SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિ સ'દસ' પ્રથ હિન્દુ કોણ ? સ'સ્કૃતિના અથ શું? વિગેરે તેમજ તેના આધાર વિ. નીચેની ખાખતા જાણવાથી સ્પષ્ટ થાય છે. વેદશાસ્ત્રાનુસાર આચાર વિચાર જ હિન્દુ સંસ્કૃતિનાં સ્વરૂપે છે. કારણ મનુષ્યાનું જીવન આચાર વિચાર જ છે. એટલા માટે સંસ્કૃતિનાં ક્ષેત્રમાં માનવજીવનના બધા ક્ષેત્રા આવી જાય છે. અને એટલા માટે જ માનવ જીવનના બધા ક્ષેત્રોમાં વેદાદિ શાસ્ત્રાનુકુળ આચાર વિચાર જ હિ. સ. છે. જીવનનાં બધા ક્ષેત્રામાં વેઢાદિશાસ્રાનુ મૂળ આસાર વિચારની વ્યવસ્થાનુ' સક્રિયરૂપ વર્ણાશ્રમ ધમ વ્યવસ્થામાં મળે છે. અને એટલે જ વર્ણાશ્રમ અનુકૂળ આચાર વિચાર જ હિ. સ. નું પ્રત્યક્ષ રૂપ છે. તેમજ સામા જિક, રાજનૈતિક, ધાર્મિક તથા કલા કૌશલ્ય, ભાષા વેશભૂષા, ઉપાસન આઢિ સબંધી બધી પ્રવૃતિ વર્ણાશ્રમ ધર્માનુકુળ હાય તે જ હિં'. સ. ના આદર્શ છે. આર્થિક, ફકત વિચાર માત્રથી બધું કરી શકવાની શિતથી વધારે બીજી કઈ શકિત હાય ? એટલા માટે સ્વરૂપનિષ્ઠા જ માનવ જીવનના વિકાસની શ્રેષ્ઠતમ અવસ્થા માનવામાં આવે છે, અને તેની પ્રાપ્તી હિં. સં. નું લક્ષ્ય છે. મનુષ્યને પૂ` સ્વતંત્ર મય અનંતજ્ઞાન ના ક્ષેત્રમાં સમાવી ૫ માનંદને અનુભવ કરાવી દેવાની શિત હિં', સં. માંજ છે અને એટલા માટેજ હિં. સં. સર્વાં શકિતમય સર્વાંંગે પૂર્ણ છે. હિન્દુ સસ્કૃતિ સર્વાં કલ્યાણા કારિણી છે. તેનાથી માત્ર પોતાના અનુયાયીઓ માટે જ નહિ પણુ સમસ્ત બ્રહ્માંડ માટે વિશ્વપેાષક મ’ગલકારી પ્રભાવ ઉત્પન્ન થાય છે. હિં. સં. ના આ વિશ્વપેાષક તાના રહસ્ય હૃદયગમ થવાથી તેની સમસ્ત વિશેષતાઓને સમજવા માટે એક આધાર પ્રાપ્ત થાય છે. મનુષ્યાને વિકાસનાં ઉચ્ચત્તમ શિખર ઉપર પહાચાડી જીવન સુતિની અવસ્થામાં સ્થાપિત કરી દેવાની હિં. સ. ની ખાસ વિષેશતા છે. ૨૬૩ યુગ થાય છે. અને આવા ૧૭ મહાયુગ મળી એક મન્વન્તર થાય છે. એક મન્વંતરમાં કાલપ્રમાક મનુ અને દેવરાજ ઇન્દ્રાદિ મોટા મેાટા દેવ પદાધિકારીએ બદલી જાય છે. અને તેન સ્થાને નવા પદાધિકારીઓ આવે છે. એવી જ રીતે ૧૪ મન્વ તરના એક કલ્પ થાય છે. ચાલુ કલ્પનાં પ્રારભમાં વૈવસ્ત મનુ નામક મનુ અને ભૃગુ, અંગિરા આદિ ઋષિ ગણુ ઉત્પન થાય છે. અને તેના દ્વારા ગેાત્ર તથા પ્રવરની સૃષ્ટિ થઈ હતી તે સમયથી લઈ આજ સુધી હિન્દુજાતિમાં ગાત્ર અને પ્રવ રના યથાક્રમ અખંડ સબંધ ચાહ્યા આવે છે. એવી રીતે ગાત્ર પ્રવરના સંબંધમાં હિં. સં. માં જન્મની જાતિના આધાર પર વિવાહ આદિ સબધ દ્વારા રજ-વિન્ત શુદ્ધિ જ હિન્દુ જાતિને ચીરંજીવી રહેવાનુ મુખ્ય કારણ છે. Jain Education International વૃત્ત પૂજા હિ. સ.ની મેાટી વિશેષતા છે. અને નારી જાતિના મહાન ગૌરવની માન્યતા હિ. સ.ની વિશેષતા છે નારીને શક્તિનું પ્રતિક માનીને તેની પૂજા કરવાનું હિન્દુ જાતિએ જ સ્વીકાર્યુ છે. આદિ સંસ્કારાના સબધમાં પ્રયુકત થવાવાળા સત્કાર શબ્દ હિ. સ. માં સંસ્કારોનુ એટલું મહત્વ છે. કે ષોડશ ઘણું કરીને સંસ્કૃતિનાં સમાન અર્થમાં માનવામાં આવે છે. જેવી રીતે જુદા જુદા પ્રકારની માટીને વિધ નાનુસાર સંસ્કારે દ્વારા શોધ કરી તેમાંથી લેğ. ત્રાંબુ, સોનું, આદિ બહુ મૂલ્ય ધાતુ પ્રાપ્ત કરવામાં આવે છે. એવી રીતે હિન્દુ જાતિ પોતાના વિશેષ સંસ્કારા દ્વારા મનુષ્યનાં મલાપનયન કરીને તેનાથી દિવ્ય, બ્રહ્મ, ક્ષાત્રાદિ તેજનું અતિશયા ધાન કરીને તેને દૈવીશક્તિઓને અવતરણાનું ફૂલ મનાવે છે. ષોડશાદિ સંસ્કાર હિં. સં.ની મેાટી વિશેષતા આ છે. હિ. સં. સર્વ કલ્યાણકારી અમર છે. અને વિશ્વની બીજી સ’સ્કૃતિએની માતા છે. દરેક જાતિની સ્વાભાવિક ફરજ છે કે તે પેાતાની લૌકિક પર લૌકિ, ઉન્નતિનું મૂળ વર્ણાશ્રમ ધર્માનુસાર આચાર વિચાર (હિં. સં.) જ છે. તેના પર પૂરે પૂરા પ્રકાશ પાડવામાં આવે છે. હિન્દુએ માટે સર્વાંન્નતિના તે રાજમાગ છે. પોતાના જીવનને તે રાજમાર્ગ પર દૃઢતા. સ્થિર કરીને ઉન્નતિ કરવી તેજ બુદ્ધિમતા છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્નિ, પિતા, પુત્ર નાના મોટા વિગેરેના પરસ્પર વ્યવહાર પત્ની માટે પતિ વ્રતા ધર્મ સતી-પૂર્વક ત્વની શ્રેષ્ઠતા અને પતિ માટે પત્નિએ સાક્ષાત્ ગૃહલક્ષ્મી સ્વરૂપ તથા પુત્રા મટે “ માતૃ મેચો મવ : વિષ્ણુ દેવો મથ ઃ ''ના ઉપદેશ આ બધી એવી વિશેષતાએ છે કે જેને કારણે હિ. સ. અન્ય સંસ્કૃતિ સામે કાયમ ઉજ્જવળ મુખ અને શિર ઉંચુ રાખી શકે છે. વણુ અથવા જાતિમ પરિવર્તનના હિ.સ. ને સિદ્ધાંત મોટામાં મેાટી વિશેષતા છે. હિં, સં. વર્ણ સંકરતાને સમાજ અથવા રાષ્ટ્રના વિનાશ સમજે છે. હિ.સ.ના વૈદિક ઇતિહાસ બતાવે છે કે ૪, ૩૨૦૦૦ વર્ષના એક કલિયુગ થાય. તેનાથી ખમણા. તમણા, ચારગણા ક્રમશ ઢાયર, શ્વેતા. અને સતયુગ થાય છે. આ ચાર યુગ મળી એક મહા બીજી સંસ્કૃતિએ આપણી ચતુસ્પાદ પૂર્ણ ચતુર્કીંગ ફળપ્રદ હિ.સ.ની શાખા સંસ્કૃતિએ રાજમાર્ગ ના છુટી પડેલી કેડીએ જેવી છે. કેડીએ ચાલનારા થાડે દૂર જતા કેડી સમાપ્ત થાય છે. ત્યાં ભટકતા રહી જાય છે. અત્યારના સમયમાં પણ હિન્દુઓનુ કર્તવ્ય છે કે જે કાયમથી એમનુ બ્ય રહ્યું છે. કે દરેક હિન્દુ પોતાના વર્ણાશ્રમ પ્રમાણે આચાર, વિચાર, ખાન. પાન, વેશભૂષા રાખે અને િકાર પ્રમાણે ઈશ્વરાપાસના પણ કરે (વર્ણાશ્રમધર્મ વિરોધી હિં સ.ના ઘાતકસુધારવાદ નામ ધારી ચાલુ ભ્રષ્ટાચારથી પેાતાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy