછો લખવામાં મગૂલ થઈ જતા. એક દિવસે તેમની દાઢ પડી ગઈ ત્યારે હાકરાઓ ત્યાં હાજર હતા. તેમાંથી એક છોકરાએ કહ્યુ : ' હવે ગ્લાને ુ કરવાનું ? ' ત્યારે મહારાજશ્રીએ કર્યુ. “ એક નાની ડબ્બી વર્ષ આવૈ, તેમાં માને તેને જમીનમાં દાટી દાન તેમાંથી ઝાડ ઊગશે.” છેકરાઓએ તે પ્રમાણે કર્યું. તા પંદર દિવસમાં તે જ જગ્યાએ નાનુ પીપળાનુ' ઝાડ ઊગેલું' હતું. તેની ખાતરી કરવા જમીન ખાદી જોયેલી તા તે ડબ્બી ફાડીને તેમાંથી જ ઊગેલું હતું, તે ઝાડને પારસ પીપળા કહેવાયા, તેને સારી રીતે સાચવવા પ્રબંધ કર્યાં હતા. પણ છ મહિના પછી તે પીપળાને રાતના સમયે કાઈ કાઢીને લઇ યું હતું. તેના પત્તો લાગ્યો નહિ. આવા તા, ગુરુજીના ધણા જ ચમત્કારી મહુડીમાં થયેલા તે તેમના ભક્તોના કહેવાથી જાણેલા. આ બધી હકીકતો તે સત્ય ઘટનાઓ છે. તેમાં જરી પણ તિશયોક્તિ નથી. વડીલના પ્રત્યક્ષ અનુભવનાં સંસ્મરણા છે.
Jain Education International
વિશ્વની અસ્મિતા
એક વખત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઉપાશ્રયમાં ખેઠા હતા. તે વખતે તેમના પચ્ચીસ જેટલા બોની સાથે વાર્તાલાપમાં હતા. એકાએક એમણે બંને કંપનીએ અરસ-પરસ દાબીને પસવા માંડી ! વાર્તાલાપ બંધ કરીને મહારાજ સાહેબ હથેળીએ કેમ ઘસી રહ્યા હશે, તેની ક્રાઈને કઈ ખબર પડી નહીં, પણ કુતૂહલતા જાગી. પુરી પાંચ મિનિટ સુધી ચોથી મેળાઓ એકબીજી ઉપર ચાંપતા રહ્યા! આ પછી પાછે એમણે પૂર્વવત્ વાર્તાલાપ શરૂ કર્યો.
ભોમાંથી એક જણાએ વિત કરીને મહારાજાને પૂછ્યું : * આચાર્યંત્ર | વાર્તાલાપ “ધ કરીને આપ હવેગો શા માટે ધસી રહ્યા હતા ? ખંજવાળ આવી હતી ? દરાજ કે ખસ-ખરજવુ આપને સત્તાવી રહ્યુ છે ”
અજબ સિદ્ધિ !
શ્રીદું. ચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિએ મુક્ત હાસ્ય કર્યું" અને કથ્રુ : “ના, ભાઈ, ના ! મને કાઇ રાગ નથી. પાલિતાણાના માતીર્થ. શેત્રુ...જય ઉપર મુખ્ય આદીશ્વર દાદાના દેરાસરમાં ચંદરવેશ ભાંધેલા તે અકસ્માત, સળગી ઊઠેલા ! રાત્રુજય પર્વત ઉપર પવન ઘરા હોય અને આગ ખીરું ફેલાય નહીં, આથી મારી દવા ઉપરની વ્યક્તિએ મને દિગ્ધ જગત--સંત કર્યા-આથી તે ચરવા બને હાર્ચથી મે બુઝાવી નાખ્યો. * હાથની બંધળા કાળ સામ થઈ ગઈ હતી, રૂ.ના પડી જાય તેવી ઉધેળીઓ માલધૂમ અને કાળી થઈ ગઈ હતી ! વિંન્તપુર ઉપાશ્રયમાં બેઠાં બેઠાં આ કાર્ય કવી રીતે બને કે કાક ભક્તોને સમ |
તે ટાઇમ દિવસ બાદ વાખી પાલીતારા પઢોંચી ગયા અને સગુ વટથી તપાસ ચરૂ કરી ! તેઞાને ગૃવા મળ્યું કે તે જ દિવસે તે જ ટાઇમે પર્વત ઉપર કાંઈક ઘાસ સળગી રહ્યું હતું. તેની સળગતી ગળુ ચંદરવા ઉંપર ભાગી જવાથી ચંદરવો સળગ્યો હતો અને પૂજારીએ બૂમ મારવાથી ચોકિયાત ઉપર આવી ગયા. ત્યારે ચોંદરવા એ ચેાળી નાખી હાલવી નાખેલા દેખાયા હતા. પૂજારી ને ચાકિયાત સિવાય કોઈ નહીં અને આ રીતે ચંદરવા મસળીને કોણે હેલવી નાખોરી આ ભાતનું આ બંનેને આર્યું હતું જરૂર ત્યાએ ઝુલવ્યે હતું. નીચે લઈ જઈ પેટીમાં બનાવવા માટે ચંદરવા છાડવા ગયા તા તે હાલતમાં જ હતા. જાણે બળ્યા ૪ નથી જેથી પેઢીમાં, ખબર નહીં આપી પરંતુ તપાસ કરવાવાળાઆને પત્નીએ આ રીતે વાત કરવાથી તેમના સમજવામાં આવ કે આ ગેબી કાર્ય તે શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીનુ અજબ કાર્યં હતું !
મગતિ ઉપર તો તેમને ભાષાવસ્થાથી ભારે આવ્યું હતું. અનેક મુનિરાજોને, યતિઓને, મંત્રવાદીઓને, તેઓ મળ્યા હતા અને આર્નોલ મુકામે પાઠશાળા ભાવતા હતા તે વખતે પતિશ્રી પતસાગર”નાં જૂનાં પુસ્તકો તેમને હાથ લાગતાં તેનાંથી તેઓ પ શીખ્યા હતા અને મંત્રળ વિધાઓ સાથે કરી હતી. દીક્ષા લીધા પછી પણ પાંચ-સાત વર્ષમાં ઘંટાકણુ મહાવીર મંત્રકલ્પ, ઋષિ
For Private & Personal Use Only
www.jainelibrary.org