SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ એશિયાની ભૂમિકા સાથે ભારતીય અસ્મિતા ભાગ-૨ અનેક પાશ્ચાત્ય વિદ્વાનોએ કબૂલ્યું છે કે આધ્યાત્મિક મનાય છે. જ્ઞાનનું પારણું ભારતમાં જ ખુલ્યું હતું. ભૌતિકવાદથી ત્રાસેલી પશ્ચિમની પ્રજાને ભૂતકાળમાં અને આજે પણ માનસિક સાંત્વન ત્યાર પછી પ્રસિદ્ધ થયેલ બે મહાકાવ્યોમાં હિન્દનું નીતિમય જીવન સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયેલું છે. એ મહાપ્રાપ્ત થતું હોય તે તે વેદપ્રણિત દિવ્ય જ્ઞાનથી જ છે. કાવ્યો તે રામાયણ અને મહાભારત. ભારતના પ્રથમ ગવર્નર અથર્વવેદની એક પ્રાર્થનામાં કહેવાયું છે કે ” વિવિધ જનરલ ચક્રવતી રાજગોપાલાચારી બે કહ્યું હતું કે “જ્યાં સુધી બેલીઓ વાળી અને વિવિધધમી પ્રજાને પોષણ આપતી માતા ભારતની પ્રજા રામાયણ મહાભારતનું વાચન-મનન કરે છે. પૃથ્વી સહસ્ત્ર સ્વરૂપે કામઘેન જેમ સૌને સમધિ આપે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિ સલામત છે.” અનેક વિદ્વાનોના આ પ્રાર્થનાની વિવિAવ ભાવના છક કરી દે છે” One world મત મુજબ રામાયણયુગ જાણે કે વેદયુગને વિશેષાંક જ છે. ની આકાશ કુસુમવત કલ્પનામાં રાચતા વિશ્વને વસુધા પુત્ર નિષ્કારણ હિ સાના ત્યાગ, આર્ય-અનાયનું સુભગ મિલન, યુવરામ નો સંદેશ તે ભારતે હજારો વર્ષો પહેલાં આપી લેકશાહી રાજ્ય વ્યવસ્થા, એક પત્નીત્વ તથા સુસંસ્કૃત સમાજ રાખે છે. વ્યવસ્થા વગેરે અનેક પ્રસંગે ભારતીય જીવન દર્શનના પ્રતિ નિધિ સમાં રામાયણમાં વર્ણવાયા છે. વેદકાળના મુખ્ય ત્રણ કાળઃ-મંત્રકાળ, બ્રાહ્મણકાળ અને ઉપનિષદ કાળ મંત્રકાળમાં સૂર્ય ઉપાસના અગ્રસ્થાને હતી. મહાભારત વિષે તે કહેવાયું જ છે કે “જે મહા બ્રાહ્મણુકાળ યજ્ઞકાળ તરીકે ઓળખાતે જ્યારે ઉપનિષદકાળ ભારતમાં નથી તે બીજે કયાંય નથી.” મહાભારતમાં કેટલું જ્ઞાનયુગ તરીકે પ્રસિદ્ધ થયો છે. ઊંડાણુ છે તે આ ટૂંકા વિધાનથી દષ્ટિગોચર થશે. રત્નકર્ણિકા જેવાં સ્થળે વેરાયેલાં સબધ વચનો આપણી સંસ્કૃતિને સર્વેદ પ્રાચીનતમ વેદ છે. યજુર્વેદ માં પ્રકૃતિ અને અમૂલ્ય વારસે છે. કૂટ નીતિ પ્રબોધતાં થડા વાક જોઇએ. માયા વિશે તક શુધ સ્પષ્ટી કરણ જોવા મળે છે. સામવેદના “કૃપણને દાન આપીને વશ કરે. બેઈમાન તથા કૃતઘ્ન મોટા ભાગના શ્લોકે જકના ગ્લૅક નું પુનર્રચારણું છે જ્યારે માણસને સત્યથી વશ કરે. ક્રોધી માણસને નમ્રતાથી વશ અથર્વ વેદમાં પ્રાર્થના કુટનીતિ અને અર્થ કારથ કેન્દ્ર સ્થાને કર તથા દુષ્ટ માણસને સજજનતાથી વશ કરે.” રહેલાં છે. ભારતની સંસ્કૃતિ અરણ્યની શાંતિમાં ઉદ્દભવી , પ્રકૃ- કર્મબંધન મોક્ષ અને વર્ણાશ્રમ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિને ખોળે પૂર્ણ પદ-પ્રાપ્તિ માટે તથા સત્યની ખોજ માટે તિના પાયારૂપ છે આ દૃષ્ટા ઋષિઓએ નૈતિક ભૂમિકાને તપસ્યા આચરવામાં આવી છે. બૃહદારણ્યક ઉપનિષદના ત્રણ વિકાસ સાધવા વિવિધ આદર્શો રજૂ કર્યા હતા અનેક વિધ દ-દમ, દાન અને દયા એટલે રમત (સંયમ રાખો સત’ પ્રાર્થના મંત્રની રચના કરી સતી. અા માં સર જમશ, ( દાન આપે છે અને સાવજ ( દયા રાખે) એ વચનો ભાર તમા તિર ના ગ્રામ મકૃતં જમા એ ચા તીય સંસ્કૃતિનું વિશિષ્ટ સ્વરૂપ છતું કરે છે. વિપૂલમાનવતાના પ્રસાર માટે અનુભવજનિત પરાવાણી ના મનુ જેવા ઋતિકાર ભારતમાં થઈ ગયા, બ્રાહ્મણોના (સ્ટાંત રૂપ છે. ધર્મો સ્થાપવા માટે રચાયેલી “મનુસ્મૃતિ” પાછળથી તે - વેદકાળમાં સ્ત્રી પુરૂષ સમાન હકક ભગવત, વિધવા- સર્વ સમાજ માટે બંધનકર્તા બને છે, જાણે કે સમસ્ત વિશ્વ વિવાહ પ્રચલિત હતા, ખગોળ વિદ્યા, વિકાસ પામી હતી. સમક્ષ પ્રથમ સમાજતંત્ર રજૂ થાય છે. માનવ જીવનના સોળ રોગીની અસરકારક સારવાર આયુર્વેદ અનુસાર સફળતા પૂર્વક સંસ્કાર વર્ણાશ્રમ ધર્મ, રાજધર્મ, નીતિશાસ્ત્ર, આચાર સંહિતા થતી હતી વગેરે અનેક વિષયો પર વિશદ આજ્ઞા મનુસ્મૃતિમાં જોવા મળે છે. | વેદવાણીથી મનુષ્ય સર્વકાળમાં પ્રેરણા મેળવી છે. ઈશ્વર તરફ દઢ ભક્તિ રાખવાથી ધર્મ, અનાસક્તિયેગ અને નિષ્કામ “Ancient History of India.lt 2043 21. ભાવનાનું રસસ્ય માનવી પ્રાપ્ત કરી શકે છે. સોમયા જુલુએ કહ્યું છે કે—” ભારતીય નરેશ વિદેશગમન ઉપનિષદ કાળમાં ઋષિઓનું ચિંતન વધુ ગહન બન્યું કરતા અને વિદેશી રાજ્ય પર શાસન કરતા.” તેમણે વધુમાં કહ્યું છે કે “એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેછે. આ કાળમાં માનવ જીવન અને આત્મા પર ઊંડું મન : થયું. “ આત્મા એજ બ્રહ્મ છે” નું મહા વાકય આપણને જ હતા.' લિયાના કેટલાક પ્રદેશમાં વસાહત શરૂ કરનાર ભારતવાસીઓ ઉપનિષદકાળમાં પ્રાપ્ત થયું. ૧૦૮ જેટલાં ઉપનિષદોમાં ઈશ કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈતરીય, અતરેય, છાંદોગ્ય, Theory of Hind ' ના લેખક કર્નલ બજેરસ્ટ બૃહદારણ્યક અને વેતાશ્વતર પ્રાચીન અને પ્રમાણભૂત જારનાએ કહ્યું છે કે “અયવતે જ પશ્ચિમને ઈથેપિયા, Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy