SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ વલિ સૌંદર્યને મહાનનિધિ પૂરો પાડનાર બની રહેલ છે. શૈલી' તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ઘણા વિદ્વાને માને છે કે જૈન અને વલ્લભ સંપ્રદાયની પરંપરાઓએ પણ રાજપૂત - પંજાબ અને હિમાલયના પહાડી પ્રદેશમાં જુદી જુદી રીતે જે શૈલીને પિષણ આવ્યું છે. સ્વતંતંત્ર ચિત્ર શૈલી વિકાસ પામી તે “પહાડી શૈલી ” એવા રાજપૂત-શૈલીના ચિત્રોમાં જોવા મળતું એક વિશિષ્ટ - એક નામથી બહાર આવી. આ પહાડી શૈલીની અનેક પેટા શાખાઓ છે. પેટાશાખાઓ એટલે ગૌણ કે ઉપજીવી શૈલી તત્ત્વ તેણે આવેલાં રાગ-રાત્રિણીના ચિત્ર છે. માલવાના દેવી નહિ પણ સ્વતંત્ર માતબર ચિત્રશૈલીઓ પણ અભ્યાસની સુગભક્ત ચિત્રકારેએ દૈત્યસંહાર’ ના ચિત્ર દ્વારા પ્રદાન કરેલી મતા અથે તે સમયને “પહાડી શૈલી” એવું નામકરણ તાકાતવાળી રેખાઓ અને નાયક નાયિકાના વાર્તાલાપ, વિયોગ થયેલું છે. -સંગથી માંડીને પશુપંખીવનશ્રીનું નાવીન્ય ભરેલું ચિત્રણ રાજપૂત શૈલીની અન્ય વિશિષ્ટતાઓ છે, “શિકાર કરતી પહાડીશેલીની એક પ્રભાવશાળી શાખા તે કાંગડાશૈલી રાજપત લલના અને રામાયણના ચિત્રો રાજપૂત શૈલીનું રાધા-કૃષ્ણના ભાવથી ભાજ રાધા-કૃષ્ણના ભાવથી ભીંજ્યા ભીંજ્યા પ્રણયચિત્રોના આલેવિષય-વૈવિધામ પુરું પાડે છે. આમ અનેક દૃષ્ટિએ રાજપૂત ખનથી મશહૂર બનેલો આ શૈલી ભારતીય ચિત્રકલામાં અનેક શૈલી ભારતીય ચિત્રકલાની સૌથી વૈવિધ્ય સભાર ચિત્ર રીતે ઉલેખનિય છે. હિમાલયને પ્રદેશ છેડીને સતલજના શૈલી છે. યાલી પંજાબની ધરતીમાં પ્રવેસ છે ત્યાં અમૃતસર જેગીંદર નગર માર્ગ ઉપર કાંગક નાનકડું રિયાસતી ગામ છે. આ ૬ મુગલ-શૈલી ગામના ઠાકુર મહારાજા સંસારચંદ્ર ( ઈ. સ. ૧૭૬૫ વિદેશથી આવી હિન્દ ઉપર રાજ કરનાર પ્રજાઓમાં મુગલ ૧૮૧૩) ૧૮૨૩) અને તેમના વંશજ ઘમંડચંદ્ર વગેરેએ અનેક કલાઅને અંગ્રેજને કલાના પુરસ્કાર કર્તા તરીકે માન આપ્યા વિના કારને ઉદાર હાથે સહાય કરી, રાજ્યાશ્રય આવ્યો અને તેમના ચાલે તેમ નથી. મુગલ રાજાઓની કલારસિકતાએ હિન્દુ અને દ્વારા કાંગડા-કલમનો જન્મ થયે. ગુલેર અને બસીલીમાંથી ઈસ્લામને સંગ સર્જી ઉત્પન્ન કરેલી મુગલશૈલી ભારતીય નાસીપાસ થયેલા અનેક ચિત્રકારને કાંગડીમાં આશ્રય મળે. ચિત્રકલાની એક આગવી ખાસિયત છે. ઇરાનિયન બીજ, ગુણગ્રાહી, કલાપ્રેમી રસિક રાજવી અને મિત્રને એક વિરાટ ભારતીય માટી, પાલી અને વાતાવરણમાં ઉછરીને ભારતીય સૌંદર્યરાશિ તેમના દ્વારા જમા થયો આજે આખા ભારત સંતાન તરીકે ઊભું થયું તે મુગલ કલા છે. વર્ષમાં આ નાનકડા ગામડાએ પિતાની અદ્દભૂત ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરેલું છે વિદ્વાનો કહે છે કે કાંગડા શૈલી દિન મુગલ કલાએ હિન્દની ચિત્રકલાને બે મહાન વસ્તુઓ ભારતીય ચિત્ર કલાથી કલ્પના થઈ શકે તેમ નથી. ભારતીય ભેટ આપી : તૈલચિત્ર અથવા વ્યક્તિચિત્ર, લઘુચિત્ર અથવા ચિત્રકલાને મર્મજ્ઞ વિદાન ડો. આર્ચર કહે છે કે સંગીતને ટેબલ, કબાટ, ભેટ આપવા અથેના નાનાં ચિત્રો! પાત્રનું અનુરૂપ રેખાઓ પહેલ વહેલી કાંગડા શૈલીમાં જોવા મળે છે બાહ્યસૌદર્ય, નારી અને પુરૂષદેહની કંઠાળ- કઠોરપણું ઈરાનની તાલ અને સૂર સંબંધિત રેખાઓ. પ્રાકૃતિક સૌંદર્યની સુષમાં અસર લઈને આવિર્ભાવ પામેલું છે તે જ્યાં જ્યાં પાત્રના નારી આકારોની રસિકતા અને પ્રેમની માદક વિહવળતા આંતરિક ભાવને વ્યક્ત કરવાની આવશ્યકતા નભી થઈ છે ત્યાં કાંગડા શૈલીની ધ્યાન ખેચતી વિશિષ્ટતાઓ છે. શિષ્ટ રીતે ત્યાં શુદ્ધ ભારતીય પરંપરાને મુગલ શૈલી અનુસરી છે. ભારતીય વ્યક્ત થતા જાતિય સંકેત અને કલ્પના રંગી કાવ્યમય વાતા ચિત્રકલામાં મુગલૌલીનું જે મહત્ત્વ છે તે તેણે લેકપ્રિય વરણુ કાંગડા કૌલીનું ચિરંજીવ પ્રદાન છે ફલકુલથી મહેકતા બનાવેલી ચિત્રકલામાં અને નારીદેહના રમણીય વળાંકે તથા ભવ્ય ઉધાન વચ્ચેના રંગ મંડપમાં કૃષ્ણના મેળામાં પડેલા વસ્ત્રાભૂષણમાં રહેલી જણાય છે. અઢારમી સદીની મુગલ- પેન મગ્ન રાધા, કૃષ્ણ મિલન ખર્ચે સ્નાન કરતી ઉરમંડલના મહિલા મુગલ-શૈલીનું પ્રતિનિધિ નારીપાત્ર છે. તાનસેન, નયન રમ્ય વળાંક વળે શોધતી રાધા, સોળ શણગાર સજી બહાદુરશાહના તૈલરિ ત્રો પુરુષાકૃતિના સુરેખ નમુનાઓ છે. પ્રેમન્સુક રાધા અને બગીચામાં એક જ વૃક્ષ નીચે છુપાયેલા તે શૃંગાર જતી નાયિકા વિષય અને ચિત્રણની સુયોજિત પ્રેમક્રીડામાં રત રાધા કૃષ્ણ કાંગડા શેલીની પ્રેમેજવલ ચિત્ર કલાને નમુનો છે. “બગીચામાં મૂલ્લા” તથા “લૈલા મજનૂ' પરંપરા છે આલબર્ટ મ્યુઝિયમ, લંડનમાં સંગ્રહાયેલું એક લઘુ સમૂહ મિત્રના સુંદર આલેખને કોઇ એક વાકપથી મુગલ- ચિત્ર ૧ ઝૂલે ” નારી જીવનની નાજુક અને લાવણ્યમય રંગ શૈલીનું ગૌરવ કરવું હોય તે ભારતીય આત્માને ઈરાનીયન રેખાઓને વ્યકત કરતું જગ મશહૂર ચિત્ર છે. રમણીના લેબશમાં રજૂ કરતી સમન્વયની નાજૂક ઊર્મિ પહાડી શૈલીની અંતરગત પ્રગટેલી બીજી એક ઉલ્લેખ કવિતા છે. નિય શાખા બસૌલી શૈલીની છે. ભારત વર્ષમાં રાજપૂત ૭ પહાડી શેલી : ચિત્રશૈલી ઉપરાંત ઢગલા બંધ રાગના ચિત્ર આપનાર બસૌલી શેલી છે રામાયણ અને મહાભારતના પ્રસંગે ઉપરથી ચિત્ર પંજાબ અને હિમાચળ પ્રદેશના પહાડી રહન સહન સર્જન અને કમળને બદલે કંઈક તેજસ્વી પાંગાની સર્જિત વચ્ચે રાજપૂત શૈલીએ જે નૂતન રૂપ ધારણ કર્યું તે “પહાડી બસૌલીનું આગવું પ્રદાન છે. સમગ્ર ભારતવર્ષમાં ખાસ Jain Education Intemational For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy