________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૨૭
મહારાજ શ્રી અમરસિંહજી સાહેબ
હાલના ટ્રસ્ટ બેડના પ્રેસીડેન્ટ સાહેબ શ્રી અમરસિંહજી સા, ક્ષત્રિય કુલદીપક રાઠોડ વંશના નબીરા છે. તેઓના પૂર્વજોના પરાક્રમની યશગાથા ઈતિહાસમાં ઉજજવળ નેંધાયેલ છે.
-
વિલીન થયેલા ઈડર રાજ્યના નામદાર મહારાજ શ્રી દલજીતસિંહ સાહેબના લઘુ બધું છે. તેઓશ્રીને જન્મ સંવત ૧૯૭૬ના આસો સુદ ૧૦ વિજયા દશમી શુભ પર્વે તા. ૪-૧૦-૧૯૧૯ના રોજ હિંમતનગર મુકામે થયેલ છે. અજમેર મે કૅલેજ તથા દેવી કોલેજ ઇન્દોર જેવી સંસ્થામાં અભ્યાસ કર્યો છે. સ્ટેટ આમ તથા ઇન્ડિયન આફિસમાં પણ પિતાની ઉમદા સેવાઓ આપેલી છે.
-
sk કમરનો તક
સકાર્યની પ્રેરણામૂર્તિ ચુસ્ત ધર્મનિષ્ઠ સેવા પરાયણ, દીનદુઃખી પ્રત્યે લાગણીથી સભર બની સહાયરૂપ બનવામાં સદાય તત્પર રહેતા તેઓશ્રીને આદ્યશક્તિ અંબામાતાજીની સંસ્થાના ઉ-કર્ષમાં ઉમદા ફાળો છે. ઈડર રાજ્ય કુંટુંબની સેવાઓ માતાજીની હરહંમેશ મલતી રહી છે. ૩૦ વર્ષ ઉપરાંતથી આ ટ્રસ્ટ બેડના હરહમેશા પ્રફુલ્લિત અને સ્મૃતિમય નિરભિમાન, નિખાલસ, સ્નેહ અને મમતા અને કર્તવ્ય પરાયણ અને મંગલમૂતિરૂપ મહારાજશ્રી પ્રેસીડેન્ટ તરીકે એકધારી સેવા આપી રહ્યા છે.
-
આ સંસ્થા પ્રત્યેની ઉદાર ભાવનાથી ગૌરવ અનુભવીએ છીએ. આપની ઉદાર સખાવત ચિર સ્મરણીય અને પ્રેરણીમય બની રહેશે.
શુભેચ્છક “શ્રી આદ્યશકિત અંબિકાજી માતાજી ખેડબ્રહ્મા”
ટ્રસ્ટબોર્ડ – ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org