________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
યાત્રાની ઈચ્છા ધરાવે છે ઉત્તરમાં બદ્રીકેદાર અને દક્ષિણમાં રાધ્ધમેર, પશ્ચિમમાં દ્વારકા અને પૂર્વમાં જગન્નાથપુરી અને આ બધાં તીર્થો એક જ પરમેશ્વરનાં છે. ભારતની આ અદભુત ધાર્મિક સહિષ્ણુતાની શકિત સહેલાઇથી પામી શકાય એવી નથી. સામાજિક એકતા અને કુટુંબવત્સલતા.
૨૯૭
સામાજિક અકય કેળવ્યા વિના અને કુટુંબવત્સલ અન્યા વિના કોઇપણ માનવી સાંસ્કૃતિક ખેડાણ કરી શક નહી એ વિચાર પ્રથમથી જ ભારતીય સંસ્કૃતિના પ્રવર્તકોએ સ્વીકારેલા છે. સમાજના એક અગત્યના અંગ તરીકે પેાતાનુ જીવન મનુષ્ય કેવી રીતે ચિરતા કરી શકે તેને સ્પષ્ટ નકશે આ વિરોએ આપ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણીના ધર્મો દ્વારા ભારતીય વિચારકાએ એક ઉમદા સમાજના આદર્શ મૂકયા છે. સમય જતાં આ વર્ણામાંથી વદાત્તર કાલમાં અનેક જ્ઞાતિઓ અને પેટા-જ્ઞાતિએ અસ્તિત્વમાં આવી. પરંતુ આમ થવાથી ભારતની સાંસ્કૃતિક એકતા ખંડિત કે વિભાજિત થઈ છે, એમ માનવુ એ ખાટો ખ્યાલ છે. વર્ષાં જ્ઞાતિ બેા અને પેટા જ્ઞાતિઓ દ્વારા જ ભારતીય સંસ્કૃતિનું પેત આજદિન સુધી ટકી રહ્યું છે એ વાતને સ્વીકાર કર્યા વના ચાલે એમ નથી. અહીં ભિન્ન જ્ઞાતિએ પેટા-જ્ઞાતિ,
જેમ સામાજિક આદશ રજુ કરવામાં આવ્યા છે તેમ આશ્રમ વ્યવસ્થા દ્વારા વ્યક્તિના જીવનના આદેશ રજુ કરવામાં આવ્યા છે. ભારતીય વિચારકોએ જીવનને સેા વનું કલ્પી તેની પચીસ પચીસ વર્ષોંની ચાર અવસ્થાએ નક્કી કરી છે. આ ચાર અવસ્થાએ ને તેમણે ‘ આશ્રમ' એવું નામ આપ્યુ. આશ્રમ એટલે ખાઈ પીને પડયા રહેવાની અવસ્થા કે સ્થાન નહીં પરંતુ જેમાં શ્રમનું મહત્વ સ્વીકારાયું છે તેવી વ્યવસ્થા જીવનના ચાર આશ્રમ તે બ્રહ્મચર્યાંશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાન સ્વા શ્રમ અને સંન્યાસાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ એ જીવનનેા પાયારૂપ આશ્રમ છે. આ અવસ્થામાં વિદ્યાથી અત્યંત સાદાઈ અને પવિત્રતાથી ગુરુને ઘેર રહી વિદ્યા પ્રાપ્ત કરતા. બ્રહ્મચર્યનુ પાલન અને વિદ્યાભ્યાસ એ તેનું પ્રથમ કર્તવ્ય મનાતુ જીવનમાં આગળ ઉપર ગૃહસ્થાશ્રમમાં જે સુખ અને દુઃખ, ટાઢ અને તડકા આવવાનાં છે તે સહન કરવાની તાલીમ આ અવસ્થામાં અપાતી. જીવન એ જીવવા યેાગ્ય છે. અને તે ક શૈાથી ભરેલી ઘટમાળ છે. એ વાત ઉપર તેનું ખાસ ધ્યાન દારવામાં આવતું. બ્રહ્મચર્યાશ્રમ પછી ડીજો મહત્વના આશ્રમ ગૃહસ્થાશ્રમ મનાતા. ગુરુના ઘેર વેદાભ્યાસ કરી, જીવનમાં ઉપયાગી થાય. તેવી વિદ્યા પ્રાપ્ત કરી વિદ્યાથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશતા. લગ્ન એ આશ્રમનું પ્રથમ પગથિયું. ભારતીય સંસ્કૃ
પહેરવેશ, સંપ્રદાયેા અને માન્યતાએ સાથે વસતી હાવા છતાં અને યુગે યુગે તેમાં અનેક પરિવર્તન આવ્યાં હોવાં છતાં, ખૂબીની વાત એ છે કે તે સÖમાં સાંસ્કૃતિક એકતા જળવાઇ રહેલી જોવા મળે છે. ભિન્ન ભિન્ન જ્ઞાતિએના આ બધા મણકા ભારતીય સંસ્કૃતિના કોઈ એક આદના તંતુમાં પરાવાયેલા દાય એમ લાગે છે. ભારતીય સમાજમાં જાતિભેદ અને કુટુબભેદમાં આપણને અનેકાત્મક ભારતીય સંસ્કૃતિ જ જેવા મળે છે. આ વાત સ્પષ્ટ કરતાં કાકાબા એ કાલેલકર કહે છે. કુટુબમાં અથવા જ્ઞાતિમાં નાનામેટા ભેદ હોય જ છે. વયથી સબંધી, અનુભવથી, અક્કલ હેશિયારીથી અથવા સામર્થ્યથી નાના ને મોટા એવા ભેદ જ પડે જ છે. પણ એ ભેદ વિશ્વ રૂપ નથી. પ્રથમ વાત તે એ છે કે આ ભેદ બધાંએ પ્રેમથી સ્વીકારેલા હાય છે એમાં મતભેદ નથી હાતા અને બીજી મહત્વની વાત એ કે આ સંબંધમાં જે ઉચ્ચ હાય છે તેને બધાંના દાસ બનવું પડે છે સની સેવા, સર્વને સારૂ સ્વસુ ખના ત્યાગમાં કાઇપણ જાતની મર્યાદા ન હેાવી, ખંડ ન હેાવારની એ જ કુટુંબનુ' લક્ષણ છે. બધાનું લેવુ સહેવું, બધાંના આગ્રહને માન આપવુ, મોટા મનથી બધાંના દોષો ગળી જવા અને સમાધાનપૂર્વક બધાના પગની નીચેની રજ બનવા સુધી શૂન્ય થવુ એ જ કુટુંબમાં મેટાપણાનુ લક્ષણ છે''દ્
પ્રાન્તે પ્રાન્તે ખેતપેાતાના અલગ અલગ આચાર વિચાર ટવા,તિમાં લગ્ન એ કેઈ કરાર નહીં પણ ધાર્મિક ફરજ મનાય છે. લગ્ન કર્યા બાદ ગૃહસ્થ કુટુંબના મેાભ બને છે. કુટુબના માસાનુ પાણ કરવું. ન્યાયથી ધન મેળવવું અને એ ધનને લોકોપકાર માટે સમાજના કલ્યાણ માટે ઉપયાગ કરવા એ આદર્શ ગૃહસ્થનું લક્ષણ મનાયું છે. મનુસ્મૃતિમાં જણાવ્યા પ્રમાણે જેમ હવાથી સજીવો ટકી રડે છે પ્રેમ બીજી ગુ આશ્રમેા ગૃહસ્થાશ્રમના આધારે જ ટકી રહે છે. ગૃહસ્થી ન હોય તે બ્રહ્મચારીને, વાનપ્રસ્થીને કે સન્યાસીને ભિક્ષા કાણુ આપવાનુ હતુ ? આ કારણથી જ ગૃહસ્થાશ્રમને ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. એક તપસ્વી કરતાં પણ ગૃહસ્થનુ તપ ભારતીય વિચારકોએ વધારે કપરું ગળ્યુ છે. જીવનની ત્રીજી અવસ્થા તે વાનપ્રસ્થાશ્રમ આત્મપરાયણ ત્યાગી જીવન ગુજારવાની જે પ્રવૃત્તિ સંન્યાસાશ્રમમાં કરવાની તેના પ્રથમ શ્રીગણેશ અહીથી મ`ડાય છે. પચીસ વર્ષ સુધી જે સ'સારમાં સ્વજને સાથે સ્નેહ સંબંધ બાંધ્યા હાય તેને એકદમ કેમ તેાડી શકાય ? તેથી ધીમે ધીમે સંસા
બહાર રહી ત્યાગવૃત્તિ કેળવી આ અવસ્થામાં મનુષ્ય પોતાના મનને સન્યાસ તરફ વાળવાનું છે. આત્મકલ્યાણની પ્રવૃત્તિને અહીંથી જ વેગ આપવાના છે. આત્મા અને પર માત્માનું ચિંતન કરવું, મનની વૃત્તિએ એકાગ્ર કરવી, બ્રહ્મ ચર્યનું પાલન કરવું, પ્રાણીમાત્ર પ્રત્યે દયાની દૃષ્ટિ રાખવી એ વાનપ્રસ્થની મુખ્ય ફ્જો છે. સન્યાસાશ્રમ એ જીવનની
ભારતીય સમાજ વ્યવસ્થામાં ભારતીય વિચારકોએ ગૃહસ્થાશ્રમનું મૂલ્ય વિશેષ સ્વીકાયુ` છે. વર્ણ વ્યવથા દ્વારા ૬, ઢાકા સાહેબ કાલેલકર : જીવન સંસ્કૃતિ
છેલ્લી અવસ્થા. બહુ થાડા માણસે આ આશ્રમ પૂરો કરી શકતા આ આશ્રમમાં કેવળ આત્મપરાયણ જીવન ગુજારવાના આદેશ છે. કઠોર તપ, ઉગ્રદેહદમન, અને મનની વૃત્તિ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org