________________
પદ
એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા –રભાગ સચિત્ર પ્રતિથી માનવ સમસ્તના જીવનના ઉલ્લાસ ગુજરાતની પાલ – શૈલીના તજજ્ઞ વિદ્વાનો આ ચિત્રોની મુખાકૃચિત્રકલાને વિષય બનેલે છે. અમેરિકન એયેિન્ટલ સિરીઝ 'નાતિઓમાં ભિન્નત્વ નિહાળે છે, આ કારણે પાછળથી પાલ વે. 96 તરીકે પ્રેા. ડબલ્યુ નેાન બ્રાઉન દ્વારા ‘વસંત વિલાસ ’શૈલીમાં પેટા શાખા તરીકે નેપાલી પાલ—ચિત્રો' એવી ની સમિત્ર પ્રત. પ્રે. બ્રાઉનની વિવેચના સાથે બહાર પડી, સંજ્ઞા યેાજવાના સૂચન થયેલાં છે. નેપાળની પહાડી પ્રજા, તેમાં તેઓ લખે છે: · The Western indian Sehool નેપાળી બૌધ્ધ સાધુ દ્વારા જયાં જ્યાં ચિત્રણ પામી છે ત્યાં is ane of great importanee in the flisfory of ત્યાં ચહેરાઓની રેખાઓમાં અતર ઊભુ' થયેલું જણાય છે, indian Painfing' ‘રાસમાળા ’નેા કર્તા શ્રી સ`સ નોંધે પાછળના સંશોધનથી અને પ્રાપ્ત થયેલી વધુ સામગ્રીને આધારે છે કે ગુજરાતના હિન્દુ રાજાઓન! દરબારમાં પેટ્રએટ- પાલ—શૈલીના ગણુ મુખ્ય કેન્દ્રો નિશ્ચિત કરવામાં આવ્યાઃ પેન્ટીગ' પણ હતાં. (પૃ: !)5 ) આ સૌમાં કૃષ્ણ જીવનની બંગાળ, બિહાર અને નેપાળ. નેપાળ. કેન્દ્રના ચિત્રો વધારે સચિત્ર પ્રતાપણુ ગુજરાત-શૈલી હેઠળ આવે છે. ગીતગોવિંદ,’સુરક્ષિત ‘ભાગવત’ અને ‘આલગોપાલસ્તુતિ ’ ના ચિત્રો, ગુજરાતી નર-નારીના જીવનને આનદ અને વેશભૂષાને આબાદ ઉડાવ આપતાં સમૃદ્ધ ચિત્રો છે.
રીતે સચવાયેલાં મળી આવ્યાં છે. નેપાળના રાજ્યગુરુના અલગ રહેતા સરકારી ભંડારમાંથી પાલ -શૈલીના ચત્રાવાળી અસ`ખ્ય પાથી પ્રાપ્ત થયેલી છે. સેાળમી સદીમાં થયેલા નામના તિબેટના ઇતિહાસકારે બૌદ્ધધર્મના ઇતિહાસની સાથે પાલ—શૈલીને પરિચય પણ આવ્યે છે. આ ગ્રંથમાં તેમણે ‘પૂર્વી —શૈલી' થી પાલ – શૈલીના જ પરિચય આવ્યે હાવાનુ માનવામાં આવે છે. આ પૂર્વી —શૈલી ના વિકાસમાં, તેના આશ્રયદાતા પાલવશી રાજાએ જબ્બર સહાય કરેલી હાય ‘પૂર્વી—શૈલી' ને ‘પાલ શૈલી' કહેવી ઉચિત સમજાયું છે. આ પાલ શૈલી'માંથી શ્રી અજિત ઘેષ દ્વારા પુરસ્કૃત ગૌડ-શૈલી’ના બંગાળી ચિત્રા અને બંગાળની લેાકલાના પદચિત્રો ઉતરી આવ્યા હેાવાનું અનુમાન થાય છે. ૩: ઉસી અથવા કશ્મીર-શૈલી:
ગુજરાત-શૈલીની વિશિષ્ટતાઓમાં ‘સાઇડ ફેશ' એક કે દોઢ આંખવાળાં ચિત્રા, પાર્શ્વમાં લાલ ચળકતા રંગ અને લાંબા નાક ને ગણાવી શકાય. અંગ્રેજીમાં આ ચિત્રને ‘Fa rther eye extended in Spaee' તરીકે વર્ણવવામાં આવે છે. ચહેરામાં કાન એક જ દેખાય પણ પાછળથી બીજી આંખ સ્હેજ બહાર-Sparમાં નીકળતી લાગે. ગુજરાત શૈલીના આ ચિત્રાના પ્રાપ્ત નમૂનાએ ઇ. સ. ૧૧૦૦ પછીના છે. કોઇ કોઈ સ્થળે તાડપત્ર ઉપર લખાયેલી પ્રતાની બાજુમાં આવા ચિત્ર પ્રાપ્ત થયાં છે. જેને સમય અમુક વિદ્વાને દસમી સદી સુધી લઈ જાય છે પણ હાલ આપણને પ્રાપ્ત જૂનામાં જૂને નમૂના ઇ.સ. ૧૧૦૦ની આજુબાજુના છે. ૩ : બૌદ્ધયેાથી ચિત્રો અથવા પાલ-શૈલીઃ
ગુજરાત શૈલીના ચિત્રકલાના આરભ જૈન પાથીઓમાં ચિતરેલાં લઘુ– ચિત્રોથી થાય છે તેમ પાલ શૈલીના આરંભ બૌદ્ધધર્મની પેાથીએ અને તાડપ્રતામાં પ્રાપ્ત લઘુ ચિત્રોથી થાય છે. ગુજરાત શૈલી ભારતના પશ્ચિમ ભાગમાં ઉદ્ભવ પામી તેા પાલ – શૈલી પૂર્વ તરફ --ખાસ કરીને બંગાળ અને બિહારમાં મુખ્યતથા નાલંદા અને વિક્રમશિલામાંથીબહાર આવેલા વિદ્વાનોએ પેાતાના નિત પ્રયાજન અર્થે ‘પ્રસાપારમિતા’ જેવી મહાયાન મૌદ્ધ પેાથીએના પાના ઉપર આવા ચિત્રો બનાવ્યા. બહુ જ ઉંચી જાતના તાડ-પત્ર ઉપર બન્ને બાજુ અને જ્યાં જ્યાં ઉપર નીચે) જગ્યા પ્રાપ્ત થઇ છે. ત્યાં ત્યાં ધર્માંના પ્રતીકા, દેવ દેવીએ અને તથા ગતના જીવન પ્રસ’ગા બહુ ફોમળતાથી ચિત્રણ પામ્યા છે. લાલ, લીલા, સફેદ અને કાળા રંગના અદ્ભુત કહી શકાય તેવા મિશ્રણથી આ મિત્રો બનેલાં છે. માનવીને પરલોકની આરાધના કરવી છે પણ આ લાકના સૌદર્યને તરછોડીને નહિ. તારા જેવી દેવીના સપ્રમાણ લયબદ્ધ ચિત્રો, બૌદ્ધ સાધુઓની રસિક્તા અને કલાસૂઝને પ્રગટ કરનાર બની રહ્યાં છે. દેહ અને આત્માથી સંપૂર્ણ અનેલી નારી કેવી હાય તેનુ હૂબહૂ દર્શન બૌદ્ધ સાધુઓએ પાલ શૈલી દ્વારા પૂરું પાડયુ છે.
દ્ધ
Jain Education Intemational
ભારતમાં પ્રગટેલી અનેક ચિત્ર શૈલીઓની સવવાણીઓમાં સિરતા નિહુ બની શકેલી. અમુક નાંનકડી શેલીએ (Small Sehooh ) પણ છે, જેમાં કશ્મીર શૈલીના ઉલ્લેખ આવશ્યક બની રહે છૅ. તિબેટીઅન ઇતિહાસકાર તારાનાથ કહે છે.
પશ્ચિમ ભારતીય શૈલીના અસર નીચે ઉભી થયેલી કાશ્મીર શૈલીને હસુરાજ નામના એક કાશ્મીર કલાકારે નિજી રૂપ પ્રદાન કર્યુ” હસુર જની પર પરામાં પાછળથી કાશ્મીરની ચિત્ર કલા તથા મૂર્તિ કલા સ્વતંત્ર રીતે વિકસિત બન્યાં. હુસુરાજના સમય ઈ.સ. ૧૬૦નો માનવામાં આવે છે પણ દિ સુધી પ્રાપ્ત બની નથી. માનવામાં આવે છે કે કશ્મીરી વાડમય ઉલ્લેખા સિવાય તેણે કરેલી કેઇ ત્ર કૃતિ આજ શેલીએ રાજસ્થાન શૈલી, મુગલ શૈલી અને પહાડી શૈલીમાં પેાતાનું આત્મ વિસર્જન કરી નાખ્યુ છે. ૪ વિજયનગર અથવા દક્ષિણ શેલી.
જી.
ભારતના ટુક સાંસ્કૃતિક ઇતિહાસ આપનારશ્રી એચ. રાલીનશન લખે છે. વિધી એના હુમલાને દક્ષિણમાં થી પડકારનાર વિજયનગર સામ્રાજય છે. ઇટાલીઅન પ્રવાસી નિકોલાએ વહુયેલી વિજયનગરની સાંસ્કૃતિક સમૃદ્ધિ ચૌદમી અને પંદરમી સદી ની ભારતવષઁની મહાન વિજયપતાકા સમી ઇ ઇ.સ. ૧૩૨૭માં પાંચ યાદવ ભાઇઓની સહાયથી હાય
સલ રાજા વીર અલ્લાહ ત્રીજાએ રમ્પીની કિલ્લેબંધી કરી, આ સ્થાન જ પાછળથી ‘ વિજયનગર ' નામે પ્રસિદ્ધ થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org