________________
સ્મૃતિ સદભ ગ્રંથ
વિવાહુ પણ બ્રહ્મચર્ય પાલનનુ' એક અંગજ છે. સાધન છે. ખાખર આવા આવા ધી ય છે!
બીજી પણ એક વિચિત્ર વાત છે. આ ધમમાં બહુ નના નાતે ઘણા પવિત્ર માનવામાં આવે છે. અને તે ત્યાં સુધી કે એક ગામના રહેનાર પણ બેન-ભાઇના પવિત્ર નાતા જાળવે છે. આ પચાસ વર્ષ પહેલાં કોઇ એક માસ
એવા ગામમા જાય કે જ્યાં કેાઈ તેના ગામની દીકરી સાસરે હાય તો ત્યાં તેને ઘેર જઈ તેને કાંઈને કાંઈ કાપડામાં આપી આવે અને તેનુ પરિણામ એ હતુ કે હિન્દુઓમાં વ્યભિના ચારીની માત્રા ઘણી ઓછી હતી. પરંતુ બીજા કોઈ ધર્મોમાં બહેનના નાતો ખૂબ જ સંકુચિત છે. સહેાદર બહેન સિવાય બીજી કાઇપણ સ્ત્રી સાથે લગ્ન થઇ શકે અને નાથી ત્યાં વ્યભિચાર ખૂબ થાય છે, સીએની લૂટ થાય છે. સ્ત્રીઓની ટૂંક અને તેને વેચવાની બાત ખર્યોંમાં અતિ ખરાબ મનાવામાં આવે છે.
હિન્દુ ધર્મના આધાર સ્થ'મ
શ્રી રામ નિરીક્ષસિંહજી,
સનાતન ધર્મના પ્રથમ સ્તંભ છે. શ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ તથા અશ્રમ વ્યવસ્થા દ્વારા આચાર્યાએ મનુષ્ય માત્રના ઐહિક તથા પરલૌકિક કૃત્યાની પૂર્તિનું સુલભ સાધન પ્રાપ્ત કર્યું હતું. નક્કી કરેલ હદની દર નક્કી કરેલ લૌકિક પુરુષાર્થ દ્વારા વિકો પાર્જન પ્રાપ્ત કરવું તથા સતત કલાએના સુક્ષ્મ અનુસધાન દ્વારા સમાજનું હિત જાળવવાનો વસ્તુ વ્યવસ્થાનો ઉદ્દેશ છે.
બ્રાડાના ધમ તો બધા પ્રકારના જ્ઞાન મેળવી ના શુક્ત જીવન નિર્વાહ સાથે સાથે સમાજમાં વિશુદ્ધ જ્ઞાનના પ્રચાર કરવા થા યજ્ઞાદિ ધાર્મિક ક્રિયાઓ દ્વારા અધિકારનુસાર ધા મનુધ્ધાને સહાય કરવી. આવા બ્રહ્માના બઘુ પાષઊની જવાબદારી સમાજ પર હતી અથવા ખેતી અથવા ગૌ ના અધિકારી વૈશ્યા પર હતી. તુચ્છ ઇન્દ્રિય સુખા તરફ દુર્લક્ષ કરી તપામય આધ્યાત્મિક ચિંતનશીલ અને શ્રૃતિ કરનાર ત્યાગી અને સદ~ારી બ્રાહ્મણ લેકે સમાજમાં થા પ્રવચન દ્વ રા સદાચાર પ્રચાર કાયમ કરતા રહેતા. અગત પૈસા મેળવવા શૈવા કયારેય સન્માન ત્યાગ કરતા નિ ત્યારે તો રાજ કરનાર તેની આંગળીના ઈશારા ઉપર નાચતા ને? અને આખા સમાજ તેના પગ પર નતમસ્તક રહેતો તે હિન્દુધર્મ અને હિન્દુ સમાજની ઉત્ક્રપ્ટતાની પરાકાષ્ઠા હતી. સંસ્કૃતિની ખડતા
-આચાય શ્રી ક્ષિતિમોહન સેન ાખા ભારતમાં બધા દિવસોમાં ત્રણવાર એક જ ગાયત્રીની સ ધના થાય છે એક જ શિવ વિષ્ણુ અને દેવી જુદા પ્રકારના
Jain Education International
ભાવેથી સર્વત્ર પુખ્તથ છે; એક જ રામાયણ, મહાભારત, પુરાણુ અને ભાગવતના જુદા જુદા પ્રદેશામાં પાઠ થાય છે એક જ ગયાના વિથ માં બધાના મુખ્ય પિતૃ કૃત્ય થાય છે. એક જ કાશીમાં બધા દ્વારા શિવાના થાય છે. એક જ હિરદ્વાર અને પ્રયાગ અધા
માટે નિયસ્થાન છે. શમા ભારતમાં એક જ ગીત ગોવિંદનુ ગાન થાય છે. કૃષ્ણ કર્ણામૃત” ના રચિયતા કર્ણાટકના બિલ્વમંગળ તો આપણા બધાના છે મહા પ્રભુ બધા શાસ્રો વહાવી દક્ષિણ દેશમાં તે “કૃષ્ણ કર્ણામૃત” અને બ્રહ્મસ’હિતા”
સંગ્રહ કરી લાવ્યા હતાં શ્રીરામ અને શ્રીકૃષ્ણે સમસ્ત ભારતમાં સર્વત્ર પૂજિત છે. એક જ દશકમ` ભારતમાં સત્ર પ્રચલિત છે. આમાં પ્રાદેશિકતાના વાંધા કયાં છે ?
૨૭૯
કોઈ પણ દેવતાની પૂજા કરવામાં આવે, ચારે ધા અર્થાત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આખા ભારતના ચેારાશી તિર્થાંના પાણીથી ઈષ્ટ દેવતાને અભિષેક કરાવ્યા વિના તે અભિષેક પૂર્ણ થતા નથી.
શ્રી શકરાચાયે` આખા ભારત માટે પેાતાના દશનામી
સપ્રદાયની સ્થાપના કરી તેના ચાર મઠ ભારતના ઉત્તર, દક્ષિણા, પૂર્વ, પશ્ચિમમાં તૈમુર, હિંમાલય, દ્વારકા અને પૂરીમાં પ્રતિદ્ધિ કર્યાં.
હિમાલય બદ્રીનાથના બ્રાહ્મણ ( પુરેાહિત ) મલબારના છે તાંત્રીક તો સમસ્ત ભારત વર્ષને એકજ જગત માતાના પૂન્ય દંડ જાણી બાવન પીડા માં બાવન અત્ર માને છે. તે પીસ્થાનામાં હિંગળાજ, બલુચીસ્તાનમાં કામરૂપ આસામમાં, કન્યા કુમારીથી વાસા મુખી સુધી પેજ દેવીના અંગ છે.
૬
નાં અખંડ ને શું આપણે ખક્તિ કરી શકીએ છીએ
એક જ શિવ એકજ વિષ્ણુ, ભારતની ચારે દિશામાં ધારાણી ક્ષેત્રોમાં વિજિત છે. તેને આપણે પતિ કેવી રીતે કરી શકીએ ?તંત્ર કહેછે કે બાવન પીઠ આપણા જ દૈડ છે. આપણે કેવી રીતે આપાનેજ ખંડિત કરી શુ? સંસ્કૃતિનું આહિસ્ત્ર ભારત
-શ્રી વિષ્ણુરી વર
હિન્દુ દેશનુ પ્રાચીન નામ ભારત છે. સામાન્ય ખ્યાલ એવા છે કે દુયત અને શકુન્તલાનાં પુત્ર ભરતનાં નામ પરથી મા દેશનું નામ ભારત પડયું. પછી આ ભારત પહેલા બે બીજા ભરત પણ થયા છે. પ્રાચીન વંશાવળીમાબ અને તેની નિ જયંતીનુ નામ આવે છે. તેને ૧૦ પુત્ર હતા ધા મોટ્ટા પુત્રનું નામ ભરત હતુ. તેનાજ નામ પરથી. આ દેશનું નામ ભારત બધા પડ્યું. હું ભાગવત પ; વાયુ પુરાણુ ૧/૩૩ પર બ્રાંડ પુરાણુ ૨૪ લિંગ પુરા ૧૪૭ ૨૪ વિષ્ણુ પુરાણુ ૨૧ ૩૨ )
For Private & Personal Use Only
www.jainelibrary.org