SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ વધતું જતું હતું. લોકોની અભિરુચી પણ હલકી થઈ ગઈ ઇનબતુતા (ઇ. સ૬૩૩૩) હતી. કાવ્ય, શિપ, ચિત્રકલા વગેરેમાં કામકૂપ અને અૌતિક વૃત્તિ ઓને પ્રાધાન્ય અપાતું હતું. આ સમયે ઈનબતુતા મેકકેને મશહૂર આરબ પ્રવાસી હતા સામાજિક રીતરિવાજે પણ જડ થયા હતા, જ્ઞાતિભેદ અને કેરોથી કસ્ટેટીનોપાલ અને ચીન સુધીનાં ઘણાં શહેરો તેણે જોયાં હતાં. ૧૩૩૩ ઇ. સ. માં તે સિંધુના કિનારે પહોવર્ણભેદ રૂઢ બન્યા હતા, વિધવા--જીવનની હાડમારી એ વધતી જતી હતી. સતી પ્રથા મેજીઢ હતી. અબુજઈદ જણાવે ચ્યો. મહમદ તઘલખે એનું સન્માન કરીને દિલ્હીનો કાળ છે કે આ સમયે મંદિરોમાં દેવદાસીની પ્રથા પણ પ્રચલિત બનાવે, પોતાના દરબારમાં સ્થાન આપ્યું અને તેને ભારતના હતી, સમાજમાં શુદ્ધ અને ચાંડાલે પ્રત્યેનું વર્તન પણ એલચી તરીકે ચીન પણ મેકલ્યા હતા. પરંતુ ચીનથી પાછા અમાનુષી હતું. સ્ત્રીઓ પ્રતિનું વર્તન ટીકાપાત્ર હતું. ધાર્મિક ફર્યા બાદ તેણે સુલતાનની નોકરી છોડી દીધી તે પિતાના ક્રિયામાં સ્ત્રીઓને સ્થાન નહોતું. સ્ત્રીઓ શિક્ષણથી વંચિત વતનમાં ગયા અને મુસાફરીનાં વર્ણને લખ્યાં. તેનાં હતી. ગણિકા, વામમાગી ઓ વગેરેને પરિણામે બાળ લગ્નો વર - વર્ણનમાંથી ભારતીય જન સમાજનું તાદેશ ચિત્ર મળે છે. પણ પ્રચલિત હતાં. તેણે મહમદ તઘલખનું પણ સચોટ વર્ણન કર્યું છે. આ સુલતાન વિષે તે જણાવે છે કે : “ બધા લેકમાં સુલતાન આમ છતાં, ખેત ઉદ્યોગ અને વ્યાપાર પહેલાં જેવાં જ એક એવી વ્યકિત છે કે જેને સૌથી વધુ દાન દેવામાં અને ધીખતાં હતાં આરબ મુસાફરોએ ગુજરાત અને સિંધની ફળ- જેને સૌથી વધુ લેહી વહેવડાવવામાં રસ છે કે ભિખારીને દ્રપતા વણવી છે મંદિરો સમૃદ્ધ હતાં મંદિર તરફ દાનને ન્યાલ કરી દે છે તે કઈ ના પ્રાણ પણ લઈ શકે છે. આ પ્રવાહ અવિરત વહેતે રહેતો. સામાજિક દુષણે પ્રવેશ્યાં હોવા બંધુ હોવા છતાં પણ તે નમ્ર વ્યકિત છે. ન્યાય અને સચાઈના છતાં હિંદુ સમાજ અને હિંદુધર્મ હજુ દઢ હતાં. આરબ પાલન માટે તે હમેશાં તૌયાર રહે છે. તે ધાર્મિક વિધિઓને મસદીના શબ્દોમાં જોઈએ તે : “બુધ્ધિમાં, વહીવટમાં, આગ્રહી છે. નમાજ પઢવામાં ખૂબ કઠોર છે. કેઈ નમાજ ન દર્શનમાં, બંધારણના ટકાઉપણુમાં ને વર્ણની શુધિમાં હિંદુએ પઢે તે કઠોર દંડ પણ દઈ શકે છે. જ્યારે રાજ્યમાં ભીષણ બીજા બધા શ્યામવર્ણા લોકે કરતાં નિરાળા છે.” દુષ્કાળ પડ, અનાજની કિંમત ત્રણ ગણી વધી ગઈ ત્યારે વેનિસનો વિખ્યાત મુસાફર માર્કેલઃ - ત્યારે તેણે રાજ્યના અન્ય ભંડારને જનતા માટે ખુલ્લા મૂકી દીધા હતા.” આ સુલતાન નાના દોષ માટે પણ આકરા દંડ વેનિસને વિખ્યાત મુસાફર માર્કેપલે દક્ષિણમાં કાપલ દેતા હતા. કેટલીક વખત નાળિયેર ચરવા માટે પણ બંદરે ઈ. સ. ૧૨૮૮ અને ઈ. સ. ૧૨૯૭ એમ બે વખત મૃત્યુની સજા કરવામાં આવી હતી. આવ્યો હતો. તે વખતે દક્ષિણમાં બીજા પાંધ્યરાજા મારવÍન ઈનબતુતા જણાવે છે કે સુલતાનના મનની યોજના કલ શેખરનું રાજ્ય હતું મદુરા તેની રાજધાની હતી. કાયલને એને મૂત કરવા માટે આકરા કર નાખવામાં અાવ્યા. માર્કોપોલોએ અરબસ્તાનના અને ચીનના વડાણાથી ખીચે પરિણામતઃ દૂરના પ્રાંતમાં બળવો થયે, અવાર નવાર દુકાળ ખીચ ભરેલા બંદરવાળા, ઉમદા અને મહાન શહેર તરીકે પડ્યા. અને આ બધાના પરિણામે સુલતાન પોતાના મગજનું વર્ણવ્યું છે. તેણે તે સમયના લોકજીવનનું બારીકાઈ પૂર્વક સંતુબન ખેઈ બેઠે એમ છતાં એના સંક૯પ ઉચ્ચ હતા તેણે નિરીક્ષણ કર્યું હતું. “કવીલેનથી માંડીને લેર સુધીને ચલણમાં ફેરફારો કર્યા. એજ રીતે તે પોતાની પ્રજાને પણ પ્રદેશ સમૃદ્ધ છે. અને વિશાળ ભારત કહેવાય છે. પશ્ચિમ સુધારવા માંગતા હતા. તેણે ધર્માદા, હોસ્પિટલે, વિદ્યાલય અને ઈરાનમાંથી આવતા વાહ પણ અહીં જ નાંગરે છે. અને અને સરકારી કારખાનાઓ સ્થાપ્યાં જેમાં સેંકડો મજૂરોને અરબસ્તાનના ઘોડા અને બીજી ચીજવસ્તુઓને વેપાર અહીં રેજી પણ આપી. ખૂબ જ ચાલે છે. રાજા પાસે અમૂલ્ય ખજાનો છે. વ્યાપારીઓ આમ છતાં પણ તે સમયે સમાજનું નીતિમત્તાનું ધોરણ અને પરદેશીઓ અહીં ખૂબ જ આવે છે. કારણ કે રાજાના વર્તાવ માનભર્યો છે. રાજાને પ૦૦ રાણીઓ છે. સમાજમાં ઃ ઉત્તરોત્તર નીચું ઉતરતું જતું હતું. દેશમાં વેપાર, રોજગાર ચાલતું હતું. સમૃદ્ધિ હતી છતાં ય આર્થિક અસમાનતા સતીપ્રથાનું અસ્તિત્વ છે” લોકોની નગ્નાવસ્થાની અને દરજી વ્યાપક હતી. વધારાને કરને ભાર ગરીબ ઉપર પડતું હતું. ઓના અભાવની પણ તેણે નોંધ લીધી છે. ઉપરાંત તે સમયે તેમની સ્થિતિ અત્યંત ધ્યાજનક હતી. તેમાં યે દુષ્કાળ અને લેકે તિષ, શુકન-અપશુકનમાં માનતા એવું પણ જણાવે રોગચાળામાં તે હજારોની સંખ્યામાં લેકે મટી જતાં હતાં. છે દેવદાશીની પ્રથાના અસ્તિત્વને પણ ઉલ્લેખ કરે છે. ગુલામીની પ્રથા પણ તે સમયે હતી. ગુલામી સામાન્ય હતી. આજ ગાળામાં મુસ્લીમ ઇતિહાસકાર વસુફ પણ બાંદીઓને રાખવી તે ફેશન ગણાતી હતી. સુંદર બાંદી માટે પાંડવ પ્રદેશમાં આવ્યો હતો તેની નોંધ પણ માર્કોપોલોની ૯૦૦ દિનાર આપવા પડતા સ્ત્રી અને સુરસેવન એ પુરુષોની નોંધને સમર્થન આપે છે. મેટામાં મોટી નબળાઈ હતી. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy