________________
૭૪૨
ના જાન્યુઆરીમાં સેના વૂડાન યાંગ્સીની પૂર્વ દિશા બાજુ આગળ વધી અને મા'માં નાનિકંગ પર કબજો કરી તેને પોતાની રાજધાની જાહેર કરી. આ રાજ્ય તાઈપિંગતેન નામે એળખાયું અને ક્રાંતિ તાઇપિંગ ક્રાંતિ ગણાઈ. આ સરકારે જનતાને માટે આદેશ આપ્યા, જ્યાં જમીન છે, ત્યાં મે ભેગા મળી તેને ખેડીશું જ્યાં ચાખા છે, ત્યાં અમે સૌ ભેગા મળી ખાશું; જ્યાં કપડાં છે ત્યાં અમે હળીમળી પહેરીશું; જયાં ધન છે. ત્યાં અમે હળીમળી ખચ કરીશું, કેઇ સ્થાન સમાનતા વિનાનું નહિં હાય, કોઈ વ્યક્તિ નગ્ન અને ભૂખી નહિ રહે.” ૧૮૬૪માં તાઇપિંગ શાસને સામી લાકોએ પરદેશીઓની સહાયથી ખત્મ કર્યું. તેમના ચૌદ વષઁના ગૃહયુધ્ધમાં ચાર કરોડના જાન ગયાં. ઘણાંએ બલિદાન દેવાયાં,
નવા શાસન સામે શરૂઆતથી જ લોકોના વિરોધ હતા. તે ૧૯૦૦માં દેશવ્યાપી બન્યા. પરદેશી ઇતિહાસકાર
અને કાકસ્ટર આંદાલન કહે છે. ચીની લેાકેામાં તે આઇ હા ત્વાન” આંદોલન ગણાયું. આઇ હા ાન એટલે ન્યાય એને સદ્ભાવનાને સમાજ. આ ક્રાંતિકારી લાકોનુ સંમેલન ૧૯૦૫માં જાપાનના ટોકિયા શહેરમાં મળ્યુ અને ડો. સુનયાન સેન તેના નેતા બન્યા. આ સંગઠનનુ નામ ‘તુંગમેંગ હુ” રખાયું. ૧૯૦૯માં ૧૬૦ ખંડો થયાં અને ૧૯૧૦ માં ૨૮૪ વાહ થયા. ૧૦મી એકટોબરે ૧૯૧૧માં ચચાંગ ફેજે સશસ્ત્ર ક્રાંતિ કરી અને ૧૮મી નવેમ્બર સુધીમાં ૨૧ પ્રાંતે માંથી ૧૭ પ્રાંતાએ સ્વતંત્રતા જાહેર કરી બાકીના ચાર પ્રાંતા
માંથી પણ મર્ચે શાસન ખત્મ થયું અને ચીનના નવનિર્માણમાએ માટે ભૂમિકા તૈયાર થઈ. આ ક્રાંતિ બાદ કેટલાક પ્રત્યાઘાતી બળેાની અસરથી સુનયાન સેનને બદલે યુઆનશીડના હાથમાં સત્તા આવી. યુઆનશિહ જમીનદારો અને સામ્રાજ્યવાદીઓના
પુતળાં જેવા હતા
જની વિરુધ્ધ પ્રથમ વિશ્વયુધ્ધમાં ચીને પણ મિત્ર રાજ્યને સાથ આપ્યા હતા એટલે ૧૯૬૯ની પેરીસ સધિ વખતે ચીનમાંથી પરદેશી સેનાએ દૂર કરવાની માંગણી થઇ. ૧૯૧૭ના નવેમ્બરમાં રશિયામાં સમાજવાદી ક્રાંતિ થઈ તેના પ્રભાવ પણ ચીન પર પડયા અને તેમને રશિયા જેવી જ ક્રાંતિ દ્વારા બધી સમસ્યાના ઉકેલ છે એમ વિચાયું. ૧૯૧૯ની ચેાથી મેને દિવસે ચીનમાં રાષ્ટ્રવાદી મજૂરોએ અને મધ્યમવગી બુધ્ધ જીવીઓએ એક રાષ્ટ્રવ્યાપી આંદોલન દેખાવા કરી શરૂ કર્યું, આ રાષ્ટ્રીય સંઘથી ૧૯૨૧ના જુલાઇમાં કંચન તાંગ” ચીની સામ્યવાી સંઘની સ્થાપના થઈ. સુનયાનસેને કયે। મિન તાંગ નામના નવા સ ંધ સ્થાપ્યા. ૧૯૨૫ માં અચાનક સુનયાનસેનનુ મૃત્યુ થયું અને ચ્યાંગ કે શાક કયામિન તાંગના નેતા થયા. ચીનમાં દરેક સંઘ સશસ્ત્ર થતા અને દરેક સંઘ પેાતાનું સૈન્ય રાખતું. ૧૯૨૭ની ૨૪મી માર્ચ ક્રાંતિકારી સેનાઓએ નાનિકગનો કબજો લીધા સમે બ્રિટીશ, અમેરીકન ફ્રેંચ અને જાપાનના સૈન્યે
ત્યારે બેબ
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
મારો કર્યો. ૧૯૨૭થી ૧૯૩૭ સુધી ક્રાંતિકારી સંઘ આંતિરક ગૃહસંધર્ષી બની રહ્યો. ૧૮મી એપ્રીલે ૧૯૨૭માં રયાંગ કે શેકે નાનકિંગમાં સામ્યવાદ વિરોધી રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરી અને ૧૯૩૩માં સામ્રાજ્યવાદી બળાની મદદથી તેણે સામ્યવાદીઓ પર ભારે હુમલા કર્યાં. સામ્યવાદીએને ખૂબ નુકશાન થયું. પરંતુ તેઓએ પાતાની બચેલી તાકાતથી ઉત્તર તરફ કૂચ કરી શે`સી પ્રાંતની લાલ સેના સાથે હાથ મિલાવ્યા. ૧૬ મી ઓકટોબર ૧૯૩૪થી આ લાલસેનાએ ઇતિહાસ પ્રસિધ્ધ લોંગમા` લાંબી કુચ કયાંગ્સીથી શરૂ કરી એક એક પ્રાંતને યુધ્ધ કરી કબજે કરવા પ્રયત્ન કર્યાં. ૧૯૩૫ની જાન્યુઆરીમાં કચેાપ્રાંતના સુનેઇનગરે આ સેના આવી ત્યારે તેમાંની અધી નાશ પામી હતી, પરંતુ તેમના જુસ્સા નાશ પામ્યા ન હતો. ૧૯૩૫માં તે સેના હાંશીપ્રાંતના ક્રાંતિકારી સંગઠનને દેશના ૭૦ ટકા પ્રદેશ શ્યાંગ શેકના કબજે હતા. પરંતુ મળી ગઇ. જુલાઇ ૧૯૪૬માં ફરી ગૃહયુધ્ધ શરૂ થયું ત્યારે
૩૦ ટકા પ્રદેશોમાં સામ્યવાદી શાસને જમીનદારની જમીન લઇ કરોડો ખેડૂતાને વહેંચી આપી અને આ ખેડૂતા લાલસેનાની શક્તિ બની ગયા. આ ૧૯૪૭-૪૯ સુધીના ગૃહ-યુધ્ધમાં શ્રીમતી સુનમાનસેન સૂગ (ચંગ લીગે ક્રાંતિકારીઓને
સાથ આપ્યા અને ૧૯૨૩થી તમને ચાઇના લીગ સ્થાપી ચ્યાંગકોકના શાસનના વિરાધ કર્યાં, ચ્યાંગશેકના શાસન પર ચ્યાંગ, સુગ, કુંગ અને ન આ ચાર રાજાશાડી કુટું બેના પ્રભાવ હતા. મોંઘવારી અને ભ્રષ્ટાચાર ખૂબ ફાલ્યાં સે તુ ંગની સરદારી નીચે લાલસેનાએ જનમુક્તિ આંદો ફૂલ્યા હતાં. ૧૯૪૭થી ડૉ. સુનયાનસેનના યાગ્ય ઉત્તરાધિકારી લન શરૂ કરી કર્યા મન તાગ સેનાને પરાજ્ય આપી આગેસ્થાંગ શેક ફારમાસા-તાઇવાન ભાગી ગયા અને ત્યાં બ્રિટીશ, કુચ આરંભી. ૧૯૪૯ના ઓકટોબરમાં આ ક્રાંતિ સફળ થઈ, અમેરીકી, ફ્રેંચ ટેકાથી રાષ્ટ્રવાદી ચીનની સ્થાપના કરી. માઓત્સે તુંગનો જન્મ ૧૮૯૩ના ડિસેમ્બરમાં થયો હતા. તે તરવાના ખૂબ શોખિન છે. ૧૯૫૭માં ૬૪ વર્ષની ઉંમરે તેણે યાંગ્સી નદી હરીને સામે પાર જઈ લોકાને ચક્તિ કર્યાં હતા. તે કવિ પણ છે. તેના સિધ્ધાંતાના લ લક્તિાબ સામ્યવાદી ચીનનું ખાઈખલ છે. લેખક લૂસુન (૧૮ ૧ - ૧૯૩૬)ને મારું તુગે સાસ્કૃતિક મારચાના સેનાપતિ કહ્યો છે. ચાઉંએનલાઇ, તિન પિયા અને જનરલ બ્રૂનેહ માઆસે તુંગના શક્તિશાળી સાથીઓ છે. તેમણે દેશને મહાન શક્તિશાળી કર્યાં.
Jain Education International
પ્રાચીન ચીનને હ્યાંગ—તી રાજા રેશમ, શણુ, કાગળ, અને ચીનાઇ માટીના વાસણાના શેાધક ગણાય છે. હ્યાંગના અથ પીળા રંગ થાય છે અને તે ચીનમાં શુભ રંગ ગણાય છે. પ્રાચીન ચીનની એક કહેવત છે કે મહાત્મા બુધ્ધ જેવી - તુર અઢાર કરીએ કરતાં એક લંગડો અપગ કરી સારા' આ પ્રમાણે સ્ત્રીનું સ્થાન ચીનમાં ખૂબ હલકું હતું. નાનપણથી કરીએના પગના પંજા માંધી લેવાતા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org