SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ પોતાના સઘળા પ્રજાજનોના દિલમાં ધર્મ અતિ આવતું ત્યારે પણ પિતાના અફસરો જરૂર કરતાં વધારે બલ થઈ ય એ માટે અોકે વ્યવહાર પગલાં ભરવા માંડયાં. વાપરે તો એ હકીકત અશોક વખોડી કાઢતે, કલિંગ પ્રદેશમાં ધર્મ સંરક્ષકેની સંસ્થા ઉભી કરી. પ્રત્યેક સ્થળે ધર્મનું મળી આવેલા એક શિલાલેખમાં સરહદ પ્રાંતને વહીવટ કરતા આચાર એ કરવામાં આવે છે. કે નહિ તેની નિરીક્ષણ યોજના અફસરોને ઉદેશ એક લેખ કોતરવામાં આવ્યું છે. એ સર્વોચ્ચ સન હતું. ‘તમારા ધર્મનું અચૂક પાલન કરે. આદિવાસી પ્રજામાં “યયુગાન્તરથી ધર્મ નિરીક્ષકા નીમવાની પ્રથા નથી વિશ્વાસ ઉત્પન્ન કરો. સમ્રાટ એમના પિતા સમાન છે. સમ્રાટ પરંતુ મારા રાજ્યકાલના ચૌદમા વર્ષથી મેં એ પ્રથા દાખલ પિતાની કાળજી છે સમય પ્રજા સમ્રાટનાં સંતાન બરાબર છે.” કરી છે. લોકોના પ્રત્યેક સંપ્રદાયમાં એવા ધર્મ પ્રચાર ને ખંડિયા તેમજ સરહુઠ્ઠી રાજ્યમાં શાન્તિ પ્રવતે તે પ્રતિ ધ્યાન એમનો આદર્શ દમન નહિ પણ હદય પલ્યો હતે. આપશે. ગેર વ્યાજબી જેલવાસ કે શિક્ષા અટકાવવાને તેમનો પોતાના પ્રાંતિય અફસરોના દિલમાં નીતિનું ધોરણ ખૂબજ ધર્મ છે. અન્તરા દૂર કરવાનું ને દમની મુકિત અપ. ઉંચું હોવું જોઈએ એ હકીકત અશોક આવશ્યક માનતો. વાનું તેમનું કાર્ય છે કુટુંબ મોટું હોય: આફત સપડાયું પરંતુ કેટલીક એવી પણ બાબત છે કે જેથી સફલતા હાય યા વૃધત્વને આરે ઉભું હોય તેને સહાય કરવાનો અશકય બની જાય. ઈર્ષા, ખંતને અભાવ કડકાઈ અધીરતા, તેમની ફરજ છે. કામગિરીને અભાવે, આળસ, પ્રમાદ આદિ અવગુણથી મુકત અશોકના રાજ્યકાળના આરંભમાં સ્થાનિક ઈલાકાના રહેવા પ્રત્યેક પ્રજાજને પ્રયત્ન કરવો જોઈએ. નૈતિક માર્ગદર્શન રાજ્યપાલને દર ત્રણ યા પાંચ વર્ષે ધાર્મિક નમાં ધીરજ ને બંત પાયાનાં પરિબળ છે. પરિષદે જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એમાં પિતાને માટે જે સિદ્ધાન્ત અશકે નકકી કર્યા એ જ ધર્મની ચર્ચાઓ થતી ને ધાર્મિક સિદ્ધાન્તા સમજાવવામાં એના તમામ અફસરે પાળે એવી એ આશા રાખતા. આવતા. અશોકે પોતે એક ધર્મક્ષેત્ર ખોલ્યું. એ દ્વારા પાટલીપુરામાં સહાય વિનિમયની વ્યવસ્થા કરવામાં આવતી. “હું ભજન કરતો હોઉ, અંતઃપુરમાં હોઉં, શયન ખંડમાં હોઉં કે અભ્યાસ ખંડમાં હોઉ, રથમાં વિરાજ્યો પિતાના સામ્રાજ્યના વિસ્તારમાં જ બોદ્ધ ધમ ના હોઉં કે ઉપવન વિહાર કરતે” હાઉં; ગમે તે સ્થિતિમાં મારા સિદ્ધા તે સર્વોપરિ થાય એટલી હકીકતથી અરાકને સંતાપ અકસને મને લેથી ફરિયાદોથી માહિતગાર રાખવે; ન હોતે વિશ્વના દૂર દૂરના પ્રદેશમાં એણે પ્રતિનિધિઓ છે કેઈપણ સ્થળે પ્રજાની ફરિયાદો સાંભળવા હું કટિબદ્ધ મોકલ્યા. ભારતના છેક દક્ષિણનાં પૌલ ને પાંડેયનાં સ્વતંત્ર રહીશ.' રાજ્ય અને સિંહલ દ્વીપ નેપાળ ને કાશમીરમાં પણઅશોકનાં પ્રતિનિધિ મંડળે ગયાં. નેપાલ છે કાશ્મીર અછોકના સામ્રા એજ શિલાલેખમાં બીજો પણ એક ફકરો છે. યનાં અંગભૂત ન હોતાં છતાંય તેમણે બૌદ્ધધર્મ અંગીકાર ‘લેક કલ્યાણ માટે મારે કાર્યરત રહેવું જ જોઈએ; કર્યો. અશોકના પ્રતિનિધિઓએ દૂર દૂર સિરિયા ઈજીપ્ત, શા માટે હું પરિશ્રમ કરું છું ! લેકકલ્યાણ સિવાય મારા મેસોડેનિયાને દપિરસમાં પણ ધમ પ્રચાર કર્યો. પરિશ્રમનો બીજો કોઈ હેતું જ નથી; જીવંત પ્રાણીઓ નામદાર સમ્રાટના અભિપ્રાય મુજબ આજ મોટો પ્રત્યેનું હું મારું ઋણ અદા કરું. આ દુનિયામાં હું કેઇનું દિગ્વિજય હતા. પવિત્રતાના કાનૂનથી એ વિજય પ્રાપ્ત થયે પણ ભલું કરી શકીશ. તે એ લેક પાકમાં પણ સ્વર્ગ સુખ હતા. પિતાના સામ્રાજ્યમાં જ નહિ પરંતુ પિતાના પાસાને પામશે. ' કરતા છ માઈલના વિસ્તારમાં પણ અશોકે આ રીતે ધમ બૌદ્ધ પ્રણાલિકા મુજબ અશાક ધમ પર્યટને જતા. વિજય કર્યો. શ્રીસના સમ્રાટ એન્ટીઓચક ઊપરાંત ટેલેની, પવિત્ર વિદ્વાન મનુષ્યના પંપર્કમાં આવતા. કેસરી કંથાધારી એન્ટાંગાસન મેગસને એલેકઝાન્ડર જેવા સમ્રાટો જ્યાં વાસ એ બ્રાહમની મુલાકાત લેતા એટલું જ નહિ પણ આમ કરતા હતા એ ચારે પ્રદેશમાં પણ બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ જનતામાં પણ ધૂમતા. કદાચ ઘણાખરા શિલાલેખ આવાં જણાવ્યું. ! ' પર્યટને દરમિયાન જ કેતરાયા હશે. એમણે ગૌતમના મહાન સદરે જે જે પ્રદેશમાં માનવ શરીરો જીતવા જન્મસ્થાનની મુલાકાત લીધી હતી. એના સ્મારક રૂપે ઉભે સેનાધ્યો મેકલ્યાં ત્યાં ત્યાં માનવ હૈયાં જીવી લેવા અશક કરેલ સ્તંભ આજે પણ એ જ કાળજી પૂર્વક સાચવી રાખવા સાધુઓ મોકલ્યા. માં આવ્યું છે એના ઉપર એક અશ્વનું મસ્તક છે. એમાં નીચેનું લખાણ કેતરવામાં આવ્યું છેઃ કલિંગના હત્યાકાંડ પછી અશક બળથી રાજ્ય કરવાને બદલે દયાથી રાજ્ય ચલાવવાનો નિરધાર કરી લીધે પિતાના પિતાના રાજ્યકાલના એક વીસમા વર્ષમાં સમ્રાટ સામ્રાજયની સરહદો ઉપરની આદિવાસી પ્રજા સાથે કામ લેવાનું પ્રિયદરી" આ સ્થળે રૂબરૂ પધાર્યા. આ સ્થાનકનું અભિવાદન Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy