________________
૫૯૦
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨
સાથે લાગણી પણ ન
હું કે તેઓ તેનું કારની
કારણે જ શું આપણે એમને તરછોડી દઈશું? આ બહુ જ આ બાબતમાં શ્રી અરવિંદનું મંતવ્ય છે કે “જે અગત્યને પ્રશ્ન છે જેનો ઉત્તર મળવો જોઈએ
કઈ વ્યકિત જનસમુદાયમાંને એક બની રહેવામાં, તેમના
હર્ષશેકમાં ભાગીદાર થવામાં પ્રમોદ પામતો નથી તે ભાગ્યે “આપણને એમ પૂછવામાં આવે છે કે આપણે શું
જ માનવજાતિનું ભલું કરી શકશે. તે કદાચ પ્રતિભાશાળી બધી જ સત્તાને પદભ્રષ્ટ કરવા માગીએ છીએ, અનુશાસનને
હોઈ શકે. પણ એ પ્રતિભા મ નવજાતિ માટે. શાપરૂપ બની ઉખવા માગીએ છીએ, જેમણે આટલા લાંબા સમય સુધી
રહે છે, અને તેમની શકયતાઓને ગૂંગળાવી દે છે...માનજાતિને દેશને માટે કામ કર્યું તેમની સ્વાભાવિક આગેવાનીને ઉથલાવી
ખરેખર આગળ ધપાવવા માટે જન્મેલા મહાપુરમાં લાક્ષણિક દેવા માગીએ છીએ? આ પ્રશ્નમાં સત્તા અને પ્રતિષ્ઠાની હાનીથી
રીતે લોકશાહી વલણ રહ્યું છે પિતાના ઉત્કર્ષને બદલે સમયના ઉદ્દભવતા લેભની અને અંગત આઘાતની લાગણી અભિવ્યક્ત
ઉત્કર્ષમાં તેમને વિશેષ રૂચિ રહી છે. અભિજાત પ્રતિભાની થાય છે. પણ આપણે એને ઉત્તર આપવાનું એટલા માટે
બક્ષિસ ધરાવતા હોવા છતાં સર્વસાધારણ લેક માટે તેમના પસંદ કરીએ છીએ કે લાગણીના લાક્ષણિક સ્વરૂપે રજૂ થવાને
ઉરે નફરતને સ્થાન નહોતું. ઉલટાનું તેઓ લેકે સાથે મુક્ત બદલે સર્વમાન્ય મહત્ત્વના મુદ્દાઓ સામે ધરે છે. રાજકીય
પણે ભળી જતા અને તેમનામાં જ એક બની તેમને માટે નેતાઓની સત્ત નિર્ભર હોય છે તેમના અનુયાયીઓની લાગણી
કામ કરતા તેતાઓએ બધા સાથે ભળી જવું જોઈએ અને પિછાણવાના અને તેને પ્રગટ કરવાના સામર્થ્ય પર એમની
પિતાની આસાધારણ શકિતઓને તેમની લાગનીઓને ખ્યાલ સત્તા સ્ત્રોત એમની પોતાની અંદર હોતું નથી. તેઓ જે
રાખી તેમના હિતાર્થે યેજવી જોઈએ.” સ્થાન પર છે તેનું કારણ છે તેઓ લોકોના પ્રતિનિધિ છે એ, નહિ કે તેઓ પિતે કઈ ચોકકસ વ્યકિત છે. આથી તેઓ અને નેતાઓએ એ જાણી લેવું જોઈએ કે તેઓ કોની જ્યારે સમયની પાછળ પડી જાય છે ત્યારે તેમને માટે એક સાથે સંકળાયેલા છે અને એમનું વિશેષ કાર્ય શું છે જે માત્ર વિકલ્પ શેષ રહે છે. બાજુએ ખસી જવું. પરંતુ તેઓ પાર પાડવા માટે એમને આહવાન થયું છે. “કામ જે સારી જે સ્થાન પર હતા ત્યાં ચીટકી રહેવા માગે અને એવું ઇછે રીતે પાર પાડવું હોય તે દરેક મનુષ્ય પોતાનું સમુચિત કે તેમની અશંકાઓ અને ભીતિને લીધે જગતની આગેકૂચ કાર્ય પારખી. લઈ તે કરવાને લાગી જવું જોઈએ. પરસ્પર થંભી જાય તે તેઓ એવો દાવો કરે છે જેની સામે માનવજા- વિરોધી અહંકારની અથડામણ, એક હથ્થ દેર ચલાવવાની તિની બુદ્ધિ અને અંતરાત્મા અવશ્ય બળવો પોકારે.” વૃત્તિ અને સફળતાનું અભિમાન આ બાબતે આપણી વચ્ચેથી
ચાલી જવી જોઈએ અને એમના સ્થાને આવવી જોઈએ ઉમંઅને વળી, આપણે નેતાઓને શા માટે અનુસરીએ ગભરી સ્વાર્પણ ભાવના, કામમાં પોતાની ઉત્તમોત્તમ શક્તિઓ છીએ? એમની શી આવશ્યકતા હોય છે ?
જવાની ઉમદાવૃત્તિ અને એવી પ્રતીતિ કે આપણે તે કે ળ
ભગવાનના કિરણો જ છીએ. જે કઈ વ્યક્તિ પોતાની મર્યા“લેકે નેતાઓને અનુસરે છે કારણ કે તેઓ તેમના
દાની ઉપરવટ જઈ બીજાનું કામ ઝડપી લેવા મથે તો એમાંથી વિચાર અને ભાવનાઓને, તેમના આદર્શોને ઉત્તમ રીતે વાચા
ગુંચવો પેદા થાય અને સંવાદિતા જોખમાય અને પરિણામે આપી શકે છે અને તેમની અભીપ્સાઓની અને આદર્શોની
ડોક સમય નિષ્ફળતાના ભંગ પણ બનવું પડે. આ આપતિ સિદ્ધિ માટે તેમને સાચી દોરવણી આપવાનું અને તેમની
ટાળવાનો એક માત્ર ઉપાય એ છે કે સૌ કઈ એ પ્રતીતિ મેળવી શકિતઓને સંગઠિત કરવાનું સારામાં સારું સામર્થ્ય ધરાવતા
લે કે દેશનું કામ એ એમની અંગત બાબત નથી અને હોય છે. પરંતુ જે ક્ષણે નેતામાં રહેલે લેકેનો વિશ્વાસ ડગી
એમને અધિકાર તો એના એક હિસ્સા પૂરતું જ છે. તેમણે જામે છે, તેમને એમ લાગવા માંડે છે કે નેતા તેમના ઉતમોત્તમ
એ પણ જાણી લેવું જોઈએ કે આ કામ માટે કઈ પણ વ્યક્તિ વિચારે અને અભીપ્સાનું પ્રતિનિધિત્વ નથી કરતાં અથવા
અનિવાર્ય નથી અને જ્યાં સુધી તેઓ પોતાની મર્યાદામાં તેમની દોરવણી ભૂલભરેલી છે ત્યારે તેમની સત્તા ઓસરવા
રહીને, પિતાની શક્તિઓ, પ્રેરણું અને સંજોગોએ જે રૂપમાડે છે. લેકશાહી રાજકારણમાં આથી ભિન્ન પ્રકારની સત્તા
રેખા દોરી આપી છે તે અનુસાર પોતાનું કામ કરતાં રહે છે હોઈ શકે નહિ. લોકપ્રિય નેતૃત્વ સ્વયંનિર્મિત તે હોઈ જ
ત્યાં સુધી જ તેમની ખરી ઉપયોગિતા હોય છે.” ન શકે.
આ તે સામાન્ય ગુણોની વાત થઈ. આ (પરાંત ભારહવે આપણે નેતૃત્વના ગુણ પદ્મ લઈએ.
તમાં એના ભાગ્યની કટોકટીની પળોમાં નેતૃત્વના કાર્ય માટે આ પ્રશ્નની એના સામાન્ય અને વિશેષ એમ બે જ ગુણી આવશ્યક છે તે લઈએ. પાસાંઓને અનુલક્ષીને વિચારણા કરવાની રહે છે. એવા કેટલાક શ્રી અરવિંદ એ તથ્ય ઉપર ભાર મૂકતાં કયારેય થાક્તા ગુણો છે જે કોઈ પણ પરિથિની વચ્ચે કામ કરતાં લગભગ નહોતા કે ભારતની વર્તમાન ક્ષણો એક વિશિષ્ટ મહત્ત્વથી બધા જ દેશોના નેતાઓમાં હોવો જોઈએ. જ્યારે બીજા કેટલાક અંક્તિ બની છે કારણ કે અત્યારે ભારતને એની દિનવિનતાની ગુણે ભારતના પુનરુત્થાનના વિશેષ કાર્યને માટે આવશ્યક છે. સ્થિતિમાંથી ઉગારવાને ભગવાનની શક્તિ કામ કરી રહી છે,
આ જ જોઈએ અને એમના સતા આપણી વચ્ચેથી
ન આવવી ને વરચેથી
ના માટે અનુસરીએ
કામમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org