SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ સંસ્કૃતિ અને નવમનવાદ -ડૉ. શ્રી સદાશિવ કૃષ્ણ કે. જો હિંન્દુ સંસ્કૃતિની વર્ણવ્યવસ્થા પહેલાં સમાજ સુધીરસ હતી તો હવે તે સમાજ વિદ્યારક ક્રમ બની જાય ! એવ સ'ભવ જ નથી. વણુ ષ અને જાતિદ્વેષ વિદેશીઓની રાજસતા એ અને (વદેશી આનુ` આંધળું અનુકરણ કરનાર આપણા વિવેક હિન સમાજ સુધારકો એજ વધારેલ છે ” જાત યાત મિટાદો ” છે ના અવાજ ઉઠયા છે. તેનાથી જાતિ દ્વેષ વધ્યા છે. પણ આપણા વર્ણાશ્રમ ધમ જેવી સંયુકત અને સુવહેવારુ સમાજ વ્યવસ્થા અન્યત્ર કયાય પણ નથી. વૃત્તિભેદ, વ્યવસાય ભેદ અને જાતિ ભેદ પાતે એની મેજ ઉત્પન્ન થાય છે. તેનામાં બાનુ-વશિક શક્તિ અને કુશળતા સીંચત હોવાથી બચપણથીજ ઉદ્યોગ-ધંધાની અને શિક્ષાની એક ઉત્તમ વ્યવસ્થા થઇ જાય છે આ યાંત્રિક યુગમાં પણ તેનુ મહત્વ ઓછુ નથી. જુદી જુદી વ્યક્તિ એના વિશષ્ટ ગુણુ, ક ભેદ, પ્રાક સંસ્કારાનુરૂપ જન્મ સિધ્ધ જ થયા કરે છે, જન્મ પછી યથા પ્રાપ્ત ગુણુ, કોઈ સમાજની વણું વ્યવસ્થા નક્કી કરવાની વાત સર્વથા અવ્યવહારૂ છે. અને જો એવા પ્રયત્ન કરવામાં આવશે તેા તેનાથી સમાજમાં વારંવાર કુટુંબ વિષ્ણુ ના પ્રસન્ન ઉપસ્થિત થશે. જન્મ સિધ્ધ બ ભેદ માનવા તે પૂર્વના કર્માનુ-સાર છે. તેમાં કોઈ ને દાખ આપી શકાતા નથી. તેથી દરેક કર્મ પ્રમાણે પ્રારબ્ધ કર્માનુસાર પ્રાપ્ત પરિસ્થિતિના સત્તાષ પૂર્વક સ્વીકાર કરે છે ધનેત્પાદક, ઉદ્યોગ, ધંધા કરવા અથવા લખપતિ અને કરોડપતિ અને કરોડપત્તિ બનવાની અબિલાષા રાખનાર ગ્રાહ્યલુ ભાગ્યેજ હશે. એ દાખલા મુશ્કેલીએ મળશે. ગામનું ધર્મના ગળાચરણ, આપ સત્તોષ અને પ વિગેરે બધા માટે સુસાધ્ય નથી. તો પણ વિદેશી રાજસત્તાએ નકામા જ બ્રાહ્મણના દોષ ઉત્પન્ન કર્યાં છે. હિન્દુ સંસ્કૃતિના આશ્રય લેનાર અન્ય અતિ સ્વધર્મ પાલન કરી રૈદાર, ચાખા, જીવન રેાહિદા, જેવા પરમાની ઉન્નતિ દ્વારા બ્રહ્માણીથી અધિક વૈભવ સંપન્ન બની શકે છે. બ્રાહ્મણેાના જન્મ અને કમ કોઈના દ્વેષ કરવા અથવા કોઇ શુદ્ધ અહિક સ્વમાં છે જ નિહ' સેવાને માનવ જીવનના મુખ્ય કર્તવ્ય માને તો હિન્દુ સનાં ચારે આત્મામાં ગુરૂ સેવા, કુટુંબ સેવા ધમ સેવા ઇશ્ર્વ સેવા વગેરે થયા જ કરે છે વાનઃ પ્રસ્થ અે સન્યાસ જેવા જે હિ સ’ના પરમેાચ્ચ આદર્શો છે. Jain Education International એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતાબાગ-૨ પેાતાના સદાચાર અને સદ્વિચારો દ્વારા સમાજની જે સેવા કરે છે તેનુ મૂલ્ય કાણુ આંકી શકે. અતિથિ સત્કાર હિન્દુ ધર્મમાં અતિથિ સત્કાર શિષ્ટાચાર નહિ પડ્યુ તેના મુખ્ય ધર્મ છે. અતિથિને સાક્ષાત નારાયણ સ્વરૂપ માનવામાં આવે છે. ગૃહસ્થ જીવનની સફળતા તે જ કે તેના દ્વારા અતિથિ સેવા થાય અતિથિનાં વર્ણ, આશ્રમ, અવસ્થા જોવાય નહિ એતો આરાધ્ય દેવ છે. ને આરાધ્ય બુદ્ધિથી જ તેની સેવા થવી જોઈએ જે ઘેરથી મહેમાન નિરાશ પા વળે છે તે ગૃહસ્થનાં બધા પૂછ્યાને તે લઈ જાય છે. અને પેાતાના બધા પાપ ત્યાં મૂકી જાય છે. તેથી તે ઘર સર્પનાં દર સમાન ત્યાજ્ય અથવા વૃશ્ચિત છે કે જ્યાં મહેમાને નુ સ્વાગત થતું નથી. આવનાર અતિર્ષિ અપરિચિત દાય, સબ બી હોય તેને આસન આપી પાણીથી સકારવામાં આવે. હા એટલુ' સાચું' છે. આજના કપટ યુગમાં ગૃહસ્થાએ પૂરેપુરૂ સાવધાન રહેવું જોઇએ. છતાં કોઈપણ આવે ત્યારે તેને નમ્રતાપૂર્વક બેસવાના આપતું કરવા જો તેનાપી કાઈ નિર્માધ છે માત્ર પ્રમાદ અને ઘમંડથી જ મહેમાનને અનાદર સાધ ન હોયતો માત્ર પાણી પીવરાવી દેવું જ પણ થાય છે. ધાર્મિક આપત્તિ ન હોયતો કેઈનાં આમંત્રણને અસ્વીકાર અતિથિ માટે પણ કેટલાક શિષ્ટાચારા છે. જો કોઈ કરવા અશિષ્ટતા છે. વળી જેને ત્યાં રાકવાનુ છે છેના આચાર તેની સગવડતા અને તેની મર્યાદાનુ તેણે ધ્યાન રાખવુ જોઇએ એવા વહેવાર ન કરવા ઇએ કે જેથી તેને અને તેનાં કુટુંબને તકલીફ થાય આપણે જેને ત્યાં રોકાયા છીએ તેને આપણી એછામાં ઓછી ચિંતા કરવી પડે. આપણે માટે ઓછામાં એછી તકલીફ લેવી પડે તેવુ કાળજી પૂર્વક ધ્યાન રાખવુ એઈએ આપણાથી તેને અને તેનાં કુહુ બીચ્ચાને સાચ ન થાય તેમજ તેની મર્યાદાનો ભંગ ન થાય તેનું કાળજી ક ધ્યાન રાખવુ એઈએ. આય સંસ્કૃતિની શ્રેષ્ડતા -૫. મનમાન વિદ્યાસાગર હિન્દુ સસ્કૃતિમાં પ્રજ્ઞાચને ઘણુ' મહત્વ અપા છે. સ્ત્રી. પુરૂષ, હાથ મતનુ પાલન કરી વિવાહ કરી આવી જાતના વિવાહનું વિધન સચેત્ર પ્રસિધ્ધ છે. આ માંતે વિવાડુ પછી પણ બ્રહ્મચર્ય પાલન કરવાનુ તથા પંચા વષ પછી ાત; પ્રસ્થમાં જઈ પાછા તપસ્વામ્પાય દ્વારા બ્રાનું પાત્રત કરવ આવે અથ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy