SearchBrowseAboutContactDonate
Page Preview
Page 937
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ પશ્ચિમના કારણે ધોડાય સમયમાં ધંધા પર તેમણે સારી એવી પક્ડ જમાવી દીધી. ૨૫ વર્ષના થયા એ પહેલા તા તે જાણીતા થઈ ગયા અને ધધામાં ઉચ્ચ શિખરે પહોંચી ગયા. ભાવનગરના મહારાજા, બાવકાર, ગ્વાલિયર અને કચ્છના મહારાજા, કોષિયાના રાજવી અને નેપાળના રાજવી ત્રિભુવન જેવા રાજકુટુંબના સભ્યો તેમના ગ્રાહક હતા. વિષરના રાજ્વીની સહાયથી “ નાનુભાઈ વેલસ " નામે ધંધો શરૂ કર્યું તેમણે તેની શાખા જીનીવામાં પણ નાખી. દેશમાં સૌ પ્રથમ નાયલોન ફેકટરી નાખવા માટે તેમણે સ્પષ્ટ ચિત્ર રજુ કર્યું પણ એમનું એ સ્વપ્ન સાકર અને તે પહેલાં તો માંગી. બેગથી ૨૧ સપ્ટેમ્બર ૬૫ ના રાજ લંડનમાં અવસાન થયું. ભાવનગરમાં તેમના કુટુંબો ઘણી મોટી રકમનું દાન આપી ગરીબ લોકોના આાશિવદ પ્રાપ્ત કર્યા છે.. સ્વ. નાગજીભાઇ ખેતાણી. માનવના ગામડામાંજ પાકે છે. સૌરાષ્ટ્રની ભૂમિનુ તળ અને માટે રસાળ. મધ્ય સૌરાષ્ટ્રના જુનાગઢ તાબાનું ચોરવાડા ગામ છે. શ્રી નાગજીભાઇ ખેતાણીનું જન્મસ્થાન પિત્તાશ્રી કેશવજી મનજી તથા માતુશ્રી રતનબાઈ અને ૧૮૯૩ માં એમનો જન્મ થયેલા સને ૧૯૬૧માં સ્વર્ગસ્થ થયા. જુનાગઢ સ્ટેટ ફર્સ્ટ કલાસ ગણાત શખ્યમાં કારી અને દોઢ એવા સીક્કા ચાલતા તથા સંસ્થાના જુનાગઢમાં પોસ્ટલ સ્ટેમ્પ પણ ચાલતા. નવાણુ પાદરનું સ્થાન જુનાગઢ ગણાતુ છતા શિક્ષણખાનું ઘણુ જ ગરીબ હતું. ચોરવાડગામમાં નિશાળ નહિં તેથી પિતાશ્રીએ મિત્રોને ત્યાં નાગજીભાઈને ભવા મેકહોલ. એમ પાંચ ગામ મળીને ગુજરાતી ચાર ચોપડીના અભ્યાસ થયા. ખેડૂતો હુકથા અને ચેપારીઓ ભાગ્યા. પિતાશ્રી કેશવજી ભાઈ સને ૧૯૦૩માં ભેટ કુટુંબના નીભાવ અર્થે મુંબઈમાં અને નાકરીએ લાગ્યા. પાંચમા અને એક બહેનમાં નાગજી ભાઈ સૌથી મેાટા એટલે ઘર વ્યવહાર ના એજો તેમણે સંભાળ્યા. સન ૧૯૦૭માં નાગજીભાઇએ પણ મુંબઈ તરફ પ્રયાણ કર્યું. પ્રથમ તેર રૂપી અને વધીને પાંત્રીસ રૂપી પગાર થયા. પછી તે સેનાચાંદીના દાગીના બનાવી દેવાનુ, ઘર નું કામ શરૂ કર્યું. તેમના લગ્ન સને ૧૯૧૯માં જયાકુ વર બહેન સાથે થયા તેમને ત્રણ દીકરા અને ત્રણ દીમાં તેમાં હાલ બે દીકરા તથા ત્રણ દીકરી હયાત છે. કુટુંબમાં ભાગ્યાના સુમેળ ઘણા તેથી ઝડપી પ્રગતિ થવા માંડી સને ૧૯૨૩માં જાપાનની સફર રેશમી કાપડના ઇમ્પોર્ટ માટે કરી. પ્રતિકૂળતા ને કારણે બે મહિનામાં પાછા ફર્યાં આવીને મુંબઇમાંજ રેશમી કાપડની લાદી શરૂ કરી ઘી તીકામાં પસાર થયેલા Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય સ્મિતા ભાગ-૨ જીવનના અનુભવોને કારણે સમાંજના દુ:ખીભાઇ બહેનોની સુભાકારી માટે જ્ઞાનિના મંડા મારફત તન, મન અને ધન શ્રી. સેવા શરૂ કરી દીધી. સને ૧૯૩૩માં વળી પાછા મિત્રો ની સહાયથી હાઝીયરીની પેઢીમાં ભાગીદાર બની જાપાનની * કુટુંબ સાથે ઉપાડયા. તેમાં સારી સફળતા સાંપડી. જીવન ઘડતરના કડવા—મીઠા ઘણા પસંગે। પ્રાપ્ત થયા હતા. અઢાર વર્ષની વયે જૈન સાધુના સમાગમે વૈરાગ્ય જાગતા સુધાસ લેવાના બાબ પણ થયેલ કાચ્છુકે સારી ગિ સિંઘે પૂત્ર જન્મથીજ મમત્વ રહિત પળ્યુ હતું. જે જનના અંત સુધી ટકી રહુ અને ખાંડાળા કુટુંબ પરિવારમાં રહેવા છતાં જળ કમળવત જીવન જીવ્યા, જાપાનની ત્રણ ત્રણ સફર કરવા છતાં અને ઘરબારે ખૂબ સુખી છતાં ગરીબોના કુબ નિવારવાની તેમની તમન્ના ભૂત હતી. બીમારની બા, એકારને નોકરી, બહીણાને વસ્ત્રો, શન વગરની રોટલો, આારી વગનાને એટલો એ યાર્નની ચિંતા એમને સદાય નગરા કરાવતી. ગમે તે માગવા આવે ત્યારે ખીસામાં હોય તેટલું તરત ખાલી કરે પછી મિત્રોને ચીઠ્ઠી લખીને સહાય અપાવે અને તૈટલેથી ન પુત્ર” પડતુ હોય તો વ્યાજે કરજ કરીને પણ અન્યના દુઃખને ટાળવા તેએ રાત દિવસ પુરૂષાર્થ કરતા સારા ધંધા ચાગ્યા તેવા વરસામાં લાખાની સખાવત કરી અને ચીને મેળવી પશુ તેમાં પૈસાની મદદ હીપાથી તેમને કદી સોય ન થયો હતો જાત ઘસીને દુનિયાનાં એંત્રી ચયામાંજ પોતાનું કર્તવ્ય માનતા. આમ જેમણે અનેક ક્ષેત્રોમાં અનેક મડયા દ્વારા અનેક શ્રીમતાની સહાય મેળવીને પેટ ભરીને દુ:ખીયાના આષિશ એક સુધાર્યા. પ્રસગે અચાનક રસ્તામાંજ બેભાન થઇ જતાં તેમને ઘેર લાવ્યા અને ચાર દિવસ સતત ઈલાજો કરવા છતાં મૂર્છાવળી નહિ સને ૧૯૬૧ના ઓગસ્ટમાં તેમણે દેહ છોડી દીધો. તેમના સમણું કુટુંબમાં તો આ જિંજ્ઞાપ હતા પણ તેમના સ્માદ્ધિના સખ્યાધ કુટુબમાં દુઃખનો પાર ન કહ્યો. સુખી સ્થિતિમાં બીજાના દુઃખે દુ:ખી થનાર અને રાત્રી દિવસ જોયા વગર મુંબઇના ગરીબ લત્તામાં પાંચ પાંચ દાદરા ચીને લોકોને ઘેર રૅશન પહોંચાડવા, દવા પહોંચાડવી, નિરાશ્રિતોના બેલી ધર્મને માથાસન આપવું એ કામ આ કળીકાળમાં દેવ કર્તવ્યરૂપ ગણાય. એમના અવસાન પ્રસંગે હસ્તરો માણસને હૃદય હાવ્યા સેંકડો સંસ્થાસ્થાએ એમને માટે શોકસભા ભરી તેમાં સંખ્યાબંધ માણસો એ સ્વસ્થને અલિ આપી અને આંસુ સાર્યાં. આવુ દિવ્ય બન., જીવી જાણનારા માનવી સમાજમાં દિવ્ય સુગંધી પ્રસરાવી જાય છે. કઇંકે તેમના આદર્શ જીવનના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy