________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
( મરીતીય કૃતિદાસ જ્ઞ રશ્મીન ) ( જયચંદ વિદ્યાલંકાર ) પૃ ૧૩૦ ) પાંચ યાદવભાઇએમાં મુકકારાયના સેનાપતિએ પ્રખ્યાત સંગીત મંડપની રચના કરી આ મંદિરના ચિત્ર વિજયનગરની અલાયદી ચિત્ર શૈલીના પરિચય આપે છે આ ચિત્રાની વિશિષ્ટતા દર્શાવતાં ડૉ મેાતીચંદ્ર કહે છેઃ રંગનુ એવી રીતે આયેાજન કે ચિત્રમાં ‘ પેલાણ ’નું દર્શન કરે છે રંગ દ્વારા શૂન્ય ખાલીપણુ' (Emptiness) સૌ પ્રથમ વિજયનગર યા દક્ષિણ રશૈલીમાં દ્રષ્ટિ ગોચર થાય છે. બીજી વિશિષ્ટતાઓમાં ચિત્રની તરલ રેખા અને લચકદાર
ઊભું
ઇલેારાથી ભિન્ન અને સંપૂણ દક્ષિણ ઢબની કહી શકાય તેવી છે.
આકૃતિ અને ચિત્રમાં સૂચવાતી ગિત છે. વેશભૂષા પણ અજ ટા-દેહની નાજુક રેખા અને રસ કેન્દ્ર બની રહેલાં નેન સ્તન જાંઘના મુગ્ધ કરી નાખતાં આલેખનેાવાળી મુગલ શૈલી મધ્ય યુગમાં ભારતીય ચિત્ર કલાએ સિધ્ધ કરેલાં ઉત્સંગ શિખા છે. ?
પ. રાજપૂત શૈલી.
વિજયનગરના સમકાલીન બહુમની સુલતાનેાએ પણ સુંદર પુષ્પલતાથી પોતાના શાહી મકબરાને અલ’કૃત કરેલા છે. બહુમની સુલતાના દ્વારા ઈરાની નકશીકામ દક્ષિણની શૈલીમાં નવું કૈપ પામીને ભળી ગયેલું છે. દક્ષિણની પર પરાગત ચિત્ર શૈલી, વિજયનગરની ચિત્રશૈલી અને આ ઇરાનીયન અસર ઝીલતી બહમની--શૈલી એકચિત બની એક જ જટાજૂટ અને છે તેને માટે ‘દક્ષિણશૈલી 'નુ નામાભિધાન સ થા યેગ્ય બની રહે તેવું છે.
*
હવે મધ્યયુગમાં એની ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલી ત્રણ મહાન ચિત્રશૈલીઓનુ` ટુંકમાં દર્શન કરીએ : રાજપૂત યુગલ અને પહાડી શૈલીએ ભારતવર્ષની ભિન્ન ભિન્ન બધી પ્રજાએ પોતપોતાના સાંસ્કૃતિક જીવન મુજબ દેશકાળને અનુકૂળ રહી કોણ જાણે કેટલા પ્રકારની ચિત્ર-શૈલીએ પ્રગટાવી છે. અમુક પ્રદેશને એનાં પેાતાના બે નગરા દ્વારા ઊભી થયેલી સ્વતંત્ર પર પરાઓ પણ છે. ભારતીય ચિત્રશૈલીને ઐતિહાસિક પરિચય મેળવીએ છીએ ત્યારે મુખ્ય શૈલી-ભેદ, એના પેટા ભેઢ અને એના પૌત્ર - ભેદને સ્પ`વાનું અહીં શકય નહિ બને. અતઃ આપણે મુખ્ય ત્રણ પ્રકાર ભેદને નિહાળીએ તેની પહેલાં ચિત્રકલાના નૂતન ઉત્થાન માટે ઉભી થયેલી ભૂમિકાને સ્હેજ જોઇ લઇએ : સમગ્ર ભારત વર્ષમાં ચૌદમી, પંદરમી સેાળમી સદી મહાન સાંસ્કૃતિક જાગૃતિની હતી. હિન્દના કંઇક અંશે અંધિયાર બની રહેલા પાણીમાં વિધર્મી એની જીવન કવન પ્રતિની તથા ધાર્મિક-સાહિત્યિક માન્યતાઓ નવા વિચારની દિશાઓનુ ઉદ્ઘાટન કરનાર બની રહી. અનેક ધર્મ અને માન્ય તામાં ડૂસકાં ભરી રહેલાં વૃદ્ધ ભારતમાં ફરીવાર સળસળાટ પેદા થયો હતો. રામાન્જ, નિમ્બાર્ક, જાદવ, વલ્લભ, ચૈતન્યની ભક્તિ ભાવના ચારેબાજુ તાજગી અને સ્મ્રુતિ લાવનાર બની રહ્યાં હતાં નામદેવ, તુકારામ, નરિસહુ, મી, સુરદાસ જેવા ભકત કવિઓએ બુધ્ધિનુ ઝડપ અને જીવનમાં ઘૂસી ગયેલા ક કાંડની જડતાને પ્રેમ અને રાધાકૃષ્ણના રસિક વાતાવરણથી વસતાત્સવમાં પલટાવી નાખી હતી કલાને સર્વ પ્રકારે નવે પ્રાણુ અપણું કરનાર પુષ્ટિમાગ જેવા નૂતન ભકિત સંપ્રદાયે
૫૬૭
અસ્તિત્વમાં આવ્યા હતા. ચારે બાજુ એક નવા પ્રકારની અલક એક નવા પ્રકારનું જીવન એક નવા પ્રકારની કવિતા અને અખીલ ગુલાલના નવરંગી વાસંતી રંગો ઊડી રહયા હતાં આ સમયના ચિત્રકાર પણ આ રસિક વાતાવરણથી અભિભૂત થયા વિના રહી શકયા નહિ અને રાધાકૃષ્ણના મટી ઉલ્લાસ પૂર્ણ શંગારને પોતાની પીંછી વડે નવું પરિણામ પ્રદાન કરવા લાગ્યા. રાધાના સ્તન ઉપર કર ધારણા કરીને વનમાં વર્ષોંની માજ લુંટતા રાજપૂત શૈલીના ‘બરસાતી રાધા કૃષ્ણ' કે પિયુને પત્ર લખતી પહાડી કાંગડા શૈલીની રસિક પ્રિયા રાધા કે નારી
Jain Education International
રાજસ્થાન છે. સુધીના રાજ જે મહાન
રાજપૂત શૈલીનું આવિર્ભાવ ક્ષેત્ર ઇ.સ.ની સેાળમી સદીથી ઓગણીસમી સદી સ્થાની રાજપૂત રાજાઓને આશ્રયે ચિત્રકલાની પરપરા નભી થઈ તે આજે રાજપૂત શૈલીથી પ્રખ્યાત છે રાજપૂત શૈલીના કદાચ પ્રથમ પરિચય દાતા ડે. હરમન નેાંધે છે કે જપુરના હસ્તપ્રત ભડારામાથી પ્રાપ્ત પેથીએ ઉપર રાજપૂત શૈલીનુ સ્વતંત્ર આલેખન પ્રાપ્ત થાય છે. તે પછી આ શૈલીના ચિત્રાની શોધ શરૂ થઈ અને રાજસ્થાનના રાજ મહેલોની ભાતે ઉપર, છતા ઉપર તેનુ પૂર્ણ અંકન જોવા મળ્યું. મથુરા, વૃન્દાવનના મંદિર પણ રાજપૂત શૈલીના ચિત્રાના મહાન સંગ્રાહક સ્થાનેા નજરે પડયાં અને નાથદ્વારા જેવા પરમ વૈષ્ણુવધામમાં પિછવાઇઓના રૂપમાં તથા કાંકરેલી ગ્રંથભંડારામાંથી ખાનાં અનેક મિત્રા મલી આવ્યાં, બીકાનેર, જયપુર, જોધપુરથી પ્રાપ્ત ભાગવતની સચિત્ર હસ્તપ્રતા તથા રાણા કુંભાના સમયમાં ચિતાડગઢ સર્જેલાં રાજદરબારની શૈાભા અથેના ચિત્રા રાજપૂત શૈલીને વિશાળ ખજાનો આપણી સામે પ્રગટ કરે છે.
રાજપૂત શૈલીના પેટા પ્રકારમાં ગ્વાલિકર અને અબર શૈલીની ગણના કરવામાં આવે છે. સામાન્યતઃ સમગ્ર ભારત વમાં રગેાની ચિત્તાક ક યાજના, મીન જેવી આંખા, કંઇક ની। કદની, ગાળ ચહેરાવાળી સ્ત્રીએ અને વૃક્ષાના ચિત્રણુમાં જોવા મળતા આગવા દૃષ્ટિકોણ, રાજપૂત-શૈલીની વિશિનામે ગણાવી શકાય. બીકાનેર, જયપુર અને કિશનગઢ શૈલીની અલગ શાખ પણુ રાજપૂત-શૈલીમાં વિકસેલી છે. આમાં ખાસ કરીને કિશનગઢ શૈલીની અલગ શાખાએ પણ રાજપૂત શૈલીમાં વિકસેલી છે. આમાં ખાસ કરીને ક્શિનગઢ શૈલી રાધા કૃષ્ણના રસિક પ્રસંગો આ લેખવામાં પ્રવીણ જણાય છે. કિશનગઢની રાધા આજે પણ જગતભરમાં નારી ચિત્રણની મહાન સંભાવના પેદા કરનાર મનાય છે. રાસલીલા અને સયેાગ શૃંગારની મનેારમ ચિત્ર.
For Private & Personal Use Only
www.jainelibrary.org