________________
અતિ સંદર્ભ ગ્રંથ
૭૦૩
રાજાને જમીન ન આપે તે રાજા બળજબરીથી પણ લઈ આ બધાં વિષે સ્પષ્ટ ચિત્રો મળે છે. મેગેસ્થનીસની “ગુલામીની શકતા. ખેતી ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવતું હતું. પ્રથા જોવા મળતી નથી, એ નોંધને સાવ સાચી માની શકાય નહેરોને ઉપયોગ પણ થતું. પશુપાલનને પણ મહત્ત્વ અપાતું નહીં. શ્રી જવાહરલાલ નેહરુ ‘ મારું હિંદનું દર્શન ” માં હતું. આદિવાસી પ્રજા પણ હતી જે થેડી ઘરવખરી સાથે જણાવે છે કે ” આ બાબતમાં તેને અભિપ્રાય ભૂલ ભરેલ અહીંથી તહીં ભટકતી રહેતી.
હતા, કેમકે ઘરકામ કરનારા ગુલામે અહીં ખસૂસ હતા. અને
એ સમયના હિંદી ગ્રંથમાં ગુલામની સ્થિતિ સુધરવા અંગેના વેપારધંધા અને હનર ઉદ્યોગ પણ ફાલેલાં હતાં. તેમાં
ઉલ્લેખો પણ મળી આવે છે. પરંતુ આમ છતાં, ગુલામીની સંખ્યાબંધ શ્રેણીઓ હતી. કામદારોનાં મંડળાને શ્રેણીની પ્રથા અહી મોટા પાયા પર નહોતી; તથા એ વખતે બીજા ગણવામાં આવતી. સમાજમાં આ શ્રેણીઓનું વિશિષ્ટ સ્થાન દેશમાં હતા તેવા મારી કરાવવા માટેનાં ગુલામેનાં મેટા રહેતું, અને રાજાઓનું તેને પીઠબળ હતું. સમાજને આવ- જાથે પણ નાતાં એ સ્પષ્ટ છે. અને એ ઉપરથી મેગેસ્થનીસ
શ્યક એવા તમામ હનરઉદ્યોગે ખીલેલા હતા. સુથાર, લુહાર, સમયે હશે કે અહી: ગુલા ની સર્વથા હતી જ નહીં.” કુંભાર, ખાણીયા, કડિયા, સેની, ઝવેરી, વણકર, દરજી, ધોબી, શિપી વગે રે ઘણી જાતના કારીગરો પોતપોતાના ઉચ્ચ સ્થાને આ રીતે આપણાથી દૂર દૂરના ભૂતકાળના લોકો કેવા પહોંચેલા હતા.
હતા, કઈ રીતે જીવન જીવતા હતા, આપણાથી કેટલા શ્રેષ્ઠીઓ અને વેપારીઓ પણ મેજુદ હતા. મહાવા
પ્રમાણમાં ભિન્ન હતા, કેવા સમૃદ્ધ અને સુખી હતા તેની ણિજ્ય અંધ પણ હતું. સરકાર માન્ય તેલમાપનાં સાધન,
તે આજે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. છતાં મેગેસ્થનીસની વસ્તુઓની ઊંચી જાત કિંમત પર દેખરેખ માટેના નિયમ નાથ પર
નોંધ પર થી જે છૂટી છવાઈ વિગતો મળે છે, તેના આધારે વગેરેને પરિણામે આંતરિક તેમજ આતરરાષ્ટ્રીય વ્યાપાર
આપણે ભારતના ગૌરવવંતા લાકા વિષે કંઈક જાણી શકીએ સમૃદ્ધ હતો. વ્યાપારીઓમાં દુકાનદારે, પ્રવાસી વ્યાપારીઓ,
છીએ. રાજાની ઉપજ અને વસ્તુઓ વેંચનારા સરકારી અમલદારે
ચીની પ્રવાસીઓ અને મોટા શ્રેષ્ઠીઓ હતા. રાજા પોતે પણ વેપારી હતું. તેની જમીનની ઉપજ, રાજ્યના કારખાનામાં બનાવેલી વસ્તુઓ, ભારતમાં બૌદ્ધ ધર્મના ઉદય પછી સંસ્કૃતિનું વહેણ જેલમાં બનાવેલી વસ્તુઓ, જંગલ અને ખાણોમાંથી ઉપ- બદલાય છે. તેમાં પણ બૌદ્ધ ધર્મને અશકને રાજ્યાશ્રય જતી વસ્તુઓનું વેચાણ રાજાના માણસે કરતા દરેક ચીજને મળ્યા પછી તો પૂર્વના દેશ અને અગ્નિ એશિયાના દેશોમાં વેપાર થતે. કિંમતી ધાતુ અને નંગ, રૂપવર્ધક વસ્તુઓ, બૌધ ધ ઝડપથી અધિકાર સ્થા. ચીનમાં શેકના રામડાં, રૂ અને રેશમ, પાડા, અનાજ, મરીમસાલા વગેરે ધર્મ પ્રચારકોએ બૌદ્ધ ધર્મ ફેલાવ્યું ત્યારથી ચીની યાત્રીઓ અનેક વસ્તુઓનો વ્યાપાર થતો. વ્યાપાર ઉપર જાતજાતના અને વિદ્વાનોનું હિંદમાં આ વવાનું શરૂ થયું ગેબીનું રણ કરવેરા હતા. ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સખત દંડ દેવામાં વટાવી, મધ્ય એશિયા પાર કરી, હિમાલયમાં થઈ ભારતમાં આવતો. અમુક ચીજોની આયાત-નિકાસ વજર્યા હતાં. આવવાનો માર્ગ ઘણો લાંબો, કષ્ટ ભરેલે અને જોખમ કારક મૌર્ય સામ્રાજ્યનાં નગરો જોઈને મેગેસ્થ નીસ છક
હતે યાત્રી માંના મોટા ભાગના તે માર્ગમાં જ મરણ થઈ ગયા હતા. તે પાટલી પુત્રનું વર્ણન કરતાં જણાવે છે
પામતા. કેટલાક પાછા જ ન ફરતાં અનેક મુશ્કેલીઓ અને કે : “ગંગા નદીના બીજી નદી સાથેના સંગમ પર પાલીબ્રેથા
વિટંબણાઓ હોવા છતાં પણ ભારત અને ચીન વ થે અનેક આવેલું છે. નગરની લંબાઈ ૮૦ સ્ટેડિયા અને પહોળાઈ ૧૫
પ્રવાસીઓ અને વિદ્વાનોની અવર-જવર એક હજાર વર્ષ સ્ટેડિયા છે આકાર સમદ્ધિભુજ ચતુષ્કોણ જેવો છે. ફરતે
સુધી થતી રહી. ભારત આવેલા ચીની યાત્રીઓમાં ફાહિયાન, લાકડાને કેટ છે. તીર છોડવા માટે થોડે થોડે અંતરે બકરાં
યુવાન-રયાંગ અને ઇત્સિંગ નોંધ પાત્ર છે. કારણ કે તે સમયની રાખેલાં છે. બનાવને માટે તેમજ નગરના મેલા પાણીના
ભારતની સંસ્કૃતિ અને સમાજનો ઇતિહાસ એમની નેંધપેથી નિકાલ માટે કેટની સામે મટી ખાઈ દેવામાં આવેલી છે.
એનાં પાનાંઓમાં પડેલ છે. ફાહિયાનની નેંધપોથી માંથી આ ખાઈ ૬૦૦ ફૂટ પહોળી અને ૩૦ હાથ ઊડી છે. કેડને આપણે ગુપ્ત યુગની માહિતી મેળવી શકીએ છીએ. પ૭૦ મિનારા અને ૬૪ દરવાજા છે. પાટલી પુત્ર એ પચરંગી પ્રજાનું નિવાસ સ્થાન છે. પાટલી પુત્રનો મહેલ તેની ભવ્યતા
ફાહિયાન અને સુંદરતામાં ફારસના મુસા અને એકબારાના મહેલ કરતાં
ફાહિયાન પાંચ પી સીમ-૬૦૦ ઇ. સ. થી ૧૪ પણુ ચઢિયાતે લાગે છે.”
ઈ. સ. સુધી હિંદમાં રહ્યો હતો. ભારતમાંથી ચીનમાં ગયેલા મેગેસ્થનીસના વર્ણન ઉપરથી આપણને તત્કાલીન કુમારજીવ ને શિષ્ય હતા. તે જ્યારે હિંદ આવવા ગુરુની સમાજ અસર., લે..' આર્થિક, સામાજિક, રાજકીય જીવન, રજા લેવા ગયા ત્યારે ગુરૂએ કહ્યું હતું કે માત્ર ધાર્મિક
તાં જણાવે છે વિટંબણાઓ હ વિદ્વાની અને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org