________________
ભારતમાં ઇસ્લામ સંસ્કૃતિનો સંઘર્ષ અને સમન્વય
પ્રાસ્તવિક : ઇસ્લામના ઉદય સમયે અરબસ્તાનની સ્થિતિ :
દુનિયાના ઇતિહાસમાં ઇસ્માલના ઉદય એ સામાજિક, ધાર્મિક અને રાજકીય દૃષ્ટિએ એક મહત્ત્વની ઘટના ગણાય છે. ઈસ્લામ શબ્દ ‘સલેમા’ પરથી બન્યા છે. જેને અથ ‘ ગરદન ઝુકાવવી ’ નમાવવું માથું ‘ સલામતિ આપવી' એવા થાય છે. ઈસ્લામના જન્મ ઈસવીસનના છઠ્ઠા સૈકામાં અરખસ્તાનમાં થયા હતા. તેના જન્મદાતા હતા હજરત મહંમદ્ પયગમ્બર સાહેબ. તેમના સમયની અરબસ્તાનની રાજકીય, સામાજિક અને ધાર્મિક સ્થિતિ તદ્દન કથળેલી હતી મારબસ્તાન અનેક નાનાં નાનાં સ્વત ંત્ર તેમજ પરતંત્ર રાજ્યામાંવભક્ત હતુ. અરબસ્તાનનેા સમાજ સેકડે કબીલાઓમાં વહેંચાયા હતા અનેક કુટુમ્બે આ કબીલાએના આશ્રયે સપ અને સહકારથી રહેતાં હતાં. એકબીજાને સુખદુ:ખમાં મદદ કરવી, મુશ્કેલીના સમયમાં એકબીજાને અચાવ કરવા તેને તેએ પેાતાની ફરજ સમજતા. આ પ્રકારના દરેક કબીલાને પાતા સરદાર હતા. જે ‘ શેખ' કહેવાતા, આવા સરદારની ચૂંટણી કબીલાના દરેક કુટુંબના મતથી કરવામાં આવતી. કબીલાના આ ‘શેખ ' યુદ્ધના સમયમાં સેનાપતિ અને ધાર્મિક ખખતે માં ધર્મગુરુની ફરજો બજાવતા. આ કબીલાની મર્યાદા એ હતી કે તેને પાતના કુળનું અનહંદ મિમાન હતું. આ મિથ્યા કુલાર્ણાભમાનને કારણે તેએમાં દાદર ભારે વિખવાદ પ્રવર્તતા હતા, જે ખૂનખાર લડાઇમાં પરિણમતે હતા. કાઈ એક કબીલાની એક વ્યક્તિ બીજી કબીલીની બીજી વ્યક્તિનું અપમાન કરતી ત્યારે અને કબીલાઓ વચ્ચે કાયમી વેર ખંધાતું અને એકબીજા સામે તલવાર ખેચાતી. આ પરિસ્થિતિનું વર્ણન કરતાં ‘હાલી' કહે છેઃ
પ્રકારના
૧ કાલે એટલે સૂર્યાસ્તુ ખાતા સમૂહ
Jain Education International
:
ડે. ચીનુભાઈ નાયક,
न टलते थे हरगीज जो अड बैठते थे, सुलझते न थे जब झगड बैठते थे, जो दो सरव्स आपस में लड बैठते थे, तो सह कवीले बिगड बैठते थे.
(જો તેઓ કાઈ વાત પકડી બેસતા તે તેનાથી કદી પણ ટળતાં ન હતા. જો તેઓ ઝઘડા કરી બેસતા તા કદી શાંત થતા ન હતા, જો એ વ્યક્તિ અ'દાદર લડતી તે કાયમ માટે કબીલાએ બગડી જતા હતા. )
આ પ્રકારની પરસ્પરની લડાઇઓમાં જે પુરુષો, સૌએ અને બાળકો કેદ પકડાતાં તેઓને ગુલામની માફક રાખવામાં આવતાં અને તેમના પ્રત્યે ક્રૂર અને ઘાતકી વન રાખવામાં આવતુ. અરબસ્તાનના સમાજમાં એ સમયે સ્ત્રીઓ અને ગુલામેની સ્થિતિ તદ્દન હલકી હતી. તેમને પશુઓની માફક ખુલ્લા બારમાં વેચવામાં આવતા ! ગુલામ બનેલી સીઆને વેશ્યાઓ તરીકે જ રાખવામાં આવતી અને તેમના દ્વારા તેમના માલિક ખૂબ પૈસા કમાતે! દીકરીને જન્મ અપશુકનિયાળ મનાતે અને તેને દૂધ પીતી કરવાના રિવાજ સામાન્ય હતા. તે સમયના આરમ સમાજમાં પ્રચાલત કહેવત હતી કે સાથ ઉત્તમ માઈ કબર છે. ' એશખારામ, બેફામ ઉન્માદ, દારૂ, ભિચાર, જુગાર વગેરે બદીઓ સમાજમાં ઘર કરી બેઠી હતી. અરબસ્તનના સમાજની બદીઓનું આ ચિત્ર આલેખતાં હાંલી સાહેબ કહું
For Private & Personal Use Only
जुवा उनकी दीन रात की दल्लगी श्री शराव उनकी घुट्टीमें गाया पड़ी थीं, તબદ્ગુરા ચા, પણત થી, ટીવાની થી, गरज हर तरह उनकी हालत बुरी थी.
(જુગાર તેઓની રાત-દિવસની રમુજ હતી, શરામ એમના
www.jainelibrary.org