SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1090
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૦૫૩. નામાંક્તિ ઇન્કમટેકસ-સેલ્સટેકસના પ્રેકટીશ્નરની ઉત્તમ વિચારથી સારા આચાર સંભવી શકે.” કંઈક એવી કક્ષાએ પહોંગ્યા છે. વ્યવસાયે વકીલ એટલે તેમની તક. ધૂનથી પ્રેરાઈ અમદાવાદને એક વેપારી ગાંઠનાં ગોપીશક્તિ બહુ જ તીવ્ર, કોઈને પણ કાંઈ ગળે ઉતારવું ચંદન કરી લોકોને સસ્તું સાહિત્ય વાંચવા તરફ વાળવા એટલે એમને મન સરળ વાત. કુદરત સૌ કોઈને આવી વર્ષોથી એકલે હાથે ઝઝૂમી રહ્યો છે. ટૂંક ધોતિયું, શક્તિ નથી આપતી. એવું તેજસ્વી દિવ્યબળ શ્રી પિોપટ ઝ, ઉપર બંડી, વિશાળ લલાટ અને તેના પર કાળી સાહેબ પાસે છે. દાન કપાત્રને ન થઈ જાય તે બાબત શ્રી વાણિયાશાહી ટેપી, હાથમાં થેલી અને થેલીમાં પુસ્તકો. ઓધવજીભાઈનાં ધર્મપત્ની શ્રીમતી મંજુલાબહેન ખાસ વસ્ત્રો ઈઝીદાર નહિ પણ સારી રીતે ધોયેલાં અને ચોખાં કાળજી લે. પિપટસાહેબનું કોઈ પણ ધર્મકાર્ય હોય તો ખરાં જ, વાત કરે ઉટપટાંગ પરંતુ ધીરજ રાખી તેમાં તેમનાં ધર્મપત્નીને સહયોગ હોય જ. તેને સાંભળો તો તમને એમાં અધ્યાત્મજ્ઞાનનો નિચોડ દેખાય. ગુજરાતી જ નહિ, વિશ્વ સાહિત્યના સાંપ્રત શ્રી ઓધવજીભાઈ રાજકોટ લહાણું સેવા મંડળના પ્રવાહોની તમને ઝાંખી જરૂર થાય. ટ્રસ્ટી-ઈન્કમટેકસ સેલ્સટેકસના હોદ્દેદાર ને રતનપરના રામચરિત માનસ મંદિરના આગળ પડતા કાર્યકર, લાયન્સ- શહેરમાં સાહિત્ય – રાજકારણ કે સાંપ્રત પ્રશ્નોની માબ નાથના ચાર્ટડ મેમ્બર છે. આટલી બધી સંસ્થાઓ સભા હોય કે કોઈ વિચારગોષ્ઠી હોય ને તેમાં પાંચ સાથે સંકળાયેલા હોવા છતાં મેદ- અભિમાન પશે પણ પંદર માણસો ભેગા થયા હોય ત્યાં આ ભાઈ જરૂર તેમને થયો નથી. તેમને ફંડ રેઈઝિંગ કલેક્શન માટે પહોંચી જાય, બધું સાંભળે, જુએ, પોતાની આગવી એવોર્ડ પ્રાપ્તિ પણ થઈ છે, જે આનંદદાયક ઘટના લેખી સૂઝથી માનવીને તોળે અને લાગે કે આ માણસને સારું શકાય. સાહિત્ય આપવાથી તે વાંચશે તે તુરત થેલીમાંથી પુસ્તક શિક્ષણ્ય સંસ્થાઓમાં બાળકોને ગણવેશ સિવડાવી કાઢીને ભેટ ધરી દે. આ વિલક્ષણ વ્યક્તિ છે આપેલા છે, શિયાળામાં ગરીબોને ધાબળા ઓઢાડવામાં અમદાવાદના ટાઈસના એક વેપારી, એમનું નામ ઓચ્છવપણ તેઓ સૌ પ્રથમ હોય જ. લાલ ગોરધનદાસ શાહ. આજે તેમની ઉંમર સિત્તર વર્ષની હશે. વેપાર સારે છે પણ કૈટલાંક વર્ષથી તેઓ આ બધાં કાર્યોમાં મુખ્યતઃ સાથ અને સહકાર તેમના ધંધામાં કઈ રસ લેતા નથી. શિષ્ટ સાહિત્યનું કંઈ પરમ મિત્ર શ્રી લાલભાઈ(રમણીકભાઈ સેજપાલ) ને પુસ્તક અપ્રાપ્ય હોય કે કોઈ સારા લેખકને તેના સાહિત્યછે અને આ બધું ઈશ્વરની પ્રેરણા વગર શકય નથી તેમ ગ્રંથ માટે પ્રકાશક ન મળતા હોય, નાણાકીય મૂંઝવણ તેઓ દઢપણે માને છે. હોય તેવા કિસ્સામાં ઓચ્છવલાલ સામે ચાલીને તેને નાણાંની સહાય આપેઓરછવલાલભાઈએ અત્યાર સુધીમાં રાજકોટની કોઈ પણ સાર્વજનિક – શુભ હેતુવાળી પિતાની આ પ્રવૃત્તિ દ્વારા લાખ રૂપિયાનું દાન કર્યું પ્રવૃત્તિ પછી તે હદયના ઓપરેશનની હોય કે કોઈ હશે. ઓછામાં ઓછા ચારસોથી પાંચસો ટાઈટલ સાથે શાળાને કાંઈ સહાય કરવાની હોય કે દીન દુખિયાઓને તેઓ સંકળાયેલા છે. એમને ખબર પડી કે પાતંજલ અન્ય કોઈ મદદ કરવાની હોય તે બધામાં શ્રી ઓધવજી ગદર્શન અપ્રાપ્ય છે એટલે એમણે ગુજરાતી સાહિત્ય ભાઈ પિપટ હમેશાં મોખરે રહ્યા છે. તેમની સાથે પરિષદને દાન આપી પુનઃ પ્રકાશન કરાવ્યું. ગુજરાત તેમના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન પણ એવા જ સેવા વિદ્યાસભા દ્વારા દયારામના ગ્રંથનું અધિકૃત પ્રકાશન ભાવી. આ બન્ને ઘરદીવડાઓને હાથે અનેક સત્કાર્યોની બહા૨ ૫ડાવવામાં પણ નાણાંકીય બોજો ઉઠાવે. વ. સુગંધ વહે અને મંગલ ધર્મનાં રંગ બેરંગી ફુલો ખીલતાં ચાંપશીભાઈ ઉદેશીનાં વિચારપ્રેરક લખાણ ગ્રંથસ્થ કરાવી રહે એ જ શુભેચ્છા. લોકોને સસ્તા દરે આપવાની યોજના તેમણે કરી. જન કલ્યાણને તેમણે આપેલાં દાનમાંથી પ્રતિવર્ષ સસ્તા શ્રી ઓચ્છવલાલ ગોરધનદાસ શાહ દરની ચાર ચોપડીઓ છપાય છે. ગુજરાત કોલેજના સમાજને સુધારે હોય તે તેને સવિચાર પ્રેરિત સંસ્કૃત વિદ્વાનોના લેખ ગ્રંથસ્થ કરવાની યોજનાને પણ સારું સાહિત્ય પહોંચાડવું, વંચાવવું જરૂરી છે. સારા તેઓએ સહાય કરી છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy