SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃતિ તુલના [ ભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિઓના તુલનાત્મક અભ્યાસ પર ઉડતો દૃષ્ટિપાત ]. શ્રી મૂળશંકર પ્રા. ભટ્ટ કલકલ નિદાનથી વહેતું સ્ફટિક સ્વચ્છ નદીજલ, લાને ભારતવાસી યુ સંસ્કૃત હતો નાગરિકધર્મ વિશે સજાગ શસ્યશ્યામલાં ભૂમિ, અનંત શકિતના પ્રતીક શમું નીલ ગગન હતો. અને સમાજના દરેક વર્ગની જરૂરિયાત પષાય તે જાઆ સર્વથી વિંટળાયેલ એક આશ્રમ હશે. બ્રહ્મચર્યના તેજે તની સમાજ રચના સ્થાપી સૌને સુખી જીવન જીવવાની સુઓપતા બ્રહ્મબળે પ્રભાતે મધ્યાહને અને શાયંકાળે વેદધેષથી વિધા રચી આપતો હતો. આશ્રમને ખૂણે ખૂણે ગજાવી રહ્યા હશે. યજ્ઞકુંડને અગ્નિ શુભ્ર ધુમ્રસેરથી અવકાશમાં અવાચ લિપિ આલેખતે હશે. પાષાણ યુગ અને ધાતુયુગમાંથી વિવિધ સંસ્કાર ઝીલ તી આર્ય પ્રજા જયારે ભારતમાં વસવાટ કરવા આવી ત્યારે કંઈ હજારો વર્ષ પ લાંનું આ દશ્ય આપણી કલ્પનાને ભારતની આદીવાસી પ્રજા સામે તેને મુકાબલે કરવો પડે. આંદલિત કરે છે. આ સંઘર્ષમાં વિજયી બની આ આર્યાવર્તમાં સ્થિર થયા ત્યારે પરદેશીઓના હુમલાથી સંત્રસ્ત બનવા લાગ્યા. પરંતુ પ્રકૃતિનાં આવાં તત્વોથી વિંટળાયેલ એવા એક આશ્રમમાં આક્રમણખોરોનું વૈમનસ્ય અને વૈષમ્ય ગાળવા માટે આ ત્રષિ વિAવા મિત્ર બ્રહ્મધ્યાનમાં લીન હશે, એગ સાધનાની પાસે એક દિવ્ય રસાયણું હતું. આ રસાયણું હતું સમન્વય ઉચ્ચત્તમ પરિપાટીએ મનને સ્થિર કરી આત્મા-પરત્મા વચ્ચેનું સાધવાની આવડત. સમન્વય સાધવાની આ આવડતે શક, દ્વૈત નિ:શેષ કરી નાખતા હશે એવી કોઈ શુભ પળોએ તેમને હણના ધાડાંઓને ભારતના વતની બનાવી લીધાં. ગાયત્રીમંત્રનું દર્શન થયું હશે. ડો. સુનિીતિકુમાર ચેટરજીના અભિપ્રાય મુજબ ભારત સહસ્ત્રક્રિમથી યે ઓજસ્વી લાગતી કેઈ દિવ્ય અને વિરાટકાય મૂર્તિ વિશ્વામિત્રના અંતઃ અશ્રુ સમક્ષ ઉપસ્થિત પર પ્રથમણુ આક્રમણ આફ્રિકાના હબસીઓનું થયું. તેની પાછળ પશ્ચિમમાથી આવ્યા મેટામાથાવાળા કૃષ્ણવર્ણ પ્રોટોથઈ હશે અને તેમના મુખમાંથી દિવ્ય ગાયત્રી મંત્ર સરી પડ્યું : એસ્કેલેઈઝ અને પછી આવ્યા તિબેટની દિશામાંથી મેંગે લિયન. ભૂલકની ભૂમિકાથી શરુ કરી છેક સ્વકની ભૂમિકા આર્યોના સમન્વય રસાયણે આ સર્વ જાતિઓનું સંમિસુધી પહોંચવા ઉઘુક્ત થયેલું મન પ્રાથે છે “ધીર : ૫: : શ્રણ કરી નાંખ્યું. વર્તમાન યુગમાં વિશ્વમાં શુદ્ધ રક્તવાળી ઘોરણાત” તે ( વિરેણ્ય ભગવાન સૂર્ય ) અમારી બુદ્ધિને કઈ જાતિ નહિ મળે તે જ રીતે ભારતમાં પણ આર્યો અને પ્રે ણા આપે અહીં લક્ષમાં લેવા જેવો શબ્દ છે”” ન?” પરદેશીઓ પરસ્પર એટલી હદે મળી ગયા કે આક્રમણખોર, મહષિ વિશ્વામિત્ર” મારી ” બુદ્ધિને પ્રેરણા આપે એવી સી આર્યોના એક ભાગ તરીકે જ દેશમાં જીવન ગાળતા થઈ ગયા. કે, પ્રાર્થના નથી કરતા. તેમણે તે” અમારી બુદ્ધિને પ્રેરણા આપવાની વાત કરી છે. | સિંધુ સંસ્કૃતિ અને હરપ્પા સંસ્કૃતિ એ ભવ્ય ભૂત કાળનું અછું દર્શન અભ્યાસીને કરાવે છે. એ સંસ્કૃતિઓને ભારતીય સંસ્કૃતિનું આ એક જ તત્વ વિશ્વની અનેક પિતાની લિપિ હતી. વ્યવસ્થિત નગર-રચના હતી. ખેતી, સંસ્કતિઓમાં ભારતને ટોચ પર બેસાડે છે. વેદની ચાચાએ વસ્ત્રકળા, હથિયાર, સમાજ વ્યવસ્થા વગેરે અનેક ક્ષેત્રે આ કદી વ્યકિતને વિચાર નથી કર્યો. વેદ સાહિત્યમાં કદી અલપ- આ કાળની પ્રજા સિદ્ધિ મેળવી ચૂકી હતી એવાં સ્પષ્ટ પ્રમાણે મતિ જોવા મળી નથી, વેદમંત્રમાં કદી ક્ષુદ્ર કપના નજરે આપણી પાસે મેજૂદ છે. પડી નથી. ભારતીય સંસ્કૃતિ “સમષ્ટિ’ને જ વિચાર કરે છે, વિશાળતાને જ પોષે છે અને સદુશ્વશીર્ષ, સહસ્ત્રબાહુ વેદપુ એકતાના રસાયણે સંગઠિત બનેલ આર્યોએ ત્યારબાદ રુષની કલ્પના કરે છે. વેદ, ઉપનિષદ, વેદાંત દ્વારા હિન્દુધર્મનું સાચું દર્શન કરાવ્યું. જ્ઞાનવૃદ્ધ ત્રાષિમહર્ષિઓએ અંતરિક્ષમાં વ્યાપ્ત પરમેશ્વરની આજથી પાંચેક હજાર વર્ષ પહેલાંના મનાતા સિંધુ વાણને જાણે કે કંઠ આપ્યો. તે સૌ સવ વ્યાપક બ્રહ્મના માધ્યમ નદીની ખીણના અવે છે ભારતમાં મળી આવેલ લેથલ વગે- બન્યાં અને સનાતન વેદ-ધર્મના સિદ્ધાંત માર્ગદર્શન માટે દેત પુરાવો પષ્ટ નિર્દેશ કરે છે કે હજારો વર્ષ પહે, નાદબ્રહ્મ રૂપે પ્રાદુર્ભૂત થયા. થની પર સમાજના નગર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005145
Book TitleBharatiya Asmita Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1976
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy