________________
७०२
લાકો ઉપયેગમાં લે છે. ઇ. સ. પૂર્વે ત્રીજી અને ચાથી સદીમાં વપ હતી ઘોડાગાડી આજ પણ સામાન્ય જનતા વાપરે છે તે સમયના સમાજની વિશિષ્ટતાઓ લોકોનું જીવન એ બધાની વિગત પૂર્ણ વાતા તે મેગેસ્થનીસ તેના નામના પુસ્તકમાં કરી જાય છે.
મેગસ્થનીસ
ગિતા મૃત્યુ પછી તેના દ્વાર ની સાચવતા સેના પત્નિ લ્યુ ચે ચઢાઈ કરી પણ ચદ્રગુપ્ત મોયની સામે તેના પરાજ્ય થયો. ઇ. સ. પૂર્વે ૩૦૫ની આસપાસ સંધિ થઇ ચંદ્રગુપ્તન પાતાની પુત્રી હૅલન પરણાવી તેના દરબારમાં મેગેક્ષનીસ નામના એથી મોકત્થા મેગેક્ષનીસના વૃત્તાંત દ્રગુપ્તના સમયના વિશાળ તંત્રની ઝાંખી કરાવે છે. હવે જે જે વિગતો ભેગી કરી છે તે આજે ઘણી જ ઉપયોગી
ખની છે.
મ સ્થનોસની દાષ્ટએ હિન્દનુ લેકત્રન
“ હિન્દીઆ સૌંદય પ્રિય છે, સારી સારી વસ્તુઓના તેમને શાબ છે. પેાતાની ઉંચાઇ વધારવા માટે તે વાપરે છે. પરિીઓ ધર્મશાળાઓ અને જુગારખાનાં પણ સારી સખ્યામાં છે. જુદા જુદા ધંધાદારીઓને મળવાના મુકરર સ્થાનો પણ હેર મળે છે ધંધાદારીએ સાવજનિક જમણા પણ કરે છે. ન ક ગાયકો અને નટોને તેમના મનારને કાર્યક્રમમાંથી આજીવિકા મળે છે. તેઓ ધધાર્થે ગામડાંઓમાં પશુ જાય છે. કુરતીની હરીફાઇ પ્રાણીઓ સાથેની સાહ સારીઓ પણ ચે ય છે. અજાયબીની વસ્તુએનાં ચિત્ર પ્રદશના પણુ ગાડવાય છે. મહેાલ્લાએમાં રાશની કરવામાં આવે છે. રાજાના વઘેાડા પણ નીકળે છે અને તે શિકારે પણ જાય છે.
નગ
લોકોના ૨ જિંદા જીવન વિષે પણ તેની નોંધમાંપી ાણવા મળે છે કે તે સમયે મેટાં નગરો હતાં. અને રાની વ્યવધા માટે સુધરાઈઓ પણ હતી. સારા સારા ના, બાર મકાન, મન પ્રમાદના સાધનો માટી માટી
ર
દુકાનો આ બધુ સહેલાઈથી પ્રાપ્ત થતુ. નગશમાં સુખ સગવડ અને આનંદ ભર્યું જીવન ગુજારનાર એક મેાજિલે મગ પશુ અસ્તિત્વમાં હતા. લોકો વસોના શોખીન હતા. ઘરે બે કે ત્રણ મજલાનાં બનાવવામાં આવતાં. મેટાં મકાનો પાછળ થોડા રહેતા હતા. સામાન્ય રહેણાંકના નિવાસસ્થાના
ઉપરાંત રાજ્યના મહેલો, કારખાના, નગારા, શસ્ત્રાગાર, જેલી પણ હતાં રસ્તા અને ગલીએની જાળવણી ચીવટ પૂર્વક કરવામાં આવતી. વાળાના દુરૂપયોગ કરવા માટે દ્વારાને રખડતા મૂકતા માટે રસ્તા ઉપર ગંદું ફેકવા માટે બેદરકારીથી વાહના ચલાવવા માટે ખાટા માર્ગે સ્મશાન યાત્રા કાઢવા માટે કે સમયે હરવા ફરવા માટે, સ્નાનાગો, મહો ત્યાં
Jain Education International
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
પ્રવેશબંધ હોય ત્યાં જવા મટે ના બધા માટે દંડ દેવામાં આવતા હતા. શહેરમાં આગ લાગે ત્યારે બધાએ જવું પડતું. આગ લગાડ રને જીવતા સળગાવી દેવામાં આવતા હતા.
લોકો ફત્સવ પ્રિય પતુ હતા. વસતોત્સવ અને દીપા વલી મુખ્ય ઉત્સવ હતા. ઋતુ બદલાતાં ઉત્સવો ચૈન્નતા ઉત્સવો નિયાય લોકો સામાન્ય રીતે કરકસરયું બને જીવતા હતા. તેમાં દોપ્રિય રમત પારાની હતી. સીએમાં કીડા વધારે પ્રચલિત હતી, યુવાનો શિકાર પ્રેમી હતા. નૌકા સ્પર્ધા, તરણ, તીરદાજી વગેરે પણ જોવામાં આવતુ.
કુટુંબપ્રથા સંયુક્ત હતી. પુત્રને દત્તક લેવાની પ્રથા પણ હતી. પરંતુ રાળની મંજૂરી વિના પુત્ર દત્તક ન લઈ શકાતા. ધાને સ્વતંત્રતા હતી, તેમ બહુપત્નીત્વના રિવાજ પણ હતા. ગણિકાની સંસ્થાઓને પર નિયમા મૂકવામાં આવ્યા હતા. રાજ્યને માટે સ્ત્રીએ સાઈ તૈયાર કરતી. બારાકની બીજી વાનીના સાથે દિશા પણ પીરસવામાં માયતી. બીજા બધા લોકો પણ દિરાના ઉપયેગ કરતા. મેગેસ્થેનીસ નોંધે છે કે આર્ટ્સમા ગુલામી પ્રથાનુ' અસ્તિત્વ નથી. મધ્યમમાગી પ્રશ્નનુ' યન સમયેલ, સસ્કારી અને વિકાસશીલ હતું.
શિક્ષણનું મહત્ત્વ પણ ઘણું હતું. સરકારી જંગમાં ગણાવું હુંય તે શિક્ષણ લેવું જ પડતું. બ્રાહ્મણ ભાગ્યે જ અશિક્ષિત રહેતા. બ્રાહ્મણનું કાર્યં અધ્યયન અને અધ્યાપન રહેતુ. ટેકનીકલ ક્ષેત્રે પણ શિક્ષણની સગવડ હતી. મેટે ભાગે ચિાલુ ધાગિક અને સાહિત્યિક છે. ધર્મશાળા ઉપરાંત ચાકરતું, અ ાને ય પતંત્ર) નું' શિક્ષણ પશુ આપ વામાં આવતું.
ન્યાય માટે પૂર્ણ વ્યવસ્થા હતી. ચેરી માટેની સજા કરી હતી. નીચલા અને ઉપલા એમ બે ન્યાય મંદિર હતાં. નીચલી અદાલતના ન્યાય મંજૂર ન હેાય તે ઉપલી અદાલનને ના થઈ શકતી. વટે રાની ન્યાય આખરી ગણાના દડીની બે કંપનીનનું મહત્વનું અંગ ગણવું. કારનો ખૂબજ કડક હતા. નાના ગુના માટે પણ દેહાંત દંડની સન્ન કરવામાં આવતી. આથી દસ પણનું મૂલ્ય
ધરાવતી કોઈપણ ચીજની સરકારી અધિકારી ધારી કરે તા
દેહાંતદંડની સજા આ યામાં આવતી. બેગમ્યનીસ આ વિષ એક અનુભવ નોંધે છે કે પતે ઝુપ્તના સંધમાં હતો. લગભગ ચાર લાખ માણુનો હતાં. એક દિવસે ચોરીમાં ૨૦ કાયમાઈ એટલે કે આજના ગગ ૧૧૨ રૂપિયા જેટલી ચારી થઇ હતી. પણ આ ગુનાને કડક હાથે દબાવી દેવામાં માન્યો. ગુના માટે કોરડાની સા કે અંગ ઉપાંગો કાપી નાખ વાની પણ શિક્ષા થતી હતી.
લેાકેાનું આર્થિક જીવન પણ સમૃદ્ધ હતું. દેશ ખેતી પ્રધાન હતા. જમીનના માલિક રાજા ગણાતા હતા. જે ખેડૂત
For Private & Personal Use Only
www.jainelibrary.org