SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1092
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧ ૦૫૫ લાઈફ મેમ્બ૨, ઓનરરી સેક્રેટરી, એકઝીકયુટિવ કમિટિ પ્રમુખ તરીકે સેવા આપી હતી, અને તે દરમ્યાન એસેમેમ્બર એમ વિવિધ રીતે સંકળાયેલા છે, તેની માત્ર યાદી સિયેશનના બાંધકામ માટે ફંડ એકઠું કર્યું હતું. તેમણે આપીએ તો પણ પાનાંઓ ભરાય. તેમનું આ યશસ્વી મ્યુનિસિપાલિટીમાં પંદર વર્ષ સેવા આપીને ઉપપ્રમુખ પ્રદાન ધ્યાનમાં લઈ જે.પી.નું પણ બિરુદ પામ્યા. તરીકે ચૂંટાયા, મ્યુનિ. ની આર્થિક સ્થિતિ સધ્ધર કરવામાં શાસ્ત્રીય એને સુગમ સંગીત તેમને ખાસ શેખ રહ્યો અને શહેરની રોનક બદલાવવામાં તેઓ એક નિમિત્ત છે. લાયન્સ પ્રવૃત્તિના સૂત્રધાર તરીકે મુંબઈમાં તેમની રૂપ સાધન બન્યા. મોટાં ઉપયોગી બાંધકામ તેમના વિશિષ્ટ ગણના થાય છે. સમય દરમ્યાન થયા. તેમની સેવાનું બીજું ક્ષેત્ર અપંગ આંધળા લોકોનું છે. અંધ ઉગશાળાના સેક્રેટરી તરીકેની શ્રીમતી કપિલાબેન ખાંડવાલા તેઓએ જવાબદારી લીધી. તેઓ મૂંગા-બહેરાંની શાળા રાષ્ટ્રીય મહિલા સંઘના પ્રમુખ શ્રીમતી કપિલાબેન સાથે પણ સંકળાયેલા છે. હાલમાં તેઓ ગુજરાત અપંગ સંઘ સંચાલક મંડળના પ્રમુખ છે. તેમની આ સેવાથી સમાજ સુધારણાના જૈનત વિચારો ધરાવતા સંસ્કારી પ્રેરાઈને બ્રિટિશ સરકારે તેમને આવી સંસ્થાઓની કુટુંબમાં ૧૯૦૬ના ઓગસ્ટ માસમાં જનમ્યા હતા. તેમણે પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં જ લઈને મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું. તેઓ શણિક બી.ટી. ડિગ્રી લેનાર તેઓ પ્રથમ ભારતીય મહિલા બન્યા. સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. ભાવનગર શિક્ષણ ત્યારબાદ તેમણે યુ.એસ.એ. માં એમ.એ.ની ઉપાધિ સંઘમાં ફંડ કમિટીના પ્રમુખ છે. તેઓ ત્રિભેન ભાણજી પ્રાપ્ત કરી. તે સમયમાં તેમના મિલનસાર સ્વભાવે યુ. કન્યાશાળાના પણ ટ્રસ્ટી છે. બીજી અનેક સામાજિક એસ.એ.માં વિશાળ મિત્રવર્ગ ઉભો કર્યો, ત્યાંના લોકોની સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. આ સંસ્થાઓ દ્વારા તેઓ પોતાની બહુમૂલ્ય સેવા સમાજને આપી સેવા કરી આદર પામી મુંબઈ પાછાં ફર્યા. મુંબઈમાં વનિતા વિશ્રામ સંસ્થામાં અધ્યાપન કાર્ય અને પછી તેના વિકાસમાં અનેરો ફાળો આપે. આ સંસ્થામાં નિરા શ્રી કરુણાશંકર હરિરામ ઓઝા શ્રિત બહેનો અને બાળકો માટે એક આદર્શ માતા સમાન બની ગયાં; જુદી જુદી અનેક મહિલા સંસ્થાઓ, તથા મૂળ સૌરાષ્ટ્રના રાજુલા તાલુકાના દેવકા ગામ તરફના સામાજિક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલાં છે. અને રહેવાસી ભાઈશ્રી કરુણાશંકર હરિરામ ઓઝાને ૩૫ એ સંસ્થાઓના વિકાસમાં તેમનો ફાળા મુખ્ય રહેલો છે. વર્ષની યુવાન વયે મહારાષ્ટ્ર સરકારે S. P. M. ને આ સંસ્થાઓ દ્વારા તેઓ નીચલા અને મધ્યમવર્ગનાં ઈકાબ આપે છે, તે યુવાન લેહીને દાખલારૂપ છે. ઊના કુટુંબોના ગાઢ સંપર્કમાં આવી શક્યાં છે. શેક્ષણિક તથા જાફરાબાદમાં માધ્યમિક અભ્યાસ કરી લેજકાળ અને સામાજિક સુધારાઓ માં તેમનું પ્રદાન મહત્વનું રહ્યું મુંબઈમાં વિતાવ્યો. ઊના મુકામે સાતમાં ધોરણમાં સર્વ છે. ટૂંકમાં શ્રીમતી કપિલાબેન રાષ્ટ્રીય કક્ષાના મહિલા પ્રથમ નંબરે આવવાથી જૂનાગઢ સ્ટેટ તરફથી સ્કોલરશીપ સમાજ સુધારક તથા શિક્ષણકાર છે. આખી જિંદગી મળેલ. ઊના બેડિ"ગમાં, કંઠારી તરીકે તેમ જ વિદ્યાર્થી તેમણે સમાજ-સેવાનાં ઉપયોગી કાર્યોમાં અર્પણ કરી , ણ કર ગૃહ, જાફરાબાદમાં હેડબોર્ડર તરીકે સેવા આપેલ તેમ જ છે, તેમની આ સેવા માટે તેમને સુવર્ણચંદ્રક પણ વકતૃત્વ હરીફાઈમાં ઇનામ મેળવેલ. સામયિક પ્રકાશન, એનાયત થયા છે. પ્રવાસ પ્રવૃત્તિ, નાટક વગેરે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ખૂબ જ રસ ધરાવવા સાથે ટયુશન વગેરે કરતાં s. s. s. D. પાસ ડે. કૃષ્ણપ્રસાદ રતિલાલ દોશી કરેલ. આ ઉપરાંત રાષ્ટ્રભાષા પ્રચાર, સંસ્કૃતમાં કેવિટ જન્મ તા. ૧૭ ઓગસ્ટ, ૧૯૧૩. તેમણે ગાંધીજીના પરીક્ષા પાસ કરેલ છે. ભાઈશ્રી કરુણાશંકરભાઈ સામાજિક મીઠા સત્યાગ્રહ” ચળવળમાં ભાગ લીધો હતો, તબીબી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીકાળથી જ જોડાયા હતા. અને નાતક થયા બાદ મેડિકલ પ્રેકિટશનર તરીકે કારકિર્દી શરૂ તેમના ઘડતરમાં જાફરાબાદના સંનિષ્ઠ બાંધીવાદી શ્રી કરી, ભાવનગર મેડિકલ એસોસિયેશનના તેઓ સત્ય છે ટુભાઈ મહેતાનું માર્ગદર્શન મળ્યું હતું. સ્વભાવે હતા, તેમણે ત્રણ વખત આ મેડિકલ એસોસિયેશનના આધ્યાત્મિક વિચારસરણી ધરાવતા આ યુવાન શંકરાચાર્યથી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy