SearchBrowseAboutContactDonate
Page Preview
Page 897
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ પણ પિતાની જન્મભૂમિમાં જ્ઞાનપ્રાપ્તિ બાદ આવ્યા હતા પ્રસાદ ધિમિરે, ગોપાલપ્રસાદ રિયાલ, વાડદેલ અને જનાદન, અને કપિલવસ્તુમાં શાકાને દિક્ષા આપી હતી. સમ્રાટ શમશેર વગેરેએ નેપાલી સાહિત્યને સારી રીતે સમૃદ્ધ કરવા અશેકે રાજકુમારી ચામડીને નેપાલી રાજકુમાર દેવપાલ પ્રયાસ કર્યા છે. વિ. સં. ૧૯૪૨ માં નેપાલી સાહિત્યને સાથે પરણાવી હતી. અશોકે કાઠમાંડુ અને તેની આજુબાજુ સારી રીતે સમૃદ્ધ કરવા પ્રયાસ કર્યા છે. વિ. સં. ૧૯૪૨ માં અનેક વિહાર અને તૃપે બંધાવ્યા હતા. ભગવાન બુદ્ધના નેપાલી ભાષાનું પ્રથમ વર્તમાન પત્ર “ગોરખા ભારત જીવન” જન્મસ્થાન લુખિનીમાં ઈ. સ. ૧૮૯૬માં ડો. એ. એ. ભારતના કાશીમાંથી પ્રગટ થાય છે. શ્રી સિદ્ધિચરણ દ્વારા ફયુહરે અશોક સ્તંભ અને બ્રાહીલિપિમાં લખેલ શીલા- સંપાદિત પ્રથમ દૈનિક સમાચાર પત્ર “અવાજ” પ્રગટ થયું. લેખ શોધ્યા. લુમ્બિની પાસે બંજરડી ગામમાં પુરતત્વ નેપાલમાં ૩,૪૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ, ૧૬૦ જેટલી સંશોધન દ્વારા ઈ. સ. પૂર્વે ૯૦૦ ના સમયના મળેલા હાઈકુ અને ૨૭ કોલેજો છે. નેપાલ સરકારે માટીના વાસણ પર કાળા રંગે રંગેલા ચિત્રો છે. “મા” નામની પ્રથમ નેપાલો ફિલ્મ તૈયાર કરાવી. ફિલમની નેપલીઓનું ખુખરી-નૃત્ય પહાડોમાં પ્રચલિત છે. નાયિકા ભુવન થાપા થાય છે, અને નાયક શિવશંકર અને પાર્શ્વગાયિકા નેપાલની તારાદેવી છે. દેવડા એક સામૂહિક નૃત્ય છે. પશ્ચિમમાં દોટી અને દેખ નૃત્ય અને પૂર્વમાં ભેટે સેલે અને પૂર્વિયા નૃત્ય પ્રચલિત - ચીની ભાષાના અર્થમાં નેપાલન અર્થ ઊનનું બાર છે. તરાઈ પ્રદેશના માછીમારો અને ખલાસીઓ દુર્ગાભવાનીને થાય છે. ને નામના મુનિના વસવાટથી તે પ્રદેશ સમૃદ્ધ થયે, તેથી તેનું નામ નેપાલ પડયું. એવી પણ દંતકથા છે. અનેક પ્રસન્ન કરવા–ઝિઝિયા નૃત્ય કરે છે. નેપાલીઓ આપણા શહેરમાં ઊનને માલ વેચી રહ્યા છે. નેપાલી–ગોરખાલી ભાષાની ઉત્પત્તિ સંસ્કૃત-અપ- ભારતને આ નાનો પડોશી દેશ રાજા મહેન્દ્ર વિકમ ભ્રંશમાંથી થઈ છે. નેપાલી ભાષામાં સૌથી જૂનો લેખ વિઠમ શાહના નેતૃત્વ હેઠળ ભારત, ચીન અમેરિકા વગેરે દેશના સંવત ૧૪૧૩ નો કર્ણાલી પ્રાંતના રાજા પૃથ્વીમલે આલેખાવેલ સહકાર અને મદદ મેળવી ઝડપથી પ્રગતિ કરી કહ્યા છે. છે. વિ. સંવત ૧૩૯૪ નેપાલી સાહિત્યનો પ્રારંભિક કાલ ગણાય છે. નેપાલી સાહિત્યની તામ્રલેખ અને શીલા લેખો સિવાયની પ્રથમ સાહિત્ય ગ્રંથ રૂપી કૃતિ પંડિત પ્રેમનાથ કૃત શુભેચ્છા પાઠવે છે “પ્રાયશ્ચિત પ્રદીપ” છે. નેપાલી ભાષાનું વ્યાકરણ પ્રથમવાર એક અંગ્રેજે જે એટને લખ્યું અને પ્રગટ કર્યું. કૃષ્ણ ભક્ત કવિઓમાં “ઈન્દિરસ” નું નામ ઉલ્લેખનીય છે. યદુનાથ પોખરેલ અને ચુંદરાનંદ બાંડા વીર રસના કવિ લેખકે શ્રી ઘેલા સેવા સહકારી મંડળી છે. ભાનુભક્ત આચાર્ય-નેપાલીના આદિકવિનો જન્મ તન ઘોબા હુંમાં થયો હતો. અને તેમણે નેપાલી ભાષામાં રામાયણની જિ. ભાવનગર) રચના કરી. વિ. સંવત ૧૯૪૪ થી પુસ્તકો છપાવા લાગ્યાં. શ્રી મોતીરામ ભટ્ટ સાહિત્ય વિકાસમાં સારો ફાળો આપે. તેઓ ગદ્ય સાહિત્યના પિતા ગણાય, લેખનાથ પડ્યાલયની કવિતામાં ભરપૂર સુંદરતા છે. બાલકૃષ્ણ શમશેરે ને પાલીની નવી બોલીમાં નાટકો પાં. સરદાર રુદ્રરાજ પાંડેચની રચનાઓ “રૂપમતી, “ચસ્પી કલી,” “પ્રાયશ્ચિત’, ‘પ્રેમપર્યાપ્ત જાણીતી છે. કવિ લક્ષમીપ્રસાદ દેવકોટાની કૃતિ “મુનામદન” અત્યંત સુંદર છે. ભીમનિધિ તિહારી, ધરણીધર કંઈરાલા, કેદારનાથ વ્યથિત, સૂર્ય વિકમ ઝલાવી, વગેરેનાં કાવ્યો અને વાર્તાઓ પ્રસિદ્ધ છે. ગદ્ય લેખકોમાં હૃદયચંદ્ર પ્રધાન, માધવ - - - - - - - ર ગ ન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy