SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૦ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અમિતા ભાગ-૨ આપસમાં કરેલ સમજુતીને આધારે મુંબઈ મહારાષ્ટ્રને અને ડાંગ ગુજરાતને આપવું આ આધારે નવાપુર સહપાંચ લાખની વસ્તી વાળા પાંચ તાલુકાના વિભાગને ગુજરાતમાં સ્થાન મળવાને સફળતા મળી. શ્રી નટુભાઈ મહેતાને સંગીત તથા કલાક્ષેત્રે મૂળથી જ ઘણો રસ છે. ક્રિકેટક્ષેત્રમાં પણ એમણે એક “મહેતા ટીમ” સ્થાપીને નવભારત શીલ્ડમાં ભાગ લઈને યશસ્વી નીવડ્યા હતા. શ્રી નર્મદભાઈ હરિશંકર ત્રિવેદી - ઉકાઈ બંધની આજુબાજુમાં ત્રણ માઈલની ગુજરાતને માટેની પદ્ધી તૈયાર કરાવવામાં શ્રી નટવરલાલ મહેતાને અગત્યને ફાળે છે કે જેથી બંધના મૂળ તરફ કઈ રાજ્ય નહેર ખોદી શકે નહિ અને પાણી ખેંચી શકે નહિં. નટવરલા ગુજરાત સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના રાવલ ગામના વતની બહુજ નાની ઉમરમાં બી. એ. એમ. એડ. વિગેરે શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી શિક્ષણ ક્ષેત્રે છેલા ચૌદ વર્ષથી સેવા આપી રહ્યા છે. શકે નથી બંધ મુંબઈમાં નવાપુરના જે. પી. ત્યારબાદ શ્રી નટવરલાલ. મુંબઈ આવી આયાત-નિકાસને ધંધો શરૂ કરી એલઈડીયા એક્ષપર્ટસ ચેમ્બરમાંકારોબારીમાં સમિતિમાં ચુંટાયા એલ ઈન્ડીયા ઈસપર્ટસ એસોસીએશનની મેનેજીંગ કમિટિમાં પણ ચુંટાયા ધંધાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત એમની સામાજિક પ્રવૃત્તિઓ પણ વધતી ગઈ. સાયન્સ લાયન્સ કલબમાં શિક્ષણ ખાતાના ચેરમેન, સીટીજન વેલફેર લીગમાં સમિતિ સભ્ય થયા. અને અંતે મહારાષ્ટ્ર સરકારે જે વ્યક્તિ, મહારાષ્ટ્રની વિરૂદ્ધ, વિભાજન વેળાએ ચળવળ ઉપાડતી હતી તેજ નવાપુર નાગરિક સમિતિના પ્રમુખ શ્રી નટવરલાલ મહેતાને જે. પી ને ઇલકાબ આપીને નવાજ્યા છે. એમની ધગશ અને શક્તિની કદર કરી છે. પિતાના આત્મશ્રદ્ધાના બળે શિક્ષણ ઉપરાંત બીજી અનેકવિધ પ્રવૃત્તિઓમાં પણ તેમનું પ્રદાન રહેલું છે. સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિઓ, સહકારી મંડળીઓ અને જ્ઞાતિ સેવાના કામમાં તેમનું માર્ગદર્શન ઉપરાંત જિ૯લા માધ્યમિક આચાર્યસંધના સેક્રેટરી, ગુલાબપુરા કેળવણી મંડળ ત્રિવેદી મેવાડા જતિ મેગેઝીન. યુનિયન ચેમ્બર મોડાસા વગેરે સંસ્થાઓ સાથે ધનિષ્ટ સંકળાયેલા છે. પૂ. અરવિંદ, પૂ. સાંઈબાબા અને પૂ. વિવેકાનંદજીના જીવન-કવનમાંથી પ્રેરણા લઈ શ્રી નર્મદભાઈને અધ્યાત્મિક રંગ પણ એજ લાગે છે, યુવક પ્રવૃત્તિ શ્રમશિબિર, આરોગ્યસેવાઓ, અને એવા સેવા વિસ્તરણના અન્ય રચનાત્મક કાર્યોમાં તેમનું યોગદાન અનુકરણીય બની રહ્યું છે. શિક્ષણના વિષય ઉપર પ્રસંગોપાત સારૂ લખે છે. શિક્ષણ અને તેમની ઇત્તર પ્રવૃતિઓ બદલ તેમની યોગ્ય કદર પણ થઈ છે. હાલ તેઓ શેઠ એલ. પી. હાઈસ્કૂલ શિણોલ (તા. મોડાસા) માં આચાર્ય તનીકે સેવાઓ આપી રહ્યા છે. - આજે પણ “નેટ” નામની અપંગની સંસ્થામાં શ્રી વિજય મરચંટના સુકાન પદ નીચે કારોબારીના સભ્ય તરીકે અપંગ તથા અંધજનોને સેવા આપી રહ્યા છે. શ્રી નટવરલાલ મહેતા એવીજ રીતે ધી પેસેંજર્સ દ્રાફીક અને રીલીફ એસોસીએશન તથા એલ ઈંડીયા ટેલીફેન એસેસી. એશન તથા કૌસિક નિવાસ મિત્ર મંડળની કમિટિમાં સક્રિય રસ લઈને સામાજિક ક્ષેત્રે સક્રિય સેવા આપી રહ્યા છે. શ્રી મહેતા સીટીઝન્સ વેલફેર કમિટિમાં મેનેજીંગ કમિટિના સભ્ય છે. સાયન લાયન્સ કલબમાં કેળવણી વિભાગના ચેરમેન છે.. શ્રી નરોતમ પલાણ નવાપુર આદિવાસી વિભાગ હોવાથી, શ્રી ચરક ભંડાર ટ્રસ્ટ ફાઉન્ડેશન તરફથી એક મોટો નેત્રયજ્ઞ યોજવામાં આવેલ હતા. શ્રી મહેતાના માદરે વતનમાં આવા ભવ્ય યજ્ઞમાં શ્રી નભાઈએ જાતે હાજર રહીને નવાપુરની પ્રજાની સેવા કરવામાં પુરતે સમય આપ્યો હતે અને યજ્ઞની પુર્ણ સાફલ્યતામાં પ્રજાની સાથે સાથે એમનો પણ એટલે જ ફળે હતે. એઓશ્રી કપાળ કેમના હોવાથી કાળના યુવકવર્ગને પ્રેરણા મળે, સંપ ભાવના જાગૃત થાય એટલા માટે એમણે કપોળ યુવક મંડળની સ્થાપના કરી હતી. એઓશ્રી સંસ્થાપક પ્રમુખ હતા ગુરુકુલ મહિલા કોલેજમાં ગુજરાતી ભાષામા અધ્યાપક તરીકે સેવા આપી રહેલા શ્રી પલાણ સાહિત્ય ઉપરાંત પુરાતત્વ, ઈતિહાસ, પંખીશાસ્ત્ર, અને પ્રવાસના શેખીન જુવાન છે. “કુમાર”, “ઊર્મિનવરચના' જેવા સામયિકમાં નિયમિત પ્રગટ થતાં તેમનાં લખાણે તેમની સ્વાધ્યાય-પ્રિયતાની ગવાહી રૂપ છે. સતતલેખન-વાચનમાં રત પલાણ અનેક વિષયમાં રસ ધરાવનાર ઝિંદાદિલ અધ્યાપક છે. પોરબંદર ગુરૂકુલ મહિલા કોલેજના અધ્યયનશીલ અધ્યાપક છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy