SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૪ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસિમતા ભાગ-૨ થવા શ્રી ચીમનભાઈએ ચારુતર વિદ્યામંડળના સહમંત્રીનું પદ સ્વીકાર્યું. વલ્લભ વિદ્યાનગરની બીજી સંસ્થા ચરોતર ગ્રામદ્વાર સહકારી મંડળી લિ. ના મંત્રીપદે પણ તેઓ પોતાની સેવાઓ અને શક્તિ આપી રહ્યા છે. જેને પગી કાર્યો કરતી એવી બીજી સંસ્થાઓ સાથે પણ તેઓ સંકળાએલા છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી, આણંદ તથા સાબરકાંઠા આરોગ્ય મંડળ વાત્રકના કાર્યવાહક સભ્ય તરીકે કારીયા એજ્યુકેશન સોસાયટીના કાર્યવાહક મંડળના સભ્ય તરીકે તેઓ સેવાઓ આપી રહ્યા છે. બાકરેલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના અધ્યક્ષપદે, સરદાર પટેલ યુનિવર્સિટીની સીડીકેટના સભ્યપદે તેમજ સરદાર પટેલ યુનિવર્સિટીના એગ્રીકલ્ચરલ પ્રોડકટીવીટી સર્વિસ યુનિયનના કાર્યવાહક મંડળના સભ્ય તરીકે પણ તેઓ પોતાની સેવાઓ આપી રહ્યા છે. પુજ્ય કૃપાટવાનંદજી મહારાજે સ્થાપેલ કાયાવરોહણ તીર્થ સેવાસમાજની સ્થાપનાના સમયથી તેના મુખ્ય કાર્યકર્તા તરીકે સેવા આપી રહ્યા છે. ૧૯૫૯ થી જ્યારે શ્રી ભાઈકાકા રાજકારણમાં પ્રવેશ્યા અને ગુજરાત સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી ત્યારથી ૧૯૭૦ સુધી તેઓએ ગુજરાત સ્વતંત્ર પક્ષના ખજાનચી તરીકે તેમજ પક્ષની અન્ય બાબતમાં પણ પિતાને સમય અને શકિત પુરેપુરી રીતે લગાડેલી. રાજકારણમાં ધારાસભામાં ઉમેદવાર બની ધારાસભ્ય થવાની દરેકની પ્રબળ ઈચ્છા હોય છે. જ્યારે શ્રી ચીમનભાઈને ચુંટાવાની ઉજળી તકે હતી. પેટલાદ વિભાગ અને આણંદ વિભાગની જનતાની માંગ હતી ત્યારે પણ તેમણે એક જ વાકય કહેલું કે “ભાઈકાકા, હું સ્વતંત્ર પક્ષને મજબુત બનાવવા અને તેને ગુજરાતમાં મજબુત પાયા ઉપર મૂકવા જોડા છું નહીં કે ધારાસભ્ય બનવાની ઉમેદથી.” આજે તે નહીં પણ હું સ્વતંત્ર પક્ષમાં કયારેય હોદ્દા માટે ઇચ્છા રાખવાનું નથી. આ પણ તેમની આગવી રાજકારણની પ્રતિભા છે. ત્ર શકિત ૫રાસભ્ય થવાની જ માંગ શ્રી ચુનિલાલ કેશવલાલ બોટાદની જૈન વિદ્યાથીભવન સંસ્થાના અધિષ્ઠાતા અને બીજી ઘણી સંસ્થાઓના પ્રેરણાદાતા બનીને જેમણે કુટુંમ્બને ધન્ય બનાવ્યું છે. માતા પિતાના પુણ્યશાળી નામે ઘણી મોટી રકમ દેણગી કરી છે. શ્રી ચુનિલાલભાઈ જૈન સમાજમાં આગવુ વ્યકિતત્વ ધરાવે છે. જૈન સમાજના બાળકને શૈક્ષણિક વિકાસ થાય અને જીવન ઘડતરની પૂરતી તક મળી રહે તે માટે તેઓ સત જાગૃત રહ્યાં છે. ધંધાર્થે મુંબઈમાં વસવાટ કરવા છતાં વતન તરફની મમતા કયારેય ભૂલ્યા નથી. ઘણુજ ઉદાર અને પરગજુ હૃદયના વ્યક્તિ છે. બેટાદની ચુનિલાલ કેશવલાલ જૈન વિદ્યાર્થી ભવન સંસ્થાને સમૃદ્ધ પાયા ઉપર મૂકવા માટે પિતાનાથી બનતું કરવા ઉપરાંત અન્યની પાસેથી પણ નાણાકીય સગવડતાઓ ઊભી કરવામાં તેમને ભારે મોટો પુરુષાર્થ પ્રશંસાને પાત્ર છે. શ્રી છબીલભાઈ અમૃતલાલ શાહ - સાહસિક માનવ રત્નો સૌરાષ્ટ્ર જ આપ્યા છે. સૌરાષ્ટ્રની ભૂમિનું તળ એને માટે ઘણું જ રસાળ છે. બેટાદની રસાળ ભૂમિનું એક માનવ રત્ન અને તેની પરિચય ગાથા સાહસિકતાની પ્રતીતિ કરાવે છે. ઘણાજ નમ્ર અને પ્રસિધ્ધિથી દૂર ભાગનારા શ્રી છબીલ ભાઈ શાહ બેટાદના વતની છે. મુંબઇની લેખંડ બજારમાં એક આગેવાન ઉદ્યોગપતિ તરીકે તેમનું આગવું સ્થાન છે. સમયની કિંમત અને પરિશ્રમનું મુલ્ય આંકી આજની ઉગતી પેઢી માટે પ્રેરણાત્મક અને માર્ગદર્શક બની રહે તેવા પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે ધંધાદારી ક્ષેત્રે ભારે મોટી સરળતા મેળવવી છે આથી તેઓ ખુબ જ દૌર્યતાથી આ નીચેની વ્યાપારી પેઢીઓનું સફળ સંચાલન કરી રહ્યાં છે. શાહ ટ્રેડર્સ–હરકયુલસ રેલીંગ શટર્સ શાહ એજીયરીંગ વર્કસ અશોક એજી. ઈન્ડસ્ટ્રીઝ સ્ટાન્ડર્ડ કેમીકલ સપ્લાયર્સ–જયેન્દ્રકુમાર શાહ એન્ડ કુ. એસ્પીજય એજી, કેર્પોરેશન સ્ટાન્ડર્ડ સ્ટીલ સપ્લાયર્સ–રા એન્ડ કુ. વગેરે તેમના પુરૂષાર્થની આ પરમ સિદ્ધિઓ છે. પિતાની કાર્યકુશળતાથી સારા પ્રમાણમાં વ્યાપારને ખીલવ્યો. ધંધામાં ગળાડુબ રચ્યા પચ્યા હોવા છતાં જ્ઞાતિ સેવા સમાજસેવા, અને વતનના કોઈપણ કામને માટે જ્યારે જ્યારે જરૂરત ઉભી થઈ છે ત્યારે ત્યારે તેમનું નામ મોખરે હોય જ. સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાએલી સંસ્થા ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળી લિ. ના મંત્રી તરીકે તેઓ સહકારી પ્રવૃત્તિ અંગે વખતો વખત પિતાના મંતવ્યો સચોટ રીતે જુદા જુદા માસિક, સામયિકમાં રજુ કરે છે. નિષ્ઠાવાન કાર્યકરો અને પ્રમાણિકપણે સહકારીતાના આદર્શ વડે જ આવી પ્રવૃત્તિનાં મૂળ ઊંડા જશે તેમ તેઓ માનતા હોવાથી વ્યક્તિગત લાભાલાભની સામે સમુહનું હિત અને સામુહિક પ્રગતિ તથા ઉત્કર્ષ સાધવા જનમત કેળવવા તેઓ સદા પિતાના લખાણમાં આગ્રહી રહે છે. સત્તાકાંક્ષાને બદલે કર્મપ્રાપ્ત ધર્મ બજાવવાની પ્રેરણાના બળે મેલી માથાવટીના રાજકારણુધી તેઓ અલિપ્ત રહ્યા છે. વલ્લભ વિદ્યાનગરના કાર્યક્ષેત્રે અને બીજી અન્ય સંસ્થાઓમાં પિતાની સેવાઓ આપતા રહીને શ્રી ચીમનભાઈ ગુજરાતના જાહેર જીવનના કાર્યકરોની શૃંખલામાં એક આગવું સ્થાન ધરાવે છે. અ વી ઉજજવળ કારકીદિ ધરાવતા મધુરભાષા અને દૃઢ મનોબળ વાળા શ્રી છબીલભાઈ પિતે કઈ સારા કામમાં મદદરૂપ બની શકે તે પિતાને સંતોષ અને આનંદ થાય Jain Education Interational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy