________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
શ્રી દુલેરાય રતિલાલ મહેતા
જ્ઞાતિ વમલ સખાવતી અને વિદ્યાપ્રેમી ગણાતા શ્રી દુલેરાયભાઈ મહેતા સૌરાષ્ટ્રના વતની છે. ચલાળાના સરકાર ધમી કપાળ કુટુંબમાં ૧૯૨૦ ના ૪ થી નવેમ્બરના રાજ તેમનો જન્મ થયો. મેટ્રીક સુધીનો અભ્યાસ કરી નાની ઉંમ રમાં જ ધંધામાં પૈડાયાં. પૂ. શ્રી નરોત્તમદાસ હિરભાઈ પારેખની ટુ પ્રેરણા અને માર્ગદર્શન મળ્યા ધંધાની આઈ રમામાં મુખ્યત્વે ઇલેકટ્રીકલાયર અનેમન્ડ બાયર્સ કૉપર સ્ટ્રીપ્સ એડઝ વગેરેમાં નોંધપાત્ર પ્રગતિ સાધી. જેટલા નિખાલસ એટલા જ મિતભાષી શ્રી દુલેરાયભા જ્ઞાતિú કયારેય વિસર્યા નથી કપાળ સમાજના ઉર્ષમાં તેમના યશસ્વી ફાળો રહ્યો છે. વ્યાપારની સાથે સાથે કેળવણી-શિક્ષણ અને ધર્મ તરફની માહ્યા અને અભીરૂચી વધતા જતાં હતાં. જેને લઇ માજે તેમા મુબઈ નારદેવ વિભાગમાં મોન્ટેસરીથી માધ્યમિક શાળા શિક્ષણુ સંસ્થાઓના સફળ સંચાલનમાં સેક્રેટરી અને સક્રિય કાર્ય કર તરીકે અણીતા બન્યા છે. કપાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે કપાળ કો ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર તરીકે અને બીજી ઘણી સસ્થા સાથે સંકળા યેલા છે. વ્યાપારી સમાજમાં તેમનો માન મને પહેલેથી હતા અને છે. આવા સેવાભાવી ખંતીલા અને અડગ મનાબળ ધરાવતા શ્રી દુલેરાયભાઇને કુટુ અનેા સંસ્કાર વારસા મળેલા છે. એટલે વ્યાપારની ગૌરવપ્રદ કાર સાથે જ્ઞાતિ અને જનકલ્યાણની ભાવનાથી અનેક જગ્યાએ દાનના ઝરા વહાવ્યા છે. વતન ચલાળામાં હાઇસ્કૂલના નિર્માણ કામમાં રૂા. ૪૦૦૦૦ ની ઉદાર સખાવત માટે નિમિત્ત બન્યા. સંપત્તિ અને સાહિત્યના શ્રી અને સરસ્વતીના શ્રીમંત અને સેવાના સુમેળ સહજ સાધ્ય નથી છતાં એ કથનને શ્રી દુલેરાયભાઇએ ખાટુ પાડયું' છે. શાસ્ત્રીય સંગીત, સંસ્કૃત સાહિત્ય અને તત્વજ્ઞાનના વાંચન મનન પાછળ ઘણો સમય વિતાવે છે. યુરોપ અને મધ્યના દેશના ત્રણેક વખત પ્રવાહ કર્યો છે. તેમનામાં સફળતા અને સમૃદ્ધિનાં કેટલાંક પ્રેરક ગુણાને લઈ કુળ અને કુટુબમાં તેમણે આગવુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
શ્રી દેવશંકર ગભરૂભાઇ ઓઝા
શ્રી દેવા કરભાઈ ગુલલા કુાં. ના ભાગીદાર છે. અને સુરતના કાર માલનાં કમીશન એજત છે. વ્યવસ્થામાંથી જુ સમય ફાજલ પાડી જનતા જનાર્દનની સેવા કરવાની તક પી લે છે. આમ તે તેઓ કાલેજમાં હતા સાથી સામા જિક પ્રવૃત્તિમાં રસ લેતા હતા. પણ ઘણા સમયથી પ્રેગ્રેસમાં પણ નાની રૂપ સેવા આપી રહ્યા છે. તેઓ સ્વભાવે સરળ અને મિત્રો પ્રત્યેની એમની મમતા ખરેખર પ્રાઇસનીય
છે ઘણા સમય થયા માટુંગામાં જનતાની સેવા સેવા કરતા હોવાથી મહારાષ્ટ્ર સરકાર એમની કદર કરી તેઓશ્રીને જે.
Jain Education International
૯૮૩
પી. નો ઇકામ આપ્યા છે. તે ખરેખર એમને યાગ્ય છે. એમના પિતાશ્રી શ્રી ગભરૂભાઈ બહુ જ જાણીતા સામાજિક કાર્ય કર્યાં છે અને ઘણાં વર્ષોં જે. પી તરીકે હતા. પિતાશ્રીની તાલીમ પામેલ શ્રી દેવશકભાઈ પાતાની પીછાણુ કાર્ય દ્વારા કરી ભાગળ આવેલ છે તે આપણા બધા ગૌરવ લેવા જેવું છે કોઇપણ માણસના પરિચયમાં આવતા આનંદ ઉપ એવા એમના ભીલનસાર સ્વભાવ. પારકાને પોતાના કરી લેવાની એમની ગઝબની આવડત અને એમની નમ્રતા વિશેષ હાવાથી આજે એમના સહવાસમાં આવતા અનેકો પ્રિય થઈ પડયા છે ઓછુ બાઝી વધરે કામ કરવાની અને કામ લેવાની વિશેષ કળા છે. વેચ્યાશ્રી અનેક સંસ્થાસ્ત્રોમાં સપર્કમાં છે અને સેવા આપી રહ્યા છે. ઉનેવાળ સેવક મળ સાર્વજનિક હાઈસ્કુલયાલી સભા વડાલાના સિલ્ક માર્કેટ મરચન્ટ એસેાસીએશનના સભ્ય છે. ગુજરાત રેલ રાહત સમિતિ ( માટુંગા )ના ખજાનચી છે. અને કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યાં છે ઉપરાંત માટુંગા ગુજરાતી સેવા મંડળ વીરદાદા જસરાજ સ્મારક સમિતિ જી. વડ જિલ્લા કોંગ્રેસ સેટરી વિગેરે સસ્થાઓ સાથે સકળાયેલા છે.
શ્રી ધીરજલાલ સી. દાસી
તેઓશ્રીએ ૧૯૪૨ની રાષ્ટ્રિય ચળવળમાં અગત્યના ભાગ લીધા હતા તે સમયના સૌરાષ્ટ્રના દેશી રાજ્યેની લડતમાં તેમણે આગળ પડતા ભાગ ભજવેલા જવાબદાર રાજ્ય તંત્રની લડત સમયે ભાવનગર રાજ્ય પ્રજામંડળના મંત્રી તેમજ કાઠીયાવાડ પ્રજા પરિષદ ગુંબઈની સમિતિના સભ્યપદે રહીને જે કામગીરી તેઓશ્રીએ બજાયેલી તે આજે પણ સૌને વિદિત છે.
શ્રી ખાટાદ પ્રજા-મંડળ-મુંબઇનુ નામ ગુજરાતી આલમમાં જાણીતુ છે. આ સંસ્થાની સ્થાપના ઇ.સ ૧૯૪૮ માં થઈ શ્રી પીરૂભાઈ આ સંસ્થાના સ્થાપક માટેના એક અગત્યની વ્યક્તિ હતા. ત્યારથી સંસ્થાની અજોડ સેવા આપી રહ્યા છે. માટુંગાની એટાદ તાલુકાની વિવિધ કેળવણી અને સહકારી પ્રવૃત્તિઓ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલ છે. રાત અને સમાજ સેવા એ તેમનું વન ધ્યેય બની રફતા ગુજરાત ફલડ રીલીફ્ કમિટિ માટુંગાના તેમા જાનચી હતા. ઝાલાવાડ શોશ્યલ ગ્રુપ સાથે તે સકળાખેલા છે. શુદ્ધ ખાદીધારી પ્રમાણિક અને સત્તન એકનિસ્ડ ક્યુબન શેષા મતધારી શ્રી ધીરૂભાઇ દોશી કર્તવ્ય પરાયણતાએ-મહારાષ્ટ્ર સરકારની જે. પી. ની પદવી બે વર્ષ પહેલા મેળવવામાં ચાવી ભાગ ભજવ્યેા છે.
સ્વ. શ્રી નવનીધરાય હરજીવનદાસ મહેતા
સ્વ. નબનીધરાભાઈનો જન્મ ઉમરાળામાં થયા. નાની ઉંમરે પિતાનું’ છત્ર માન્યું. મામાના વ્યવસાય બૈઠક અને
For Private & Personal Use Only
www.jainelibrary.org