SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સંદર્ભ ગ્રંથ ૪૦૩ સ્થાપિત વિચારણામાં ક્રાંતિ આણુતા સૂચનોથી તેઓ ભયભીત આમ મેર દુઃખનાં દર્શન થાય છે એ સત્ય લાવ્યા બની ગયા. ગુરુને ત્યાગ કરી પાંચેય શિષ્યો ભાગી ગયા. પરંતુ પછી એ દુઃખનું કારણ શોધી કાઢવું આવશ્યક છે મનુષ્યની પછીથી જે દિવસ ઉગ્યો એણે પૌવત્યિ જગતને છક્ક કરી લાલસાના એમાં મૂળ છે એમ બુધે શીખવ્યું. એક પ્રકારની નાખ્યું. ગૌતમ એકલા પડ્યા એટલે એમણે ગયાના જંગલમાં એ તન્હાઈ છે એ પ્રાપ્ત કરવાની લાલસા જ જન્મજન્મારખડવા માંડ્યું. બિહારને એ પ્રદેશ. છેવટે એ નિર—રા ન્તરના ફેરામાં મનુષ્યને અટવાળે છે. આ વાસના ને લાલસા નદીને કિનારે આવી પહોચ્યા. અંજીર કે વડવૃક્ષની વિશાળ કદીક અહીં તૃપ્તિ મળે છે. કદીક ત્યાં તૃપ્તિ મળે છે ચાલુ છાયામાંએ બેઠા. ત્યાં એક બાઈએ એમને દુધ પીવા આપ્યું. અસ્તિત્વ માટે એ તૃષા રૂપ બની જાય છે. શક્તિ પ્રાપ્ત દુધ પી એ પ્રેત્સાહિત થયા. પિતાનું સંશોધન આગળ કરવાની આ તૃષા છે. ચલાવ્યું. ત્રીજું ઉદાત્ત સત્ય દર્દને દફનાવવાનું છે? વાસનાને ભયંકર માનસિક ને આધ્યાત્મિક યાતાના કલાક સુધી નાબુદ કરવાનું? એને ત્યાગ કરવાનું એને વિદાય કરવાનું : એમણે સહન કરી. મનુષ્યમાં ઉદભવતી પ્રત્યેક ભાવનાને એમણે એનાથી છટકવાનું અને એને કેઈ સ્થાન ન આપવાનું છે. અનુભવ કર્યો. ઉંડામાં ઉડી નિરાશાથી ઉંચમાં ઉંચી આશા સુધી એમણે પર્યટન કર્યું. છેવટે એ શોધતા હતા એવી સ્થિરતા ચેથું ઉમદા અહમાર્ગ તરીકે પ્રસિદ્ધ છે: સત્ય ને શાતિ ગૌતમને પ્રાન્ત થઈ. સત્ય એમને સાંપડ્યું ન એ દૃષ્ટિ, સત્ય વિચારણા, સત્ય વાણી, સત્ય કરણી, સત્ય આજી વિકા, સત્ય પ્રયાસ કાળજી ને સત્ય એકાગ્રત્તા. આમ ત્રણેય બુદ્ધ કહેવાયા. માનવ પ્રવૃત્તિઓ : શારીરિક માનસિક ને વાચિક પ્રવૃત્તિઓને આ શોધને આનંદ એટલો તે અતિરેક પામ્યો કે આવરી લેવામાં આવી છે. પ્રથમ તે એને પિતા પૂર સંઘરી રાખવા એમને લેભ આ ચારે સત્ય જે શીખે છે ને સમજે છે તે થ. સુખી એકાન્તમાં શેખ જીવન ગાળવાનો વિચાર આવ્યું. * અહંતની ભૂમિકા પર પહોંચી ગયો છે એ સંપૂર્ણ શિષ્ય મમ્હામુલ્ય પ્રાપ્ત થયેલું આ સુખ કેઈની સાથે વિનિમય ન હૈ લેખાય છે. સંસાર ને સંન્યાસ : એ બન્ને વચ્ચેનો મધ્ય માર્ગ કરવાનો વિચાર આવ્યા. પરંતુ તમામ માન મહત્વાકાંક્ષા-નિરા મુક્તિનો માર્ગ છે અને તે હવે એણે પ્રાપ્ત કર્યો ગણાય છે. ને તે એને દેવી એપ આપી અંતિમ સત્ય સાધી શકયું હોય આમતે મૃત્યુ પાર નિર્વાણ સંપૂર્ણ સુખ શાન્તિઃ સ્વાર્થભાવનથી એવા હૈયામાં આ સ્વાથી વિચાર ઝાંખું ઘર કરી શક્યો નહિ સંપૂર્ણ અલગતા : અને અનન્ત શાન્તિમાં રાચતા વ્યક્તિગત પિતાને જે સાક્ષાત્કાર થયે તે સર્વની સાક્ષાત્કાર કરાવવાની આત્માને સંપૂર્ણ સુમેળ ને સમન્ય સાધે છે. પ્રેરણાથી બુધે વારાણસી તરફ પ્રયાણ કર્યું, નગરના સીમાડે એમણે પિતાના શિષ્યોને શોધી બુદ્ધના અતિ સુંદર સિદ્ધાન્તનું મહત્વ સમજવા અને તેની કદર કરવા તે જમાનાના હિન્દુ જીવન અને વિચારણાને કાઢયા. એમના પ્રભાવથી તેઓ પુન : એમના ભક્ત શિષ્ય બની ગયા. ગૌતમ એમની સાથે એટલા ગૌરવને શાન્ત આત્મ તાગ મેળવવાની જરૂર છે એ યુગમાં ઉત્તર ભારતને અગ્રણી " વિશ્વાસથી બોલ્યા : એટલું તે નિર્મળ ને ગંભીર આશ્વાસન ધર્મ હિન્દુ ધર્મ હતે પુરોહિત વર્ગના બ્રાહ્મણો એ શીખવતા ને એને પ્રચાર કરતા. એમના અભિપ્રાય પ્રમાણે જીવન આવ્યું કે એમની બધી જ શંકાઓ ને સંકોચનું નિવારણ થઈ ગયું હરણબાગમાં એમણે પિતાના વાસ ઉભા કર્યા. મુખ્યત્વે વિધિનું માળખું જ હતું. એની પ્રતિક્ષાઓ, નિયમ જે રીતરિવાજોનું વફાદારી પૂર્વક પાલન કરવાથી જ મનુષ્યનું બનારસમાં એ સ્થાન સાધુસંતોના વાસ માટે જ મશહૂર હતું. ત્યાં પોતાને જે ધ્યાન લાધ્યું હતું જે ઝીલવા આવનાર નૈતિક ને ભૌતિક કલ્યાણ સધાતું. જીવનને એક ધાર્મિક પ્રક્રિયા જેવું બનાવી નાખવામાં આવ્યું હતું. એમાં પલટાતા : પ્રગતિને પ્રત્યેકને બુદ્ધ શિખવાડતા ગયા. : ઉન્નતિ કે ગૌરવને બીલકુલ અવકાસ નહોતે જીવનના વિશ્વમાં ચાર ઉમદા સત્ય છે. એમને પૂરી રીતે સમજી આ પ્રકારના ચુસ્ત અનુસરણને ધર્મ કહેવામાં આવતો. મનુષ્ય લેવાની જરૂર છે. પ્રથમ તે દેહદમન એ સર્વવ્યાપી છે ને માત્રનું એ કર્તવ્ય લેખાતું. તે સમયના ચાર વિભાગ ના વર્ષો મનુષ્યને જીવનભર એનો સામનો કરવો જ પડે છે. જન્મ નકકી કરવામાં આવ્યા હતા. અને મનુષ્યના જન્મથી એને એક પ્રકારની યાતના જ છે. વૃદ્ધાવસ્થા પણ એક પ્રકારની વર્ણ સ્થાપિત થાત. એટલે મનુષ્ય જમે ત્યારથી એ અવસાન આફત જ છે. બિમારી પણ દુઃખ છે મૃત્યુ પણ દર્દમય પામે ત્યાં સુધી એની સ્થિતિ મુદ્રકરર કરી દેવામાં આવી છે. સ્નેહ ન કરતાં હોઈએ એના સાથમાં રહેવું પડે અને હતી. કેઈ પણ પ્રકારને એમાં ફેરફાર ન થઇ શકે એવી એ સ્નેહ કરતાં હોઈએ એમને વિરહ વેઠ પડે એ પણ એક નક્કી હતી. વર્ણન આ કડક બંધનોએ સમાજના સ્પષ્ટ ચાર જાતને ત્રાસ જ છે. ઈચ્છામાં આવે એ ચીજ મળે નહિ ભાગ પાડી નાખ્યા હતા અને પ્રત્યેક એક બીજાથી સંપૂર્ણ તેથી પણ મનુષ્યને દુઃખ થાય છે. ટૂંકામાં પંચમહાભૂતનું રીતે ભિન્ન હતા. આમ એક જન્મ જાત અમીર વર્ગ સરજાર્યો બનેલું આ માનવ વ્યક્તિત્વ પોતે જ દર્દપૂર્ણ છે. હતો અને તે ગરીબ ને અજ્ઞાન લેક પર સર્વોપરિતા ભગવત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy