________________
૫૧
સ્મૃતિ સ`દર્ભ ગ્રંથ
અને આપશે જે કાંઈ કરીએ તે બાહ્ય ટિટએ સફળ હા કે દોરવણી આપનાર પુરૂષની પ્રતિભા ઉદાર અને બહુમુખી નિષ્ફળ પણ એ સર્વ ઘટનને પરમ સ કે પોતાના હેતુઓ હોવી જોઇશે.... ઓનો (સદ્ધિ અર્થે ભારતના પુનરુત્થાનની સહાયતા અર્થે યેાજી રહ્યા છે, જેથી ભારત બાકીની માનવજાતિને આત્મા પ્રતિની એની વ્યાપક ઉર્ધ્વગામી ગતિમાં મદદ કરી શકે. ' હાવડાના એમના એ મહાન વ્યાખ્યાનમાં એમણે એવી ઘોષણા કરી હતી કે “ ભારત દેશ માટે પ્રભુના આદેશ છતી ચૂક્યા છે: એકતા પ્રાપ્ત કરે, સ્વતંત્ર છાનો, મહાન બને, '
C
કમ -ચેટિંગમાં આ જ બાબતનું પુનરાવર્તન કરતાં હોય તેમ લખે છે કે હવે બે ક્ષણ આવી ત્યારે ભારતનું ઉત્થાન કરાઈ રહ્યું છે. અને બધી જ ઘટનામાં, આ અનિષ્ટો અને હવા મુાં પ્રભુના આ ઉદ્યાન કાર્યની સિદ્ધિ તરફ વળી રહી છે. અમે ‘ હવે એ ક્ષણ ’આવી હેવાનું કહ્યું છે કારણ કે ભગવાન હંમેશા ભારતનું ઉત્થાન કરવા માંગતા હતા અને અહીં કાયમ એક ઊધ્વગામી વલણ રહ્યું છે એમ કહેવું સાચું નથી. ’
નહિ.
આથી ભારતમાં નેતૃત્ત્વની સફળતા માટેની પ્રથમ આવશ્યકતા છે ભગવાનના નિર્માણમાં કોઈ ડગાવી શકે એવી શ્રદ્ધા. શ્રી અરવિંદ કાયમ કહેતા રહ્યા છે કે ભારતના પુનરુત્થાનના કામાં પ્રવૃત્તિ કાર્યં કર્તાએએ સૌથી વિશેષ અને સર્વ પ્રથમ એ પ્રતીતિ મેળવી લેવી જોઇએ કે તેઓ જેમાં વ્યસ્ત છે તે કોઈ અગત કાર્ય નથી પણ ભગવાનનું કાર્યાં છે અને ભગવાનમાં એમની શ્રધ્ધા જેટલી બળવાન હો એટલા જ પ્રમાણમાં એ કાર્યને પણ સફળતા પ્રાપ્ત થશે.
એમ પૂછી શકાય કે ભવિષ્યના નેતૃત્વના સંધમાં સંપત્તિનુ શુ સ્થાન હશે ? આ મુદ્દા ઉપર શ્રી અરિષદના ઉત્તર કદાચ ધાડા કર લાગે એમની ષ્ટિ ને કોઈ ગેરસમજ ન થાય એ હેતુથી આરંભમાં જ એ સ્પષ્ટ કરી દેવું હિતાવહ રહેશે કે રાષ્ટ્ર સાર્વત્રિક ગરીબાઈને પોતાની સમક્ષ એક આદર્શ તરીકે ધારી રાખે અને સંપત્તિ પ્રત્યે નફરત ધરાવે એવી ભલામણ તેએ કરતા નથી. તેઓ ઈચ્છે છે અને એ વાત એમણે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં કહી પણ છે કે ભારત બીજુ બધુ મેળવવાની આશા રાખે એ પહેલાં એણે સંપત્તિ ધનપ્રાપ્તિ આપણા તમામ વિચારીને કબજે લઈલે અથવા સંપાદિત કરી લેવી જોઇશે. પણ એને અર્થ એ નથી કે જેમની પાસે પૂરતી ધન સ'પત્તિ તા હોય પણ નેતૃત્વના બીજા કોઈ શુ ન હેય તેમની આગેવાની પણ આપણે નતમસ્તકે સ્વીકારી લઇએ. આથી વિપરીત શ્રી અરિવંદ તા ધનવાનોની બાબતમાં અત્યંત સ્પષ્ટ રીતે એવું કથન કરે છે કે તેમને દર તે જે કર્યું છે એના કારણે જ થાય, નહિ કે તેમની
આ
આથી જ ભારતના યુવાનોને કરાયેલા એક હૃદયદ્રાવક ઉપાસે જે કંઇ છે એના કારણે ધનને સર્વોપરિ દેવતા ગણવાની
.
એ ઘનમાં તેઓ કહે છે કે ભગવાનને એમના કામ માટે આનાકાની હૈ પાછીપાની કરનારા કાકાની જરૂર નથી. એમને એવા ચંચળ મનોવૃત્તિના લેાકેાની પણ જરૂર નથી જેમને અરબના ઉત્સાહ આગળ વધવા માં પડી જાય.......તેઓ પૂરતા વિચાર કર્યાં વિના આગળ ધપે અને પછી પાતાના દેશને અને જે કામ માટે તેમને આ વાન કરાયું છે. તેને માટે શોભાસ્પદ ન હોય એવી નબળાઇ દાખવે એનાં કરતાં તા ઉત્કટ ઉત્સાહના આવેશમાં પણ તેઓ કા ન કરે...
વૃત્તિએ પશ્ચિમથી આયાત કરાયેલો દુર્ગંણ છે, જેનાથી આપણે આઘાં રહેવુ જોઇએ; કારણ કે સંસ્કારિતા વિનાની સંપત્તિથી જાય વધે છે, એનાથી માત્ર ની શૈયા થાય છે, મનની નહિ અને પરિણામે આપણી દૃષ્ટિ કુંડિત થાય છે,
એક બીજો મુદ્દો પણ વારવાર ભૂલી જવાતા હોય છે કે આપણા જેવાં દેશનુ પુનરુત્થાન એ એક બહુમુખી ઘટના છે અને તેથી એના નેતામામાં એવી મહુમુખિતા અને વ્યાપક ઉદારવાની જરૂર રહે છે કે આપણા દેશે લશકરી અને રાજકીય પ્રવૃત્તિ થા તેમની માનતા, પૌધ્ધિક અને કલામય પ્રવૃત્તિઓ અને તેમની માનતા, વાદ્ધિ વ્યાપારના ક્ષેત્રની મહાનતા તેમજ નતિક શાણપણ અને જોમ ખીલવવા જોઇએ, જીવનસંઘમાં પોતાની જાતને નાસીપાસ ન થવા દેવી વ્હાય અને પરિણામે વધારે સુસંગઠિત રાષ્ટ્રોના ભાર નીચે કચડાઇને નાશ ન પામી જવુ હોય તો જીવનના આ ઇ વ્યાપારોની જાણના ન થવી જોઈએ..............ભાથી ભારતને
જ્યારે અવતારી પુરુષ આવે છે ત્યારે એની બાબતમાં આપણે એવું માનતા હોઈએ છીએ કે તે કેવળ ધામિક માદક જ નહિઢાય, તે રાજક્તિ નેતા મહાન કેળવણીકાર, સમાજોદ્ધારક અને સહકારી ઉદ્યોગાના અમથી પણ હશે; અને એમનો આત્મા કવિ, વિદ્વાન અને કલાકારનો હશે.
Jain Education International
આધુનિક ભારત જો એની પુરાતન પરંપરાનું થશ જ હશે તે સંપત્તિના નેતૃત્વરે તે કાપે માન્ય નહિ કરે. ફાટેલાં વડા ભલે નામોશીભરી ગરીમા દર્શાવતા હશે પણ જ્યારે બુદ્ધિ અને શ્રાબ્ધિ એમાં વૃત્ત ધયા હોય છે ત્યારે એમના પ્રત્યે કરી નફરત દાખવવામાં આવી નથી ’
k
ધનીકો એવી કલ્પના કરે છે કે ધન એમને નેતૃત્વના નૈસર્ગિક અધિકાર આપે છે અને માનવ તર્કને કંઇક વિત કરીને એમ માની લેવામાં આવે છે કે ધનિકાને જ દેશના ખાર્વિની ખરી ચિંતા છે; જાણે કે બાકીના લોકોને તો એ સાથે કશી જ નિસ્બત નથી, એમને કઇ નિસ્બત હાવી જોઇએ પણ નહિ, ભારતને લાગેવળગે છે ત્યાં સુધી આમ માનવું તદ્દન અસગત છે, કારૢ કે આ જ એવા દેશ છે, • ત્યાં બુદ્ધિ અને ચારિત્ર્ય સમક્ષ રાજાએએ પાતાના મસ્તક નમાવ્યા છે અને જ્યાં રાજ્યાયિતના સફળ સંચાલન માટે
For Private & Personal Use Only
www.jainelibrary.org