________________
સ્મૃતિ સદભ ગ્રંથ
મિસર અને ફ્રિ નશિયાને, સિયામ અને, ચીન અને જપાનને; લંકા અને સુમાત્રાને; ઈરાન અને ખાલ્ડીયાને તથા ગ્રીસ અને રામને સંસ્કૃતિ આપી છે.”
સમગ્ર અગ્નિ એશિયામાં ભારતીય સંસ્કૃતિના ભૂતકાલીન પ્રચાર સ્પષ્ટપણે જોવા મળે છે. બ્રહ્મદેશ, કમ્પ્યુજ (મેર ક’ઓડિયા) ઈન્ડોનેશિયા, મલય, સિયામ, જાવા, અલિ, વગેરે અનેક સ્થળે ભારતીય સંસ્કૃતિના મિશ્રણનું છતું. અછતુ સ્પષ્ટ દર્શીન વિધવિધ રૂપે થાય છે. india in greece” ના લેખક પીકોક સ્પષ્ટપણે માને છે કે ભારતની સંસ્કૃતિ છેક ઈટલી, ગ્રીસ અને પેરુ સુધી વિસ્તરી છે. celtic Druids” ના લેખક ગાફે હિગીન્સ તો હિન્દુઓને બ્રિટનમાં વસતા બતાવે છે. Hindu Superiority ના લેખક શ્રી હરબિલાસ સારડા માને છે કે ઈ. સ. પૂર્વે ૨૯૦૦માં ભારતના ક્ષત્રિયા ચીનમાં જઈ વસ્યા હતા.
ભારતવાસીએ સસ્કૃતિના વાહક બની વિશ્વમાં ચાતરફ ફરી વળ્યા હતા. સમન્વયના દિબ્ય રસાયણને ઉપયેગકરી તેઓ જ્યાં ગયા ત્યાં એકરસ બની રહ્યા. પેાતાનું અલગ અ.સ્તત્વ ટક.વવ.ની કોશિષ એમણે કયાંય કરી નિહ. પરિણા મે સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો જે તે પ્રદેશની સંસ્કૃતિ સાથે એટલા તો મળી ગયા કે તેમનું સ્વત્વ અન્ય સસ્કૃતિમય બની ગયું. ૪,૦૦૦ વર્ષોંની ભારતને વારસામાં મળેલ સર્વોચ્ય પ્રજ્ઞા પ્રેમ અને ત્યાગના દિવ્ય સંદેશ વિશ્વભરમાં
સ્થાપિત કરી ભારતવાસીએએ સતેાષ માન્યા. પેતાને અલ ગ ચાક સ્થાપી પ્રજામાં દુમેળ સાધવાની હદે તેએ ગયા નડુિં. ભારતીય સંસ્કૃતિની વિશાળ અહી જ દેખાઇ વે છે.
આ
વિશ્વની પ્રાચીન સસ્કૃતિ વિશે હુવે ચેડી વિચારણા કરીએ. આ પ્રાચીન સંસ્કૃતિએ બાબતમાં ઈતિહાસવિદ્યા વચ્ચે મૌકયન હેાવા છતાં નીચે પ્રમાણે ૨૧ સસ્કૃતિએ પ્રાગ્યુગમાં હતી એટલું ચેાક્કસપણે કહી શકાય.
૧ આય
૨ મીસરા
૩ ઇરાની
૪ ચીની
૫ માહે -જો-ડારેાની
૬ એસિરિયન
૭ એબીલા નિયન ૮ સુમેરિયન
Jain Education International
૯ હિટાઈટ ૧૦ ફ઼િનિ શિયન ૧૧ આફ્રિકન
૧૨ હરપ્પન
૧૩ હેમેરિક
૧૪ પશ્ચિમ યુરોપીય
૧૫ ખીઝન ટાઈન
૧૬ મીનાઅન
૧૭ રશિયન
૧૮ એન્ડીઅન
૨૧ માયા
આ સ`સ્કૃતિ એના સર્જનમાં નેડિક, આલ્પાઈન, ભૂમધ્ય, ભારતીય, મલય, પીળી અને રાતી પ્રજાના ફાળાને મહત્વનું સ્થાન અપાય છે. ડો. ટાયનખીના મત પ્રમાણે ઉપયુકત ૨૧ સસ્કૃતિએમાંથી આજે નીચે લખેલી કેવળ ૭ સંસ્કૃતે એ એક યા બીજા સ્વરૂપે જીવીત રહેવા પામી છે
(૧) પાશ્ચાત્ય સસ્કૃતિ
(૨) એડિાકસ કિશ્ચયન સંસ્કૃતિ
(૩) રૂસી સંસ્કૃતિક
(૪) ઇસ્લામી સંસ્કૃતિ (૫) ભારતીય સંસ્કૃતિ
(૬) ચીની સ ંસ્કૃતિ
(૭) જાપાની સંસ્કૃતિ
૧૯ મેકિસકન
૨૦ યુકેટેક
૨૫૭
સંસ્કૃતિ એટલે માનસિક અને નૈતિક પૂર્ણતા. માનવ સંસ્કૃતિના ઉત્કનું હાર્દ" સસ્કૃતિ સમજાવે છે. કોઈપણ દેશ સંસ્કૃતિ દ્વારા થઈ શકે છે. સ્પેન્શરના મત મુજબ જ્યારે ની કાવ્ય સ્થાપત્ય શિલ્પ ચિત્ર, સંગીત આદિ કલાનું દર્શન
સૃષ્ટિ અપકવ અને અપૂર્ણ હાય છે ત્યારે કોઈ એક મા આત્મા જાગે છે અને સંસ્કૃતિનું સર્જન કરે છે. પાશ્ચાત્ય વિદ્વાને સંસ્કૃતિ માટે ચાર ઋતુકાળ ક૨ે છે. પ્રત્યેક સંસ્કૃતિને વસંત ગ્રીષ્મ, શિશિર અને શરદ ઋતુ એસે છે. વસંતમાં તે મારે છે, ગ્રીષ્મમાં નવપલ્લવીત થાય છે, શિશિરમાં પલ્લવતા અદૃશ્ય થાય છે અને શરદમાં તે મૃતઃ પ્રાય બને છે.
(૧) માયા સંસ્કૃતિ
(૨) મેકિસકન સંસ્કૃતિ
(૩) એસ્ટેક સ`સ્કૃતિ
(૪) એન્ડીઅન સંસ્કૃતિ
ભારતીય સંસ્કૃતિ ઈ. સ. પૂર્વે ૧૩૦૦- ૧૨૦૦ના સૈકામાં વસતકાળમાં હતી ૧૦૦૦- ૮૦૦ના એ સૌકામાં ગ્રીમકાળમાં હતી. ઈ. સ. પૂર્વે ૮૦૦-૫૦૦ દરમ્યાન શિશિર અનુભવતી ભારતીય સંસ્કૃતિમાં એટ આવે છે. અને બૌદ્ધ જૈન ધર્મીના અતિરેકને પરિણામે ઇ. સ. પૂર્વે ૨૬૪ ૨૨૮માં જાણે કે એ સંસ્કૃતિ નિસ્તેજ બની ગઈ લાગે છે.
અમેરિકાની સંસ્કૃતિએ નીચે પ્રમાણે ગણવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org