________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
સપર્કમાં આવતાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ પડે તે સ્વાભાવિક હતું, હિન્દુ અને ઇસ્લામના શ્રાધાત પ્રત્યાઘાતનો પ્રતિંાસ આમ તો ખૂબ કેમ હું ને મેદના પ્રથમવાર થયેલાં સપર્ક પરસ્પર એક બીજા ઉપર ઘેરી અસર કરી. ડા. તારાચદે પેતાની થીસીસ
ઉપર પ્રભાવ પારસ્પરિક રમાંક છે
(મહા નિબંધ) ‘ઇસ્લામના ભારતીય સંસ્કૃતિ ઉપર પ્રભાવ' ની અંદર વિસ્તૃત ચર્ચા કરી છે એ કે શકરાચાર્યના અદ્ભુત વાદનું મૂળ ઇસ્લામ ધર્મીમાં રહેવુ છે. તેઓ શ્રી તારાચંદ્રના અભિપ્રાય વજૂદ વગરના છે. તેમ છતાં ઇસ્લામ ધમ ના એ બાબતો પરને પ્રભાવ આપણે નાંધવા જોઇએ એક તો પ્રચારની અંદર ખૂબ ઉય ઉદ્દેશ લઇને આવેલા ઇસ્લામ ધર્મ આપણા હિંદુ ધર્મની અનુર અનુદાર વિચારધારાને પુષ્ટિ આપી. હિન્દુ નેતાઓને સમજાઈ ગયું કે વિચારો અને આચારોમાં ચુસ્ત રહેવાની જ પોતાના ધર્મ અને સમાજને ઈસ્લામના આઘાતાની બચાવી શકાશે અને તેજ એક માત્ર ઉપાય છે. આનુ પરિણામ રૂપે જ્ઞાતિબ ધના, ખાનપાડ્યો નિયમા, અને ચુસ્ત ધાર્મિક જીવન બાળલના પડદા પ્રથા વરે ના સદળમાં જે અસર પડી તે અગાઉ અવલોકી ગયા છીએ. બીજું આપણા નેતાઓએ સ્લિામના સમાનતા અને સમાજવાડી સિદ્ધાંતો ને બનાવ્યા તે કહી શકાય આથી જ જ્ઞાતિએની સમાનતા ઉપર ભાર મૂકાયેા અને મેાત પ્રાપ્તી માટે જ્ઞાતિ આધક નથી બનતી તે બાબત પ્રચલિત કરાઇ. ભક્તિ આંદોલનના ઉદય એ ભલે ફલશ્રૃતિ ન હેાય પરંતુ કેટલેક અંશે રિક્ષામની ઉપસ્થિતનો તેના ઉપર અવશ્ય પ્રભાવ પડયા આપણા સુધારકોએ ઇશ્વર તથા ધર્માંની મૌલિક એક તાના હેવાલ આધા અને દરેક વખતની જેમ વિદેશી અને વિધમી ઓને ભારતીય સમાજ તથા સંસ્કૃતિના મહામદમાં સમાવી લેવા (રામ અને રહીમ, ઈશ્વર અને અલ્લાહની એકતા દર્શાવી તેમજ કર્મકાંડનું બાદ ધાર્મિક વિધિવિધાનની ટીકા દ્વારા ) ખૂબ પ્રયાસ થયો પરનું ઇસ્લામ ધમ અને તેમના ભારતમાંના. અનુયાયીઓએ પોતાની અસ્મિતા ઉંમ પ્રયત્નો દ્વારા રકવી જ રાખી. તે છેલ્લે પ્રદિન તુ અફઘાન શાસકોના પરિચયમાં રહેનારી હિન્દુ જનતા પાતાને ધર્મ જ્ઞાતિ, સંસ્કૃતિ વગેરે બાબતો છુપાવવા પ્રયત્ન કરતી રહી. આની ભારતીય ચારિત્ર્ય ઉપર ખૂબ વિપરીત અસર પડી. આપણા કેટલાક દેશવાસીએ પ્રપંચી એ કપરી થઈ ગયા. કદાચ આજ કારણે ભારતીયે આચાર--વિચારની સરળતા, ભામતપ્રાઈ, થી તા, સાહસિકતા વગેરે ઉદ્દાત્ત થવા ખાઈ બેઠા.
૫૫
દરમ્યાન નિંગ્બળ બની ચૂક્યુ હતુ અને તેનો લાભ આ વિદેશી પ્રજાએ ઉડાવ્યા એક બાજુએ દિલ્હી સલ્તતનું અધિપત્ય ફગાવી દઈ બંગાળ, બિહાર, માળવા, ગુજરાત માં રાષ્ટ્ર વગેરે પ્રાંતો સ્વતંત્ર થઇ રહ્યા હતા, ત્યારે બીજી બાજુએ ભારતની વાગ્ય સરહદેથી માંગેલ પ્રજાના સરદાર ખાખર ઇ. સ. ૧૫૨૬ માં ચઢી આવ્યા. તેણે પે!તે વર્ણવ્યા પ્રમાણે ( ખાખર નામામાં) ” ત્યારે મેં આ પ્રદેશ પર વિય મેળળ્યા ત્યારે અહિયાં પાંચ મુસ્લિમ ( દિલ્હી, ગુજરાત, બહુમની, માળવા અને અંગાળ ) અને બે હિન્દુ રાએ (વિજય નગર અને મેવાડ ) હતા.' ખાખર પાતેજ દિલ્હીના ઇબ્રાહીમ લેાદી, બહુમની રાજાઓ, અને માળવાના સુલતાન મહેમુદને નિમ્ ળ ગણાવે છે જ્યારે વિજય નગર અને મેવાડના શિક્ત શાળી રાજ્યા તરીકે ઉલ્લેખ કરે છે. ઇ. સ. ૧૫૨૬ માં પાણીપત ના યુધ્ધમાં પ્રથમ મેગલ-અફઘાન બાખર ઇબ્રાડીમ લેઢી વચ્ચે ખેલાયે અને તેના અંત હુમાયુ અને શેરશાહુ વચ્ચેના ત્રીજા યુધ્ધ થી. (ઈ. સ. ૧૫૫૫) આવ્યે; આથી અફઘાન સત્તાનું ભારતમાં પતન થયું. તે દિલ્હી સલ્તનત ' ના શાસને અલવિદાય લીધી. દિલ્હીની ગાદી પર ખાખર ( ૧૫૨૬-૧૫૩ ) હુમાયુ ! ૧૫૩ ૧૫૫૬) શા! (૧૫૩૯ ૪૫ ) કબર (૧૫૫૬ ૧૬૦૫). જહાંગીર (૧૬૦૫-૧૯૨૬ શાહ જહાં
(
૧૬૨૮ ૧૬૫૭ ) ઔર’ગઝેબ (૧૬૫૮-૧૭૦૭) એમ અનુક્રમે એક પછી એક સાત રાજા દિલ્હીના મોગલ તખ્ત પર આવ્યાં ને ગયા ઈ. સ. ૧૫૨૬ થી ૧૭૦૭ સુધી નું તેમનું ૧૦૦ થનું શાસન [ચીન ભારતીય પ્રતિહાસનો એક યાદગાર ભાગ બની ગયું; સાથે સાથે એ નોંધવુ જોઇ બે કે ગોગલ સત્તાના ઉયકાળે જ ભારતમાં ફિગી આ ( વિદેશી યુરેપીય પ્રજા આવી ચૂકી હતી ઇ. સ. ૧૫૧ માં બિજાપુર પાસેથી ફિગી એ એ ( આલ્બુકકે ગાવા છતી લીધુ અને તેને ફિત્ર સત્તાની રાજધાની બનાવી જ્યારે બ્રીટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ગંજ વ્યાપારી વતી હાંડીન્ગે ઇ. સ. ૧૬૮ માં મેગલ શહેન શાહુ જહાંગીરની પરવાનગી લગ્ન સુરતમાં પ્રથમ કેડ઼ી સ્થાપી, જ્યારે વલા એ ઈ. સ. ૧૬૨૦ માં જહાંગીરના સમયમાં જ તાંજોર જિલ્લા ના ત્રાણુ કારમાં પહેલી વ્યાપારી કોઠી સ્થાપી હતી. ખામ મેગલાના સૂર્ય મધ્યાહુને તપતા હતા ત્યારથી વિદેશી યુરે પીય પ્રાચ્ચેનુ' આગમન ભારતમાં થઇ ચૂક્યું હતુ જ્યારે શાહજહાં ના મુજબ યુગ દરમ્યાન દક્ષિણ હિંન્ડમાં મરાઠી સત્તાનો શિવાજીના નેતૃત્વ હેઠળ હૃદય થઇ ચૂકયો હતો. પણ નોંધવુ જ
રહ્યુ.
(ક) ભારતમાં માગોનું આગમન અને ભાર તીય સંસ્કૃતિ પર પાત્રો પ્રમાવ ભારતમાં મોગલ પ્રજાનુ'મોગલાના શાસનની અસર!
આમન
તુર્ક, અફધાન ( દિલ્હી સલ્તનત ) શાસન કરતાં માગ માલ શબ્દની વ્યુત્પત્તિ ' મેગે. ' પરથી આવી છે. ોનું શાસન ભારત ઉપર ઓછે સમય આપું. છતાં તેની માંગેલ લો. ચીનના માંગેલીલા પાંતના વતની હતા. • દિલ્હી ભારતીય સમાજ અને સંસ્કૃતિ ઉપર પડવી અસર પ્રમાણુમાં સતના ૧૨ ૦૨ ૧૫૨૬ ) નું શાસન છેલ્લા લાદી શ વધુ વ્યાપક છે. મોગલ યુગ દરમિયા જ ભાત મધ્યગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org